________________
સૌંદર્ભ ગ્રંથ ભાગ–ર
ત્યારે ઘાસની અછતને લઇને, ગીરમાં લગભગ પાંચ મહિના રહેવું પડયુ. ગીરને રસ્તે જતાં, કેશેદ માગ માં આવવાથી, કેશાદ રહેવાના સ'જોગા થયા, અને ત્યારથી અત્યાર સુધી કેશોદના વસવાટ જળવાઈ રહ્યો.
મીઠાઈના ધંધાની સૂઝ તા હતી, તેથી કેશેાદમાં મીઠાઇના સ્વતંત્ર ધંધે શરૂ કર્યો. ધધામાં જેમ જેમ સફળતા મળતી ગઈ, તેમ ધીરે ધીરે પેાતાનાં મકાન ચણાવીને, કેશેાદમાં કાયમના વસવાટ કર્યાં, કૌટુ ખિક વહેાર કેશાદમાં જ કરવાના થયું.
શ્રી ગંગાદાસ ગિરધરલાલ મહેતા
શ્રી ગોંગાદાસભાઈના જન્મ અમરેલીના સેવાભાવી શ્રી ધનજી ધેાળાના કુટુંબમાં તા. ૧૮-૦-૧૯૧૫ ના રાજ અમરેલીના ઈશ્વરિયા ગામે થયેલ. શૈશવકાળ અમરેલીમાં જ વિતાવેલ, ત્યારબાદ તેએાશ્રીએ શ્રી ધનજી ધેાળાની પેઢીના વહીવટ એક કુશળ વેપારી તરીકે સ્વીકારી પેઢીને સારાષ્ટ્રના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવેલ. સારાષ્ટ્રમાં સુધરાઈ અને ખેતી ઉદ્યોગમાં ટ્રેકટરના ઉપયેગ
આમ ગામડાંઓમાં જ જીવન વ્યવહાર કર્યો તથા પવિત્ર જીવન જગ્યા. સત્યપ્રિયતાના અખ'ડ ઉપાસક, સાત્ત્વિક થાત ધાર્મિક વૃત્તિમાં સદા પરાયણ, અતિશય એક અભિનવ પ્રયોગ હતા. આ અંગે મતથી તેએ એ ગામડે-ગામડે ફરીને અમરેલી મને સારાષ્ટ્રના અન્ય વિસ્તારામાં ટ્રેક્ટરની ઉપગિતા સમજાવી, તેમના અવિરત શ્રમ અને કાય પ્રત્યેની નિષ્ઠાનુ' સુંદર ઉઢાહરણ છે.
દયાવાન સ્વભાવ, કામળ હૃદય – વાત્સલ્યભાવ – અખૂટ નીતિપ્રિયતા – એક જ મહત્ત્વકાંક્ષા – સંતાના ઉપર સ`સ્કારની ઊંડી છાપ હોવી જરૂરી. તેથી જ પેાતાના પરિવારનાં બધાં સ'તાના ઉપર સમાન વાત્સલ્યથી ઉચ્ચ સરકાર રૂપી વારસા સાંપી ગયા.
કૅશેાદમાં પ્લેગ( મરકી )ના રાગ ફાટી નીકળતાં, માળિયા હાટીનામાં કામચલાઉ અધારું કરવું પડયું. આ રીતે સંજોગવશાત્ ત્રણ-ચાર વર્ષ માળીયા-હાટીનામાં વસવાટ કરવા પડયો.
ધન્ય જીવન જીવી જાણ્યુ. એમના પુણ્ય પ્રતાપે પરિવાર સુખી છે – અને કેશેાદમાં માતુશ્રી હરખખા પાઠકના નામે આદર્શ મફત ખાળમંદિર ચલાવે છે જેના લગભગ ૧૦૦ ખાળા લાભ લે છે, શિશુ-શિક્ષણના ઉપાસકોને જોવા માટે ભાવભયુ" નિમત્રણ છે. આ બાળમદિર નિસ્વાર્થ ભાવે ચલાવવામાં આવે છે. તેમના સુપુત્ર શ્રી દયાશંકરભાઈ પણ એવા જ ભક્તિપરાયણ અને સસ્કૃતિના પ્રેમી છે, શિક્ષણ અને તેમાંય બાળશિક્ષણ માટે તે બનતુ' બધુ જ કરી છૂટવા પ્રબળ લાગણી ધરાવે છે.
શ્રી ગોરધનભાઈ લક્ષ્મીશકર જાની
મુંબઈમાં બ્રાહ્મણ સમાજના અગ્રણી જાણીતા સમાજસેવક શ્રી ગારધનભાઈ જાની મૂળ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ચરાડાના વતની છે. ૧૯૪૭ માં મુંબઈમાં તેમનું આગમન થયું. નાકરીથી જીવનની કાર
૧૦૨ ૭
કિર્દીની શરૂઆત કરી. સ્ટીલ માર્કેટના સેક્રેટરી તરીકે, ઢાવ. આદિચ્ય – સર્હસ્ર બ્રહ્મસમાજના સલાહકાર સભ્ય તરીકે, તેમ જ વિવિધ સસ્થાઓ સાથે સંકળાયેલા છે. વ્યાપારના ક્ષેત્રે ધંધાની આગવી પ્રવૃત્તિમાં • અન્નપૂર્ણા સમાજસેવાની દરેક પ્રવૃત્તિમાં પાતે આગળ પડતે રસ મેટલ ના નામ થી કાલબાદેવીમાં દુકાન ધરાવે છે.
વધે છે.
Jain Education Intemational
અદમ્ય ઉત્સા અને સતત પ્રવૃત્તિઓને લઈ ને તેઓએ અમરેલીને બદલે મુંબઈનુ ક્ષેત્ર સંભાળ્યુ. એમ્બે મેટલ સિન્ડીકેટની સ્થિરતા અને વિકાસમાં તેમના ફાળા અપ્રતિમ છે. એસ્પ્રે મેટલ સિન્ડીકેટ દ્વારા શ્રી ગંગાદાસભાઈએ મેટલ બજારમાં સાની ચાહના મેળવી, અને તેએ કેાઈ પણ વ્યક્તિનું નાનુ'મેટુ કામ કરવા હૅમેરા તત્પર રહેતા અને તેમના વ્યક્તિત્વના પ્રભાવ પણ મેટલ બજારમાં પ્રેમમર્યા હતા. શ્રી ગ’ગાદાસભાઈ સરળ, માયાળુ અને હમેશના હસમુખ સ્વભાવે વિશાળ સમુદાયના તે પ્રેરણાસ્થાન હતા. આમ સમાજમાં અને મેટલ બજારમાં તેમને ‘ગ’ગાદાસ કાકા 'ના નામથી જ સૌ સ એાધતા હતા.
તેમના સદ્ભુત પિત્તાશ્રી શ્રી ગિરધરભાઈ મહેતાના સ્મરણાર્થે અમરેલીમાં શ્રી ગિરધરભાઈ સંગ્રહાલયની સ્થાપના કરવી તેમ શ્રી પ્રતાપભાઈ એ ૧૯૫૪માં સ’કલ્પ કર્યાં, આ સકલ્પને સાકાર કરવા રાત દિવસ, મહિનાએ સુધી અમરેલીમાં રોકાઈને તેઓએ વડીલખ`ધુ શ્રી પ્રતાપ ભાઈ સાથે લક્ષ્મણજીની માફક દેશને પ્રથમ ખાલ સ‘ગ્રા
For Private & Personal Use Only
www.jainelibrary.org