SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1103
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬૬ વિશ્વની અસ્મિતા રહ્યું છે. વ્યવસ્થાશક્તિથી ઉન્નતિ અને ઉત્કર્ષ સાધનાર શ્રી દેવી. પણ નેધ લેવી જ જોઈએ. મિનિમમ વેજ એડવાઈઝરી દાસભાઈનું હદય જનસેનાની ઉત્તમ પ્રકારની ભાવનાથી કમિટિમાં છેલ્લાં આઠ વર્ષથી તેઓશ્રી સભ્ય છે. ભાવસભર છે. હાલ પણ સંસ્કારાત્મક પ્રવૃત્તિઓના સક્રિય નગર યુનિવર્સિટી કોર્ટના સભ્ય છે. શ્રીમતી નાથીબાઈ અનુરાગી હોવાથી તેઓશ્રી કસ્તુરબા મેડિકલ કોલેજના દામોદર ઠાકરશી વિમેન્સ યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર શાખાના રટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમ જ તેઓ કેનેરા બેર્ડ ઓફ સ્ટડીઝના સભ્યપદે તથા ભાવસિંહજી હાઈસ્કલ એસોસિયેશનના ટ્રસ્ટી પણ છે. આ સંસ્થા બે પિલિટેકનીક ઇન્સ્ટીટયુટના રીપ્યું મહત્સવ સમારક ટ્રસ્ટી હાઈસ્કૂલ તેમ જ જુનિયર અને સિનિયર કોલેજ, કેન્ડર તથા મરબીની લખધીરજી એન જનિયરિંગ કોલેજના ગાર્ડન અને પ્રાઈમરી સ્કૂલ ચલાવે છે. અગાઉ પણ કેનેરારૌવ્ય મહોત્સવ સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે છે. બેટાદમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે તેઓ છીએ યશવી આરોગ્યભારતીના ટ્રસ્ટી છે. બોટાદની હોસ્પિટલમાં તેમના સેવા આપેલી છે, મેંગ્લરની મહિલા પ્રવૃત્તિમાં તેમનાં પરિવાર તરફથી માતબર ૨કમનું ડોનેશન અપાયું છે. ધર્મ પત્ની સ્વ. મુકતાબેન સદા પ્રેરકબળ બની રહેલ. હાલ ભાવનગર સ્વામીનારાયણ મંદિરમાં દેદીપ્યમાન મૂર્તિની તેઓશ્રીના કુટુંબનું સંસા૨જીવન સુખી અને સમૃદ્ધ છે. પધરામણી તેમના પરિવાર તરફથી થયેલ છે. ઘણું જ શ્રી ગીરધરલાલભાઈ એ ૯૨ વર્ષની વયે તા.૧૨-૯ ઉદાર અને પ્રેમાળ સ્વભાવના શ્રી ગુણવંતભાઈનું નાના૧૯૭૧ના દિવસે આસક્તિ અને ચિંતાથી પર રહી પવિત્ર મોટા સાર્વજનિક ફંડફાળાઓમાં સારું એવું પ્રદાન ભાવે પ્રભુશરણુ સાધ્યું છે. તેમના વિરલ પુણ્યાત્માને જ પરમાત્મા ચિરંતન શાંતિનું અમૃત અર્પે એ જ પ્રાર્થના. | ગુજરાત સ્ટેટ મશીન ટુલ્સ કોર્પોરેશનના ડીરેકટર શ્રી ગુણવંતભાઈ વડદરિયા પદે પણ તેમની સેવા લેવામાં આવી છે. ભાવનગરની ઘણી સંસ્થાઓને તેમનું સીધું માર્ગદર્શન અને પ્રેરણા ભાવનગર જિલલાનું બોટાદ એમનું મૂળ વતન. મળતાં રહ્યાં છે. વિદ્યાભ્યાસ પૂરો કર્યો ન કર્યો એ દરમ્યાન ૧૯૪૨ ની આવા શ્રેષ્ઠીર્ય આ જિલ્લાના ગૌરવસમા છે. રાષ્ટ્રવ્યાપી ‘હિંદ છોડો લડત દરમ્યાન એમને પણ રાષ્ટ્રીયતાનો રંગ લાગ્યો અને લડતમાં ઝંપલાવ્યું. શ્રી ગોપાળજી સુંદરજી પાઠક જર્નાલિઝમ એમને ખાર શોખ એટલે જીવનની જન્મ ઈ.સ. ૧૮૬૭ ગામ એળિયા તાલુકો : સાવરકારકિર્દીની શરૂઆત અખબારી કટારે દ્વારા અને તે પછી , કુંડલા, રવાસ : ઈ.સ. ૧૯૩૫ કેશોદ મુકામે જિલે ભારતીય સાહિત્ય સંઘ સાથે સંકળાઈને પોતાની પ્રતિભાને જૂનાગઢ, ધંધે વેપાર ધર્મ – સ્વામીનારાયણ સંપ્રદાય. ઉપસાવી. શિક્ષણ, સાહિત્ય અને વાંચન-મનનને શોખ સુંદરજી અંદાના બે પુત્રો – વલભજીભાઈ અને ગોપાબચપણથી હતો અને તેથી જ તેઓ ભાવનગર શ્રી ળજીભાઈ તથા બે પુત્રીએ પાનબેન અને રળિયાતબેન. કેળવણી મંડળના મંત્રી તરીકે વર્ષોથી સેવા આપી રહ્યા ગોપાળજીબાપાને ચાર પુત્રો અનુક્રમે દયાશંકરભાઈ, હરિછે. ભારતનાં દર્શનીય સ્થાન ઉપરાંત યુરોપનો બે વખત કશું ભાઈ, લફમીશંકરભાઈ તથા બાળકુણુભાઈ તથા બે પ્રવાસ કરીને વિશાળ અનુભવનું ભાથું મેળવ્યું છે. પવી, ગોદાવરી બેન અને મુક્તાબેન, આદ્યોગિક ક્ષેત્રે પણ તેમણે સાધેલી હરણફાળ પ્રગતિ વિક્રમ સવંત ૧૮૫૭ (છપ્પનિયા દુષ્કાળ પછી એક ભાવી પેઢીને પ્રેરણારૂપ બને તેવી છે. ભાવનગરના જાણીતા વર્ષે) એળિયાથી ધોરાજી (ગોંડલ સ્ટેટ) વસવાટ કર્યો. ત્યાં ઔદ્યોગિક એકમ – બેએ શટલ મેન્યુ. કું. તથા આશા પટેલ વાગડીયા કળના યજમાનાના વસવાટને કારણે ઈન્ડસ્ટ્રીઝનું તેઓ સફળ સંચાલન કરી રહ્યા છે. આ જ જવાનું થયું. મીઠાઈના ધંધાની ત્યાં પ્રેરણા મળી બને એકમો કાપડની મિલેમાં વપરાતા ઊંચી ગુણવત્તાનાં રાજકોટ નિવાસી છગનલાલ પીતાંબર પાઠકની સાથે શટસ તેમ જ અન્ય વસ્તુઓ બનાવે છે. ભાગીદારીથી મીઠાઈના ધંધાને પ્રારંભ કર્યો. યજમાનોને છેલ્લાં બે વર્ષ સારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ હંમેશાં સુખદુ:ખે સહકાર આપતા રહ્યા. ગોંડલ સ્ટેટમાં ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ તરીકેની તેમની યશસ્વી કામગીરીની ઢોર ઢાંખરને નિભાવવા માટે ગીરમાં જવાની ફરજ પડી. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy