________________
સંદર્ભગ્રંથ ભાગ-૨
૧૦૬૯
શરૂઆત કરી અને વીશ વર્ષે શ્રીમતી રંભાબહેન સાથે હિમાયતી, વાલકેશ્વરની નારીમંડળ જેવી અનેક સંસ્થાઓ લગ્નગ્રંચિ જોડાયા.
સાથે સંકળાયેલાં હતાં. મૃત્યુ ઉપર જીત મેળવી અગરમાનવીની સુષુપ્ત શક્તિઓ ક્યારે સોળે કળાએ ખીલી બત્તી જેમ સુવાસ મૂકતાં ગયાં અને ચાર પુત્રો, એક ઊઠે કે ભાગ્યલક્ષમી ક્યારે દ્વાર ખેલી નાખે તેનું રહસ્ય
આ પુત્રી અને પ્રેમાળ પતિને થોડા સમય પહેલાં જ વિલાપ
કરતાં મૂકી ગયાં અને ઉજજવળ કરી ગયાં. સ્વર્ગસ્થ રંભામાણસના જીવનમાં જ છુપાયેલું છે. ઉંમરને અને ભણ
બહેનની ધર્મ અને વ્યવહારિક બચી જ ઈચ્છાઓ પૂર્ણ તરને કે વાતાવરણને એ સાથે સંબંધ જ નથી. મનનું જે
થઈ છે. તેમની પાછળ તેમના પરિવારે ઘણી માતબર સમતોલપણું હોય, આત્મબળનું અથાગ ભાથું હોય, નીડરતા – પ્રસન્નતા અને ઉત્સાહ તેની પરિસીમાએ હાય રકમનું દાન અર્પણ કર્યું છે. તો માણસ ધારે તે લક્ષ્યાંક સિદ્ધ કરી શકે છે. શિક્ષણ શ્રી ચીમનભાઈ માઈનિંગ બિઝનેસમાં આજે ખૂબ ક્ષેત્રે જાણીતા બનેલા સાક્ષર કવિ ફાધર વાલેસે એક જ સુખી છે. ૮૦૦ જેટલા માણસે તેમને ત્યાં કામ કરે છે. જગ્યાએ સાચું જ કહ્યું છે કે, “માણસનું ભવિષ્ય ઘડનાર “High thinking and simple living જેવા ઉમદા એની બુદ્ધિ જ નથી, પણ તેનું સમગ્ર વ્યક્તિત્વ છે. વિચારો ધરાવે છે. માણસનું વ્યક્તિત્વ જ તેને સમાજમાં પોતાનું સ્થાન અપાવે છે. અને તે જ માનવીને જીવનયેય જીવન
શ્રી ચીમનભાઈનું દાંપત્યજીવન ખરે જ આર્ય સંસ્કા. યાત્રાની દિશા બાંધી આપે છે, એ દિશામાં આગળ
રોથી જીવન જીવવા મથતી પ્રજા માટે અનુકરણીય ગણી ધપવા પ્રેરણા અને શક્તિ આપે છે, દુઃખમાં સહનશીલતા,
શકાય. ઉચ્ચ જીવનનાં રહસ્યો સમજાવવાં કઠિન છે, સુખમાં વિવેક સુઝાડે છે અને જીવનમાં અણધારી
સમજવું તે એથી વધારે કઠીન છે અને તેવું જીવી સફળતા અપાવે છે. એટલે સાચે જ જીવનયેય એ માનવીનું
બતાવવું એ તો સૌથી વધારેમાં વધારે કઠિન છે. શાની પ્રેરકબળ છે, ચારિત્ર્યનો પાયો છે અને વ્યક્તિત્વના માણસો સુખસાહ્યબી વચ્ચે પણ આમાના સાચા
આનંદને ભૂલતા નથી. માપ છે. શ્રી ચીમનભાઈના પ્રભાવશાળી વ્યક્તિત્વ પાછળનું
શ્રી ચીનુભાઈ છગનલાલ શાહ રહસ્ય છે તેનો આત્મવિશ્વાસનો અડગ પાયો – ઉપરાંત
સાહસિક, સેવાપરાયણ, માનવતાવાદી મહાનુભાવ શેઠ સંસ્કારો અને આદર્શોને સમન્વય સાધી ધર્મચારિણી થી,
છે ચીનુભાઈ છગનલાલ શાહ કુશળ વહીવટકાર, ધંધાકીય શ્રીમતી રંભાબહેનનો સહયોગ અને પ્રેરણા મેળવી જીવન- દીર્ધદષ્ટિવાળા અને ઉજજવળ વ્યાપારી, ઉપરાંત સામાજિક રથને સાચી દિશામાં ચલાવવા સતત પ્રયત્નશીલ રહ્યા.
ક્ષેત્રે પણ સેવા પ્રવૃત્તિઓને વિકસાવવામાં પિતાને અનન્ય કહેવત છે કે પુત્ર તો કેવળ કુળને તારે છે પણ પુત્રી કાળે આપી રહ્યા છે. તેમના જીવનમાં માનવતા, પ્રેમ જે લાયક હોય તો પિતાનું અને પતિનું બનેનાં કુળને
અને સેવાને ત્રિવેણી સંગમ જોવા મળે છે. શ્રી ચીનુભાઈ તારે છે. રંભાબહેન પણ આવાં જ સુશીલ સન્નારી હતાં.
એ મેસર્સ ફોલિટી કંસ્ટ્રક્શન કં; મેસર્સ કિવક બિલ્ડર્સ, જૈનધર્મની ભાવનાથી પૂરા રંગાયેલાં હતાં. જીવન મરણ વચ્ચે
ગવર્મેટ કે ટ્રેકટરનું કામ તથા મેસસ ગૌતમ બિલ્ડર્સ વાં ખાતાં માંદગીના તેણીના છેલ્લા દશેક મહિના સુધી પોપટી ઓનર્સ એન્ડ ડેવલપર્સ દ્વારા બિડિંગ વ્યવસાયની એકમાત્ર વુકોઝના પાણી ઉપર રહેવા છતાં તીર્થયાત્રાએ
સારી જમાવટ કરી છે. વિક્રમ કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ (વાપી) કરવી, શાન્તિ - સનાત્રોમાં હાજરી આપવી, ઘેર આવતા
સવિતા ઓરગેનિક કેમીકલ ઈન્ડસ્ટ્રીઝ (સેલવાસ), મે મહેમાનોની પૂરી સરભરા કરાવવી, વ્યાવહારિક જવાબ
જેસુલ્સ મેડીકેપ્સ પ્રા. લી. ( એ) નામના ઔદ્યોગિક દારીઓ વહન કરતાં કરતાં પણ નવકારમંત્રની અગત્યતાને
એકમની સ્થાપના કરીને, પ્રભાવજનક પ્રગતિ સાધી છે. કદી ભૂલ્યા નહીં. પ્રાણીમાત્ર ઉપરની દયા, ધર્મ ઉપરની અચળ આસ્થા, જૂના અને નવા જમાના વચ્ચેની વિચાર, વ્યવસાય અને ઉદ્યોગની દિશામાં, એક પછી એક સોપાન ધારાને સમન્વય સાથે. જ્યાં જ્યાં એમની સાથે સર કરનાર શ્રી ચીનુભાઈ સમાજની અને વતનની સેવા કરવા મળવાનું બન્યું ત્યાં તેમની સાથે પ્રેમ અને સુમેળ ભર્યો માટે હંમેશાં તત્પર રહ્યા છે. બિડર્સ એસોસિયેશન. વર્તાવ – અમી ઝરતી મૃદુ ભાષા, ગુપ્તદાનના પ્રખર ઝાલાવાડ સોશ્યલ ગ્રુપ, શ્રી ઝાલાવાડ જન વે. મૂ. પૂ.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org