SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1098
Loading...
Download File
Download File
Page Text
________________ સંદર્ભગ્રંથ ભાગ-૨ ૧૦૬ ૧ સફળતા આધ્યામિકતામાં મેળવવા માટે ઉદારમતવાદી, કર્યો હતો. તેઓ શ્રી સ્વભાવે દયાળુ હતા. પવિત્રતા, પરોપકારથી શ્રી કાંતિલાલ નાઈની સુખાકારી ઈચ્છીએ. સમભાવ, ઉદારતા, નિઃસ્પૃહતા અને નિષ્કામ કર્મભાવના તે તેઓના વ્યક્તિત્વનાં આગવાં લક્ષણો હતાં. શ્રી કામેશ્વરભાઈ ગગજીભાઈ વ્યાસ સ્વ. શ્રી કાન્તિલાલભાઈએ પ્રાપ્ત કરેલ સંસ્કાર ૧૯૨૦ થી જાહેર જીવનમાં પ્રવેશ કર્યો. ૧૯૩૦ ની વારસો તેમ જ વ્યાપારી કનેહ તેઓશ્રીના સુપુત્રો દીપાવી દાંડીકૂચ પછી પ્રજામાં રચનાત્મક કાર્ય કરવાને વધી રહેલ છે. સદ્ગતના ચીધેલ માર્ગ ઉપર તેઓના સુપુત્રો ગયેલે જાસો તેને માર્ગદર્શન આપવાના ઉદ્દેશથી મૂ.જે. ઉપરાંત તેઓશ્રીનાં ધર્મપત્ની પણ વ્યાપારી ક્ષેત્રે સારી મારકેટની સારા પગારવાળી નોકરીને તિલાંજલી આપી એવી પ્રગતિ સાધી રહ્યાં છે. રાષ્ટ્રસેવામાં ઝંપલાવ્યું. સ્વ. શ્રી કાન્તિલાલભાઈને આત્માને પ્રભુ શાંતિ આપે ૧૯૩૨ ની મર્યાદિત લડત શરૂ થતાં પરદેશી માલના એ જ પ્રાર્થના. બહિષ્કારની પ્રવૃત્તિ શરૂ થતાં અને મૂળજી જેઠા મારકેટમાં પિકેટિંગ શરૂ કરવામાં આવતાં તેમાં જોડાયા અને આ જગતમાં લાખો જીવ જ જમે છે અને લાખો આગેવાની લીધી. એ અરસામાં ભૂલેશ્વર જિ૯લા કોંગ્રેસ જીવ કાળને કળિ બનીને નામશેષ થઈ જાય છે પણ કમિટિની મેનેજિંગ કમિટિમાં ચૂંટાયા. ત્યાર પછી સ્વદેશી જગત એની નોંધ નથી લેતું પરંતુ એમાં થોડા એવા પ્રચાર કમિટીના મંત્રી તરીકે, અને ભૂલેશ્વર જિલ્લા જી જન્મે છે કે જગત એમની કર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકાંગ્રેસ કમિટીના મંત્રી તરીકે બે વર્ષ રહ્યા. ૧૯૪ો અને કતા, ધાર્મિકતા અને ઘણાને મદદરૂપ થઈ પડવાના અમૂલ્ય સ્વભાવની નોંધ લઈને તેમને અભિનંદનથી ૧૯૪૨ ની લડતોમાં પણ સક્રિય ભાગ લીધે. દેશી વધાવે છે અને કેઈ અન્ય રીતે તેમના જીવનમાંથી રાજની લડત વખતે જૂનાગઢ પ્રજામંડળના પ્રમુખ તરીકે પ્રેરણા લે છે. પણ કામ કર્યું. આરઝી હકુમતની સ્થાપના કરવાનો ઠરાવ તેમના પ્રમુખ પણ નીચે કરવામાં આવેલ. આવા ગુણાનુરાગી શ્રી કાન્તિભાઈ પરીખ હતા. ઔદિચ્ય ગોહિલવાડી યુવક મંડળના પ્રમુખ, મુંબઈ સ્વ. શ્રી કાંતિલાલ ડી. બોટાદકર કાપડ બજાર નકરહિતવર્ધક મંડળના પ્રમુખ, મુંબઈ ગરીબી વચ્ચે સ્વર્ગસ્થ ભાઈશ્રી કાન્તિલાલનો જન્મ કાપડબજાર સર્વિસ લંટિયર કોરના સેક્રેટરી તેમ જ થયો હતો. બાળવયમાં જ કવિ પિતાને સ્વર્ગવાસ થયો. આદિચ્ય બ્રાહ્મણ બેડિંગના પ્રમુખ તરીકે તેમની સેવાઓ જાણીતી છે; ઉપરાંત સોરઠ વિકાસમંડળના ટ્રેઝરર તરીકે, વિધવા માતાએ જેમતેમ કરી અંગ્રેજી પાંચ છ ચોપડીઓ રામદેવપીર માનવ સેવા સમિતિના વાઈસ પ્રેસીડેન્ટ તરીકે સુધી શિક્ષણ અપાવ્યું. આર્થિક મૂંઝવણને લઈને તેમણે તેમની સેવા પડેલી છે. પુરુષાર્થ શરૂ કર્યો. પૂરી મેટ્રિક સુધીનીય કેળવણી વગર એમણે મુંબઈના રસ્તા ઉપર પદયાત્રા શરૂ કરી. અનેક કરછમાં અંજારમાં રણુજાનું મંદિર ઊભું કરવાના ધંધા અજમાવ્યા પણ નસીબે યારી ન આપી. પાંચેક તથા જ્ઞાતિમાં સામુદાયિક લોન વગેરેને પ્રબંધ કરાવવાના વર્ષ ભૂખ્યા પેટે ધંધા પાછળ તપ કર્યું ત્યારે એમને કામમાં અગ્રેસર રહ્યા છે. હેરપિન બનાવવાનું સૂઝયું. એમાં એમની ઝીણી યાંત્રિક રવ. શ્રી કાંતિલાલ સી. પરીખ દષ્ટિ કામે લાગી. ખૂબ ઝડપે એમણે વ્યાપાર વધાર્યો અને પાંચ છ વરસમાં પિનના ઉત્પાદનના એક સારા વેપારી સ્વ. શ્રી કાન્તિલાલભાઈએ ગુજરાતમાં તેમ જ બની શક્યા. એમનું તપ કર્યું અને પરસેવાએ પૈસે મુંબઈના વ્યાપાર વર્તુળમાં “મે. મહેતા પરીખ એન્ડ આપવા માંડયો. એ જ કાળમાં બોટાદ પ્રજા મંડળ કુ. પ્રા. લિ.” દ્વારા તીવ્ર બુદ્ધિશક્તિ, વ્યાપારી કુશળતા, અને વિશ્વભારતી સંસ્થા તરફથી એમના પિતા કવિ શ્રી પ્રમાણિકતાથી નીતિપૂર્વક - નિષ્ણાત તરીકે આગવી છાપ બોટાદકરની સ્મૃતિમાં કોલેજની વાત કરી. ભાઈશ્રી ઊભી કરી હતી. તેઓશ્રીએ વ્યાપારી ક્ષેત્રે પ્રતિભા સ્થાપી કાંતિલાલે પિતૃઋણ ફેડવાની તક સાધી લીધી. એ જ હતી તેવી જ રીતે જનકલ્યાણ દ્વારા યશ પણ પ્રાપ્ત વખતે રૂપિયા સવાલાખનું દાન જાહેર કર્યું. આજે બોટાદમાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy