________________
૧૦૬૦
વિશ્વની અસ્મિતા
વતની પણ ઘણાં વર્ષોથી મુંબઈ રહે છે. મુંબઈના દવા ભાગીદાર બનાવવાના વિચારે યાત્રા પ્રવાસે શરૂ રાખ્યો; બજારમાં રે મટેરિયસને ૧૯૫૦થી વ્યવસાય શરૂ કર્યો એટલું જ નહિ પણ વર્ષોવર્ષ તેને વિકાસ કરતા ગયા. જેમાં તેમણે સુંદર પ્રગતિ સાધી છે. ભારતના લગભગ સ્વ. કાંતિભાઈની આવી સદ્દભાવનાનાં ફળ સ્વરૂપે તેમને બધા જ પ્રાંતની યાત્રા કરી છે. વ્યવસાયની સાથે સમાજ- ગુજરાતી સમાજ માંથી અસંખ્ય યાત્રિકો મળી રહ્યા છે. સેવા ક્ષેત્રે પણ ઘણી સંસ્થાઓ સાથે પિતે સંકળાયેલા છે. આમાં ગુજરાતી અખબારેએ પણ તેમને સારો સહકાર મુંબઈ પ્રિન્સેસ સ્ટ્રીટમાં કેમિસ્ટ એન્ડ ડમિસ્ટ એસોસિયે આપે છે. શિનના વાઈસ પ્રેસિડે છે. લાયસ કલબ ઓફ બીચ કેન્ડી
આમ જયારે ભારત માં ટૂરિઝમ હજુ બામવિકસિત (મુંબઈ) ના જોઈન્ટ સેક્રેટરી છે. કેએ મેડિકલ રીલિફ
દશામાં છે અને દુનિયાભરના પ્રવાસીઓની સરખામણીમાં સોસાયટી ( મુંબઈ ઑફિસ)ના જોઈન્ટ સેક્રેટરી છે. ખંભાત
ભારતના પ્રવાસીઓનો માત્ર એક ટકા જેટલે હિસે છે મોઢ વણિક સમાજ(મુંબઈ)ના સેક્રેટરી છે અને ખંભાત
ત્યારે સ્વ. કાંતિભાઈએ આપેલ પિતાને ફાળો અમૂલ્ય મેઢ વણિક સમાજ, ખંભાતના ટ્રસ્ટી છે ઉપરાંત ખંભાતની
લેખાશે. કે.ઝેડ. વાઘેલા સ્કૂલને તથા કેખે મેડીકલ રિલીફ સેસાયટી જ સારું એવું દાન પણ આપેલ છે. સ્વભાવે ખૂબ જ આજીવન સેવામાં વિતાવનાર શ્રી કાંતિભાઈ ૮-૧૦- ૭૯ મળતાવડા સ્વભાવના છે.
ના રોજ સ્વર્ગવાસી થયા. સ્વ. શ્રી કાંતિભાઈ પટ્ટણી
શ્રી કાંતિલાલ ન્યાલચંદ કોઠારી ભારતમાં વિકાસશીલ પ્રવાસપ્રવૃત્તિ(ટૂરિઝમ)માં
ઝાલાવાડમાં અનેક સ્થળે ધર્મની પરબ માંડનાર શ્રી
કાંતિલાલભાઈનો જન્મ ઇ.સ. ૧૯૩૧માં ધ્રાંગધ્રા મુકામે પિતાને પ્રામાણિક ફાળો આપનાર સ્વ. કાંતિભાઈ પટ્ટણી ગુજરાતીઓમાં અગ્રગણ્ય છે. શ્રી ઘોઘારી જન સેવા
થયે હતો. માતુશ્રી સૂરજબેનના ધાર્મિક સંસ્કાર અને સમાજ તરફથી શ્રી શિખરજી યાત્રાની ૨પેશ્યલ ટ્રેનની ;
પિતાશ્રી ન્યાલચંદભાઈની પ્રેરણાથી કાંતિલાલ માઈમાં સફળતાથી પ્રેરાઈ તેઓએ પ્રવાસયાત્રાનો પ્રારંભ કર્યો..
તેજસ્વી કારકિદીનું ઘડતર થતું રહ્યું. માત્ર ૧૮ વર્ષની
નાની વયે તેમણે મે. ડી. ટી. શાહની કંપની” સ્થાપી રેલવેના એક કે બે રિઝવ કેચથી શરૂઆત કરી આજે
અને તેને બરાબર ચલાવી પિતાની શક્તિનો પરિચય લગભગ પચીશેક વાત્ર ગાડીઓ દ્વારા પ્રતિવર્ષ ૨૫૦૦
કરાવ્ય. ૩૬ વર્ષની વયે તેમણે “સેનિટરીવેર અને યાત્રિકોની સેવા કરે છે.
ટાઈટસ 'નો ધંધો શરૂ કર્યો. ધંધાની બહુવિધતા આ પાત્રાઓમાં ખાસ તો ૧૯૬૯માં આફ્રિકાથી છતાં સમગ્ર સંચાલન કુશળ રીતે કરી બાહોશ વ્યવસાયકાર આવેલ ૨૦૦ યાત્રિકોને પહેલા વર્ગની સ્પેશ્યલ ટેન દ્વારા બની શક્યા છે ૪૦ દિવસની ભારતયાત્રા, ૧૯૭૪માં કોલ્હાપુર શ્રોફ મરચંટ એસોસિયેશનને સફળતાપૂર્વકને યુરોપને એક
સ્વાશ્રયથી સ્વબળે આગળ આવેલા શ્રી કાંતિલાલ માસનો પ્રવાસ તથા ૧૯૭૭માં પ. પૂ. આચાર્ય ભગવંતશ્રી
ભાઈ સેવાદાનને પણ એટલું જ મહત્વ આપે છે. જન્મવિજયધર્મસૂરીશ્વરજીની પ્રેરણાથી એક હજાર યાત્રિકોના
ભૂમિની ચોગ્ય સેવા સાથે, શ્રી સુરેન્દ્રનગર તબીબી રાહતએક હજા૨ કિલોમીટરના મુંબઈથી પાલીતાણા (સિદ્ધગિરિ)
મંડળને રૂા. એક લાખ, બોટાદ કોલેજને, વઢવાણ સાવ સુધીના પગપાળા પ્રવાસનું સફળ આયોજન ધ્યાનાકર્ષક
જનિક હોસ્પિટલને રૂા. ૩૭૫૦૦/-, સુરેન્દ્રનગર સસ્તા
અનાજની દુકાનને આ ઉપરાંત સ્કોલરશિપ, ગુપ્તદાન ગણાય.
વગેરે તે અગણિત છે. તેમના પ્રત્યેક કાર્યમાં શ્રીમતી ધંધાની શરૂઆતમાં યાત્રિકોની નિષ્ઠાપૂર્વક સેવા ભાનુમતીબહેનને સારો સાથ મળતા હતા. પરંતુ કરનાર તેમના એકના એક પુત્રી વનલતાબહેનના ટ્રેન ૧૯૭૮ના જાનમાં તેમનાં ધર્મપત્નીને સ્વર્ગવાસ થયા. અકસ્માતમાં થયેલ કરુણ સ્વર્ગવાસના દુઃખના મનોમંથન- સામાજિક, રાજકીય, ધંધાકીય દરેક કાર્યોમાં સફળતા માંથી પુત્રીની સેવાભાવનાને સદા જીવંત રાખવા યાત્રિકો પામેલા શ્રી કાંતિલાલભાઈ ધર્મ પત્નીના અવસાનથી આધ્યાની સેવા કરવાનો સંકલ્પ કર્યો અને પુત્રીને પુણ્યની ત્મિક કાર્યો તરફ દયાન કેન્દ્રિત કર્યું. પ્રાપ્ત કરી એટલી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org