________________
સંદર્ભ ગ્રંથ ભાગ-૨
૧૦૫૯
પણું આદશ ઘરગથ્થુ ગૃહિણી છે. સ્વભાવ અને પ્રકૃતિથી વર્ષો સુધી અગ્રેસર રહ્યા. ગોડીજી જૈન દેરાસરમાં મુખ્ય ભારે સરળ, સહનશી અને ધર્મનિષ્ઠ છે.
આગેવાન હતા. શરાફ મહાજન સંસ્થાના વર્ષો સુધી પરિવારમાં બે પુત્રો અને ત્રણ પુત્રો છે.
ઓનરરી સેક્રેટરી રહ્યા. મિતભાષી સ્વભાવ અને સાદું
જીવન એ એમનાં ખાસ લક્ષણે હતાં. તેમને આ મૂધઉદારચરિત સેવાભાવી અને સૌજન્યશીલ કાંતિભાઈ
વાન વારસો તેમના સુપુત્રોએ જાળવી રાખે છે. શ્રી આપણું ગૌરવ છે.
બિપીનભાઈ દાદરમાં શ્રી જન જ્ઞાનમંદિરમાં ૨૦૧૯ થી સ્વ. શ્રી કાંતિલાલ મગનલાલ ઝવેરી ટ્રસ્ટી છે. છેલ્લાં ત્રીશ વર્ષથી શરાફ મહાજન કમિટિમાં
મેમ્બર છે. દશ વર્ષ સુધી ઓનરરી સેક્રેટરી તરીકે અને કુટુંબ પરિવારમાં મંગલધર્મની ભાવનાનો અમલ અમક સર્ચ સુધી વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ બજાવ્યુંકરાવ્યું હોય, અને દેવગુરુઓની સેવા શુશ્રુષા માં જીવન કુટુંબ સાથે કેટલાંક જૈન તીર્થોની યાત્રા પણ કરી છે. સમર્પિત કર્યું હોય તેવા માણસનું મૂલ્ય હંમેશાં અમર દાદરમાં ગુરુદેવશ્રી લક્ષમણુસૂરિ મહારાજની દેરી બનવરહ્યું છે. આવા કર્મઠ શ્રેષ્ઠીવર્યોમાં શ્રી કાંતિભાઈ ઝવેરીને રાવી છે. આ કટબના શ્રી બીપિનભાઈ પણ સીધા સાદા યાદ કરવા જ રહ્યા, મૂળ ભમદાવાઢ તરફનું માં કુટુંબ અને તેનું સૌજન્ય પણ પ્રશંસા માગી લે તેવું છે. આ કુટુંબના અગ્રણી (દાદાશ્રી) મગનલાલ કપુરચંદ ઝવેરી વર્ષો પહેલાં પેશ્વાના એ જમાનામાં રાજયના માન્ય
શ્રી કાંતિલાલ પી. શાહ ઝવેરી ગણાતા. તેમને જાજરમાન વ્યક્તિત્વને લઈને ઇન્ટર આસ સુધી અભ્યાસ; પણ પોતાની તીવ્ર રાજ્યમાં અને મહાજન સંસ્થા માં તેમનો માનમરતબ બુદ્ધિમતાને કારણે ધંધામાં અને જાહેર જીવનમાં યશસ્વી ઘણો હતો. ધર્મ ભાવનાથી રંગાયેલું આ કુટુંબ હતું. સિદ્ધિઓ હાંસલ કરી છે. ૧૯૨૭માં મુંબઈ ખાતે શિપિંગ પૂર્વના પુણ્યગે એ જમાનામાં બંધાવાયેલું (ઘર
એજર્સ તરીકે જીવનની કારકિર્દીની શરૂઆત કરી. દેરાસર તરીકે ગણાતું') ગોડીજી પાર્શ્વનાથનું જન દેરાસર ૧૯૩૮માં જામનગર ખાતે આ જ ધંધો શરૂ કર્યો હૈયા એ આ કુટુંબની ઉત્કૃષ્ટ ધર્મ ભાવના નું પ્રતીક ગણીએ ઉકલત અને કુશળતાથી વધીને વિકાસ થયે અને એ તો અતિશયોક્તિ ન હ જ ગણાય. જીવ્યા ત્યાં સુધી લાઈનમાં સારી ખ્યાતિ મેળવી. તેમણે આ ઘરદેરાસરના ટ્રસ્ટી તરીકે રહીને ઘણી જ જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગર બા કાનજી ઉમદા સેવા બજાવી હતી અને યશકીતિને પામ્યા હતા. - બારી અને જામનગર પી. એન્ડ ટી. વર્ક સ યુનિયનના કાળક્રમે પછી તો આ સંસ્કાર સપનું કુટુંબ વ્યવસાય પ્રમુખ તરીકે એમની સેવા ઓ જાણીતી છે. ન્યુ દિલ્હી અર્થે મુંબઈ આવીને વસ્યું. શ્રી મગનભાઈના સુપુત્ર શ્રી સેન્ટલ એક્ષપર્ટ પ્રમોશન એડવાઈઝરી કાઉન્સીલ, લાઈફ કાંતિભાઈએ મુંબઈમાં ઘરદેરા સર ઊભું કરાવ્યું, અને ઈસ્ય. કોર્પોરેશનના વેસ્ટર્ન ઝેનના, ઝોનલ એડવાઈઝરી ધર્મભાવનાની મંગલ તને કાયમ માટે જલતી રાખી. બોડ. હાલાર વિકાસ તથા કેળવણી બાર્ડ અને રાજ કૈટ શ્રી કાંતિભાઈની એકાદ વર્ષની ઉંમર હશે ત્યાં જ દાદા વિભાગના આર. ટી. એ. ના સભ્ય તરીકે રહીને સારી કામ શ્રી મગનભાઈ સ્વર્ગે સિધાવ્યા અને સુમધુર સુવાસ મૂકતા ગીરી બજાવી છે. સૌરાષ્ટ્ર મેલ ઈન્ડસ્ટ્રીઝ કો-ઓપરેટિવ ગયા. એમના સુપુત્ર શ્રી કાંતિભાઈને ગળથુથીમાંથી જ બેક. અલિયાબાડા વિદ્યામંડળ વગેરેના ચેરમેન પદે નિષ્ઠા થી સંસ્કારે મળેલા. મેટ્રિક સુધીનો અભ્યાસ કરી પોતાની
કામ કર્યું. ૧૯૫૭માં મુંબઈ વિધાનસભામાં સભ્ય તરીકે હૈયાઉકલત અને સ્વયંબળે જ માત્ર બાવીસ વર્ષની ઉંમરે
ચૂંટાયા હતા. હાલમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરે. કાંતિલાલ મગનલાલ ઝવેરી નામના શરાફી પેઢીની સ્થાપના
શનના ચેરમેન તરીકે ઘણી જ ઉમદા સેવા બજાવી, તેઓ કરી અને ઉત્તરોત્તર પછી તો આ પેઢીએ પ્રગતિ સાધી.
જામનગરનું, સૌરાષ્ટ્રનું અને ગુજરાતનું ગૌરવ છે. છત્રીસ વર્ષે કાંતિભાઈને સ્વર્ગવાસ થયો.
શ્રી કાંતિલાલ અંબાલાલ સાડીવાલા સ્વ. શ્રી કાંતિભાઈના બે પુત્ર શ્રી બિપીનભાઈ તથા શ્રી સતીશભાઈ. આ બંને ઉપરોક્ત પેઢીનું સફળ સંચાલન મહારાષ્ટ્ર સરકારે ૧૯૮૯માં જેમને S.E.M.ની પદવી કરી રહ્યાં છે. મુંબઈની આત્માનંદ જનસભાના તેઓ આપી બહુમાન કર્યું છે તે શ્રી કાંતિભાઈ મૂળ ખંભાતના
૧૧.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org