________________
વિશ્વની અસ્મિતા
એ કવિકેજ ત્રણ વર્ષથી ચાલે છે. એણે ભવ્ય અને વેપારી મંડળ દ્વારા ઘણી સેવા કરી. સને ૧૯૬૩કલાત્મક મકાને કર્યા છે અને ગુજરાતના શિક્ષણક્ષેત્રે ૬૪ માં રોટરી કલબના પ્રમુખ બન્યા, સરકારે તેમની અવનવી ભાત પાડી છે.
સેવાઓની કદર રૂપે જે. પી. ને ઈલ્કાબ આપે.
શહેરની અનેકવિધ સંસ્થાઓ, મહાજનના દવાખાનાના ભાઈ કાન્તિલાલ વભાવે સરળ અને દુઃખીઓ તથા
હાલ ટ્રસ્ટી છે. બનાસકાંઠા જિલલા હરિજન સેવક સંઘના ગરીબો પ્રત્યે પરગજુ હતા.
પ્રમુખ છે. શ્રી અરવિંદ્ર સેન્ટર પાલનપુરના પ્રમુખ છે. શ્રી કાંતિલાલ સી. મહેતા
થિયેસેફિક એસાયટી, પાલનપુરના પ્રમુખ છે. આમ તેઓ અનેકવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. બનાસકાંઠા આર્ટસ એન્ડ સાયન્સ કે લેજના પ્રમુખ તરીકે સેવા બજાવે છે. તા. ૧૪-૧૨-૧૯૭૪ ના રોજ તેઓશ્રીની ષષ્ઠીપૂર્તિ બનાસકાંઠા જિ લાની ઘણી બધી સંસ્થાઓએ મળીને ઊજવેલી છે, પાલનપુરમાં ઘણી જ સંસ્થાઓમાં તે દાન આપેલ છે. તેમના પિતાજીનાં મરણ માં પાલનપુર મ્યુનિસિપાલિટીને એક બગીચા બનાવી આપેલ છે. બનાસકાંઠા જિલ્લામાં તેઓશ્રી માઈના હુલામણું નામથી ઓળખાય છે. બનાસકાંઠા જિલ્લાનું તેઓ ગૌરવ છે.
શ્રી કિરણકુમાર વસંતરાય શેઠ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભૂત પ્રગતિ સાધી રહેલ પશ્ચિમી દેશોમાં પણ આપણા ભારતીય યુવકે અભ્યાસકીય સિદ્ધિઓમાં તેમ જ એ પછીની વ્યાવસાયિક કામગીરીમાં ભાત પાડે તે ઢબે ચમકી નીકળે છે. અને સીધી કે આડકતરી રીતે માતૃભૂમિને રાબરૂ અપાવે છે, તેવા સમાચાર જ્યારે જ્યારે મળે છે ત્યારે આપણે ગૌરવ અને પ્રસન્નતા અનુભવીએ છીએ. સાથોસાથ આપણી
અહી ની યુવાન પેઢી પિતાનામાં રહેલી શક્તિઓ તરફ તા. ૧૩–૫–૧૯૪૮ ના રોજ પાલનપુરમાં શાંતિધામનું ઉદ. અભિમુખ બની એક જાતની નવી તાજગી અને આમ ઘાટન એ વખતના રાજ્યપાલશ્રી કે. કે. વિશ્વનાથન દીપ પ્રગટાવીને વિશ્વાસની લાગણી માણે છે. કરી રહ્યા છે. બાજુમાં જ બનાસકાંઠા જિલ્લાના અનેક સંસ્થાઓ મહવા( જિ. ભાવનગર ના નગરશેઠ શ્રી સ્વ. સાથે સંકળાયેલા શ્રી કાન્તિભાઈ સી. મહેતા (ભાઈ)ઉભેલા નજરે
હરિલાલભાઈ મનદાસભાઈ(શેઠ બાપા )ના પૌત્ર શ્રી પડે છે.
કિરણકુમાર વસંતરાય શેઠ તદ્દન નાની વમાં યુ. એસ. પાલનપુર મહાજન સંસ્થાઓમાં અગ્રણ્ય સ્થાન ભાગ- એ. માં વોશિંગ્ટન રાજ્યના સિએટલ શહેર કે જવ જગ વનાર શ્રી કાંતિભાઈ મહેતા મેટ્રિક સુધીનો અભ્યાસ કરી પ્રસિદ્ધ ન્યૂ ૭૪૭ ઇ મ વિમા ને બનાવનારી દુનિયાની તેમના પિતાજી ચીમનભાઈ મહેતાની સાથે કાપડની સૌથી મટી કંપની કામ કરે છે ત્યાં ઇન્ડસ્ટ્રી બલ એનિજ લાઈનમાં જોડાયા. તેમને પિતા પણ સામાજિક પ્રવૃત્તિ. નિયર તરીકે થોડા સમયથી જોડાયા છે. આ કંપનીમાં એમાં મોખરે હતા. પૂજય પરીક્ષિત મજમુદારની સાથે એક લાખ માણસ કામ કરે છે, જેમાં વિશિષ્ટ લાયકાતે બનાસકાંઠા જિલ્લામાં પાયાનું કામ કરતા હતા. શહેરના ધરાવનાર સંખ્યાબંધ નિષ્ણાતોને સમાવેશ થાય છે. વેપારી મંડળમાં નાનપણથી તેમનું વજન પડતું. સમય ભાઈ કિરણે તદ્દન ટૂંક સમયમાં પોતાની કાર્યદક્ષતા, જતાં જિ૯લા વેપારી મંડળના ઉપપ્રમુખ પણ થયા અને સંનિષ્ઠા, મૌલિકતા અને ઊંડી સૂઝ-સમજની પ્રતિભા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org