________________
૧૦૫૦
શ્રી અનુભાઈ ચીમનલાલ શાહ
અમદાવાદના આ શ્રેષ્ઠીવર્ય' નાનપણુથી જ ધંધામાં પ્રવેશ કર્યો. આજ ત્રેસઠ વર્ષની ઉમરે અનેક સંસ્થા આના પ્રેરણાદાતા બનીને સેવા આપી રહ્યા છે.
રાષ્ટ્રીય ગ્માંદેશન પૂરોશમાં ચાલતુ હતું ત્યારે ૧૯૪૨ થી શેઠ શ્રી અનુભાઈએ ‘ અનુભાઈ ચીમનલાલ એન્ડ બ્રધર્સ'ના નામથી કામકાજ શરૂ કર્યું. ધંધાર્થે થાઈ લેન્ડ હાંગકાંગ, ઈન્ડાનેશિયા, સિલેાન, જાપાન વગેરે દેશાની સફર કરી વિશાળ અનુભવ મેળવ્યા. આજે તેએ અમદાવાદની આગેવાન ગણાતી મિલાની સેલિ`ગ એજન્સી ધરાવે છે. સિકન્દ્રાબાદ, નાગપુર, મદ્રાસ વગેરે સ્થળે ધંધાના કામની સારી એવી જયટ છે. પાંચકૂવા કાપડ મહાજનના પ્રમુખ તરીકે, સિદ્ધચક્ર આરાધક સમાજના પ્રમુખ તરીકે, પાનસર જૈન ભેાજનશાળામાં ઉપપ્રમુખ તરીકે, વમાન જૈન આગમ મંદિરના ટ્રસ્ટી તરીકે, મધ્યપ્રદેશ માં આવેલા ભાપાવર જૈન તીર્થંના જૈન મંદિરના ટ્રસ્ટી તરીકે, શ્રી સેરીસા જૈન ભેાજનશાળાના ટ્રસ્ટી તરીકે, અમદાવાદ લક્ષ્મીકા, એ. એકના ડાયરેક્ટર તરીકે, શખેશ્વર જૈન આગમ મંદિર સસ્થાના પ્રમુખ તરીકે, સસી સી.એમ. હાઈસ્કૂલના ચેરમેન તરીકે, રૂસ્તમ મિલ્સના ડાયરેકટર તરીકે, ફેડરેશન એક્ એટલ ઇન્ડિયા કલેાથ મરચન્ટ્સ એસ. મુંબઈના પ્રેસીડેન્ટ તરીકે, ટ્રાફિક એડવાઈઝરી ખેડની કમિટીના સભ્ય તરીકે, રેલવે કન્સસ્ટેટિવ કમિટીના સભ્ય તરીકે, ગુજરાત ચેમ્બર ઓફ કામસ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજિંગ કમિટીમાં સભ્ય તરીકે તથા ૧૯૫૪માં સેક્રેટરી તરીકેની તેમની સેવા જાણીતી છે. સી. એમ. હાઈસ્કૂલ, પાલીતાણા – નમસ્કાર મહામંત્ર મંદિર વગેરે તેમની દેણુગીને આભારી છે.
સ્વ. શ્રી અમૃતલાલભાઈ છેટાલાલ શાહ
Jain Education Intemational
વિશ્વની અસ્મિતા
ભાવનગરમાં શાહ સ્ટીલ કૈર્પોરેશન ( શાસ્ટીકા ) નામથી ચાલતી જાણીતી પેઢી જેના મુખ્ય પાયેાનિયર તરીકે શ્રી અમૃતલાલભાઈ શાહની દીર્ઘદૃષ્ટિ અને પુરુષા ધરખાયેલા છે. છેક નાના પાયાથી શરૂ કરેલું આ કારખાનુ' આજે વટવૃક્ષ બન્યું છે. સ્ટીલ કૃતિ ચરની અનેક ઉત્તમ જાતા બનાવતી આ પેઢીને સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ખ્યાતનામ બનાવવામાં શ્રી અમૃતલાલભાઈએ જીવનના જેલ્લા શ્વાસ સુધી અવિરત મહેનત કરી છે.
જન્મ તા. ૩-૭-૧૯૫૭
દેહવિલય-તા. ૨૭-૧-૧૯૭૫
આ પેઢીના વિકાસમાં તેમના સુપુત્રો શ્રી રમેશચંદ્ર અમૃતલાલ શાહ અને શ્રી સુરેશચ'દ્ર અમૃતલાલ શાહનું પ્રશ્નાન પણ એટલુ' જ મહત્ત્વનું રહ્યું, જે બંને આ પેઢીના ભાગીદારી તરીકે સેવા આપી રહ્યા છે. પિતાશ્રી અમૃતલાલભાઈના પ્રેત્સાહક સહકાર અને પ્રેરણાથી ભાઈ આએ આ પેઢીના ઉત્પાદક કામમાં ખંત અને ઉત્સાહથી કામ કર્યું.
મૂળ બેટાન્નનુ` ‘બારભાયા' કુટુંબ વર્ષોથી ભાવનગર અનેક તાણાવાણામાંથી પસાર થયાં છતાં ધીરજપૂર્વક કામ આવીને વસ્યું. આવરણા અને મુશ્કેલીઓ પણ ઘણી આવી. ચાલુ રાખ્યું. પેાતાના અનુભવ અને અન્ય અખતરાઓ દ્વારા નવી નવી ડિઝાઈનામાં નવા જ પ્રકારની આઇટમા બનાવી
આપે છે, માસિક રૂા. દોઢેક લાખનું ઉત્પાદન ધરાવે છે.
સ્વર્ગસ્થ શ્રી અમૃતલાલભાઈનુ પુત્રોને માદન. પણ આ પેઢીના વિકારમાં શ્રી સુરેશભાઈની શક્તિએ જાદુ કયું” – ખંત – ધગશ – મિલનસાર સ્વભાવ, નિયમિતપણે ઝીણામાં ઝીણી નાંધ અને કાર્યના અમલ તેમની ફૂલ
નગર શહેરે છેલ્લા બે દાયકામાં ઘણી માટી પ્રગતિ સાધી છે. ઉપરાંત સાહસિક ઉદ્યોગપતિઓ અને શ્રેષ્ઠીવર્યા માટે પશુ આ શહેરની ગૌરવશાળી અસ્મિતામાં વધારા થયા છે,
ઔદ્યોગિક ક્ષેત્રે નવા નવા સ ́શેાધનની દિશામાં ભાવ-શ્રુતિનાં કારણા છે. શ્રી સુરેશભાઈને સંગીતના જખરા શેખ હતા. – તેમની વાચાળતાને કારણે બહારથી ઘણા એર મળતા. કેશાદની ટી.બી. હોસ્પિટલનું કુનિ'ચર આ કંપની એ જ પૂરુ′′ પાડ્યુ’–પ્લાસ્ટિક કાપડના ધ’ધાનેા પણ એવા જ
ગુજરાત અને અન્ય પ્રાંતમાં સરકારી અને બિન સરકારી પાટી એમાં આ પેઢી માલ પૂરા પાડે છે. નાની જગ્યામાં ઘણા જ સમાવેશ થાય તેવુ', જનતાને સસ્તુ ફર્નિચર બનાવી આપવાની આ પેઢીની સુંદર ચેાજનાએ આકાર લઈ રહી છે, ભવિષ્યમાં એકાટ કરવાની પણ ગણતરી છે. શ્રી રમેશભાઈ અને શ્રી સુરેશભાઇએ પિતાસ્ત્રીની ઇચ્છાપૂર્વક પેઢીને આગળ લાવવામાં હમેશાં મથામણ કરી, પરિણામે ભારતનાં મેટાં નવ રાજ્યામાં તેમનું સ્ટીલ ફર્નિચર પહેાંચે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org