SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1086
Loading...
Download File
Download File
Page Text
________________ આપણા શ્રેષ્ઠીવર્યો આપણું સમાજ જીવનમાં - જનજીવનના જાહેરક્ષેત્રે, ઔદ્યોગિક અને વ્યાપારી ક્ષેત્રે, ધર્મ અને અધ્યાત્મિક ક્ષેત્રે અને રચનાત્મક સમાજસેવાને ક્ષેત્રે જે વ્યક્તિએ પોતપોતાના મર્યાદિત ક્ષેત્રોમાં માન-સન્માન પામ્યા છે, સાહસિકે જેઓએ શૂન્યમાંથી સર્જન કરી સંશોધનની દિશામાં આગવું પ્રદાન નોંધાવ્યું છે, જાતમહેનત કરી સ્વબળે આગળ વધીને જેઓએ બે પૈસા કમાઈને દાનધર્મના ક્ષેત્રે વાપર્યા છે, કેટલાંક એવાં પણ પાને અન્ને પરિચય થશે જે અગરબત્તીની માફક જીવન જીવી ગયાં અને અનેકને સુમધુર સુગંધ આપતા ગયાં. આપણું ઘર-આંગણાને એ ઘરદીવડાઓ આપણી પ્રવર્તમાન જે તે સંસ્થાઓના સુત્રધાર કે મોભી બનીને પણ જેઓ સમાજને દોરવણી આપી રહ્યા છે તે સૌને અત્રે આપેલો ટ્રકે પરિચય રેફરન્સની રીતે સંબંધકર્તાઓને ક્યારેક પણ ઉપયોગી બની રહેશે એટલું જ નહીં પણ આવા પરિચયમાંથી ભાવી પેઢીના ગુણગ્રાહી બનવા મથતા યુવાનને એક પ્રેરણા પણ મળી રહેતી હોય છે. આ પરિચય, જીવનચરિત્ર નથી; માત્ર માહિતી રૂપે જ પ્રગટ થાય છે. આ પરિચય કઈ વિશ્વવ્યાપી કક્ષાની વ્યક્તિઓના નથી બ૯૯ ઘરઆંગણુના આપણું શ્રેષ્ઠીવર્યો જેનું આપણું ગૌરવશાળી મૂલ્યોને ટકાવી રાખવામાં ઠીક અંશે પ્રદાન રહ્યું છે. અત્રે આ પરિચય વિભાગમાં માનવીના સારાં – ઊજળાં પાસાંઓને જ નીરખવા પ્રયાસ કર્યો છે. -સંપાદક શ્રી અમૃતલાલ કાળીદાસ દેશી કાબૂ મેળવીને જામનગરની કોલેજમાંથી ગ્રેજયુએટ થયા. પિતાનું અવસાન થતાં કુટુંબની જવાબદારી પિતાને શિરે ૮૩ વર્ષની યશસ્વી જિંદગી જીવી જનાર શ્રી અમૃત- આવી. મુંબઈ આવ્યા અને એક પેઢીમાં નોકરી મેળવી. ભાઈ દોશી સૌરાષ્ટ્રમાં જામનગર પાસેના એક નાન –તેમની વ્યાપારી દીર્ઘદ્રષ્ટિ અને કુશળતાને પરિણામે કડા ગામડામાં ૧૮૯૪ ની સાલમાં જગ્યા અને જીવનભર ઝડપી પ્રગતિનાં પાન ચઢતા રહ્યા અને સ્વતંત્ર રીતે જનસમાજમાં સુમધુર સુવાસ પ્રસરાવી ૭ મી જાન્યુ. ૧૯૭૭ વ્યાપારનાં શ્રીગણેશ કર્યા. તેમણે ધંધાકીય હેતુસર ના રોજ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. ધંધાકીય અને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, હેલેન્ડ, બેલિજ અમ, સ્વિત્ઝરલેન્ડ અને ઔદ્યોગિક ક્ષેત્રે જીવનકાળ દરમ્યાન અસાધારણ સિદ્ધિઓ જર્મનીની મુલાકાત લીધી. ૧૯૪૧ માં ધંધાને જ હાંસલ કરી પરંતુ તે કરતાંયે જન શાસનની સેવામાં, હળ કરવા શ્રી. જી. એચ. દોશીને પણ ધંધામાં જ્ઞાથે જનકલ્યાણની વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓમાં અને પરોપ- લીધા. ૧૯૪૨માં પિતાની સ્મૃતિમાં જૈન મંદિર બંધાવ્યું. કારી કામ કરવામાં જ વિશેષ સમય ગાળ્યો. શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી અને નેમીનાથજી મંદિરના અમૃતલાલભાઈ એમના ત્રણ પુત્રો શ્રી રસિકલાલ, શ્રી ઘણા વર્ષો સુધી તૂટી રહ્યા. તેઓ સારા વકતા હતા. ચંદ્રકાંત, શ્રી અરુણુકમાર અને પુત્રી નાબેન દ્વારા તેમને સાંભળવા એ એક લહા ગણતે. દીન દુઃખિયાં આજે પણ જીવંત ગણી શકાય. તેમનું આ નિકટનું અને જરૂરિયાતવાળાને હંમેશાં કાંઈ ને કાંઈ આપીને કુટુંબ, ઉપરાંત ૨૫૦૦ કામદારોનું વિશાળ કુટુંબ જેઓ સંતોષ મેળવતા. તેઓ ખરેખર ભારતીય પ્રણાલિકાઓના એમના ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલા છે. એક સાચા પ્રતિનિધિ હતા, જીવનમાં તેમણે “બીજા સાથે જીવો અને બીજા માટે જીવો” એ આદર્શ અપના દાન-ધર્મને વિશિષ્ટ વારસે પિતા કાળીદાસ વીરજી હતો. ભારતીય સમાજ આવા ગૌરવશાળી ૨ને માટે દેશી તરફથી મળેલ છે. ઇંગ્લિશ અને સંસ્કૃત ઉપર ધન્યતા અનુભવે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy