________________
ર
નથી. કરાચાર્યને જણાવ્યુ કે, હું વૈષ ) ગમે તે હિંથી સિદ્ધ થવાય – જૈન, હિંદુ, વૈષ્ણવ, મુસલમાન, કાર, ભિક્ષાથી ઢા ! આત્માને કોઈ જાતુતું નથી. આમાં કેવા હોય તે તો આધ્યાત્મનાનીઆ જ જાણી શકે જેથી મારી માં જૈન ધર્મથી શિત થવા માગે છે. આવું આ તચિંતકનું જ્ઞાન જાણી શંકરાચાર્યું. અવાક થઈ ગયા. ઘેાડા સમય પછી શકરાચાર્ય કાશી પધારી ગયા ત્યાર પછી પતિ ખેંચરદાસ સવત ૧૯૫૩માં મહેસાણુાન પાઠશાળામાં વધુ અભ્યાસમાં તત્ત્વ અને દ્રવ્યના માર્ગો, જીવઅજીવ, પુણ્ય-પાપ, આાસર – સવર - નિશ -બંધન ધર્માસ્તિકાય – અધમ સ્તિકાય, ાકાચાસ્તિકાય, પુદ્દગલાસ્તિકાય – વ-કાળ – દૈવળજ્ઞાનના અભ્યા સાથે પહોંચી ગયા. નવ નવ બાલ્પ'ના અભ્યાસ શરૂ કર્યો. દિવ્યજ્ઞાનથી આ બધું શીખવામાં તેમને વાર ન લાગી. ફક્ત એક જ વખતના કઠસ્થમાં આ જ તેમને પ્રાપ્ત થવા લાગ્યું. આથી ભઠ્ઠાવનાર સાધુને ખામ થયું કે આ કોઈ ભાવિ ઉત્તમ જીવ છે, જેથી એક દિવસે સાધુએ પૂછ્યું કે ખેચરદાસ, હવે સાધુતા પ્રાપ્ત કરવામાં વિલ્લભ શા માટે કરે છે ? 'બેયરદાસે જવાબ આપ્યો હું મારાં માતાપિતાની આજ્ઞા એવી છે કે અમે જ્ગીએ ત્યાં સુધી અમારી તારે સભાળ રાખવી. જ્યારે મારી નિયમ છે ૐ દીક્ષા લીધા બાદ સસારના બધા સબધામાંથી મારે યુક્ત થયું.
6
'
મહેસાણાથી તેઓ અમદાવાદ દ્રારાજશ્રી વીસાગર તથા સુખસાગર પાસે ગયા હતા ત્યાં તેમની સેવા ઉઠાવી રહ્યા હતા. જ્ઞાન મેળવી રહ્યા હતા. ત્યાર બાદ સંવત ૧૯૫૩માં શ્રી રવિસાગરજી તથા શ્રી સુખસાગરજી મહેસાણા વિહાર કરો ગયેલા તેમની સાથે બેચરદાસ મહેસાણા . તે જ સાલમાં જે મહિનામાં શ્રી ત્રિસાગરજી મહારાજની તબિયત લથડી, મરણુ પથારીએ પડયા. આ વખતે હેચરદાસે તેમની ^ જ સેવાભક્તિ કરી જેથી મદ્યારાજગી સાથે આત્મીય ગાઢ સંબંધ બંધાયા. શ્રી રવિસાગરજી મહારાજના અંતિમ સમયે બેચરદાસ તેમની શ્રધ્ધા કરતા બેઠા હતા તે વખતે મહારાજે પૂછ્યું કે બહેચર, તારી કઈ ઈચ્છા છે? ઇચ્છા હોય તે મારી છે.' બેચરદારો વધુ "ગુરુદેવ, આપની કૃપા જ બસ છે.' ગુરુને આ માગણીથી મ્યાન થયા. “ બહેચર, તું આત્મસાધક જીવ છે. તે તું આત્માને પાશ, તારુ કલ્યાણ થાશે.' તે જ દિને સંવત ૧૯૫૬ ના જે વક્રિ ૧૧ના દિને વારે ગુરુદેવશ્રી વિસાગરજી મહારાજ કાળધર્મ પામ્યા. રવિ અસ્ત થયેા. બેચરદાસના મુખારવિદ ઉપર ા કર શાક શ્વાઈ ગયો પતુ બીજી જ પળ વિચાર કરી લીધો: મારે ગુરુ આપની બુકેતુ પૂરી થઈ મારે શું કરથાનું બા છે, તે વિચારમાં ગરકાવ થઈ ય. પ્રભુશ્રી માવીર અને શિષ્ય ગૌતમ સ્વામીની દયા પ્રાપ્ત થઈ. પાન પાતાના કન્યૂમાં લાગી ગયા. વિક્રમ સંવત ૧૯૫૬માં તેઓ અમદાવાદ ઇન્દ જ્ઞાની સાધુઓ પાસે જ્ઞાનામૃત પી રહ્યા હતા. તે સાલમાં દુકાળ પાર્થી જેને છપ્પનિયા દુકાળ કહે છે, વિશ્વપુરમાં બાસા માસમાં
Jain Education International
વિશ્વની અમિતા
ચાર દિવસના વર્ગ માતાપિતા ગુજરી ગયાં તે સમાચાર જાણી વિજાપુર જઈ તદ્દન સાદાઈથી શાંતપણે બધી ક્રિયા પતાવી. ત્યાંથી તેઓ પાલનપુર પૂજ્જૂ શ્રી સુખસાગરજી પાસે પહોંચી ગયા અને દીક્ષા લેવાની માગણી કરી.
સંવત ૧૯૫૦ ના માગસર સુદિ ના દિવસે વેચરદાસ ૨૭ વરસની ભરયુવાનવયે શ્રી સુખસાગરના શિષ્ય તરીકે પાલણપુરમાં દીક્ષા લીધી. મહારાજે તેમનુ દીક્ષાથી નામ મુનિરાજ શ્રી બુદ્ધિસાગરજી નહેર કર્યું. ત્યાર પછી ચાવીસ વર્ષં સુધી સંવત ૧૯૮૧ સુધીની સયમયાત્રામાં તેઓ આચાર્યપત્રી સુધી પહોંચ્યા. એક એકથી વધુ ઉન્નત પ્રગતિશિખરી અદ્વિતીયપણે સર કર્યા. ચંદનની સુવાસ ફેલાય તેમ સવાસ પુરારી ગયા. તેમાં નમાં કમ માગાળા દ ને ભોગવવી પડે છે તે રીતે તેઓશ્રી એક સાલ માણુમા હતો ત્યાં ગામમાં સારી રીતે ધર્મ ઉપદેશ આપતા હતા. સૌ કાઈ વાંદવા સેવાર્થ” મહારાજ પાસે આવતુ હતુ. ઉંબા તેના વિજારમાં તથા સ્થિરતામાં કાઈ સ્ત્રીને વ્યાખ્યાન કૅ સામૈયા સિવાય એકલપણે પાતાની પાસે ાવવા ન દૈતા. મનાઈ હતી. એક વખત એક વિકા પેાતાના નાકરને સાથે લઈ ગઈ, આજીજી કરી કહેવા લાગી : ‘ મહારાજશ્રા, મારી જિજ્ઞાસા છે કે આાપ મારા મનને પિંચાણું.' મહારાજજી લાલપીળા થઈ ગયા. તેના હાવભાવ કળી ગયા હતા, જેથી તેના ઉપર તિરસ્કારના પ્રહારા વર્ણવવા લાગ્યા. ( આ સ્ત્રી પદ્મિની જેવી રૂપવાન હતી, વાસનાની જ્વાળા ઝાવવા આવી હતી.. ) ગ્યાથી ઠાઠમાવાળા આ મેળાકાર ખાઈ જાડાઈ ગઈ અને મહારાજબી ઉપર આળ નાખી અવળા પ્રચાર કરવા લાગી ને સ્રીયરિત્ર આધ્યું. ગામના કેટલાક સમજી નારિકાએ ધીગાણું કર્યું, મહારાજશ્રીની નિંદા કરી. ખેામ ખેલવા લાગ્યા. માત્રની ક્તિ અપાર હતી. પણ તેના ઉપયાગ તેમણે કર્યા નહીં. અપાર ક્રોધ થઈ આવ્યા હતા. કાંઇક પેાતાનાથી સંખ્યાબંધ માસ ઉપર અન્યાય ને મગમ ન થાય તે અનુસાર પાંચથી વિકાર કરી માકપુર જઈ એક રાત્રે રહ્યા. આ બાજુ બાઈએ પેાતાના કર્તવ્ય, પેાતાની પાપભરી ઇચ્છાને ઢાંકવા તેના પતિને ખેલાવવા તાર કર્યાં. બીજે દિવસે સવારના સખ્ત ઠંડીમાં માણેકપુરથી જિંહાર કરી નીકળ ચડાસાત વાગે આવ્હેલ આવ્યા. તેની પાસે આધા, એક તરણી, કાંય, શરીર એક વસ્ત્ર આવેલું. માથે કાંબળી નાખેલી, ચહેરા લાલધૂમ, ક્રોધાયમાન તેમને કાઈએ કયારેય પશુ ન જોયા હેાય તેવા ચહેરામાં હતા. આજોલ બુરમાં આવી હું સાથે કાઈ સાધુ કે પાતાં બાળ્યા ન જતા. ) હાકલ કરી કે બધા શ્રાવકોને એકઠા કરી. તે વખતે શ્રાવકશ્રી ગટાભાઈ જાણી ગયા । કોઈ જરૂર આફત મહારાજશ્રી ઉપર છે, જેથી કામમાં જવા શ્રાવકો ભેગા થઈ ગયા.
તેમાં શેઠ શ્રી અમુલખ માણેકચંદના પુત્રા શ્રી ગલા ખચંદભાઈ, શ્રી વાડીભાઈ, શ્રી ગટાભાઈ, તેમના પુત્ર શ્રી દીપચંદભાઈ, તથા શ્રી મનસુખભાઈ, તે સિવાય શ્રી અનોપચંદભાઈ, શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org