SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1041
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨ શિક્ષક–વિદ્યાથી, વૈજ્ઞાનિક, ઇંજિનિયર, વકીલ, ડૉકટર અને ધાર્મિક સમુદાયના લોકો ખૂ′ જ તીરતા સાથે આ અણઘડાએલ હતા. રુચિકર નવા વિધ યુવા સમજવા તત્પર બન્યા હતા. kr ,, અનેક મુનિરાજો પણ આ વિષયને મહારાજશ્રી પાસેથી સમજી યંત્ર-તંત્ર પ્રવચનેામાં “ પૃથ્વી ગાળ નથી, ” “ પૃથ્વી ફરતી નથી ’ વગેરે વાર સ્પષ્ટનું સમવવાના પ્રયત્નો કરી રહ્યા હતા. Fr ‘ સત્યમાં આકર્ષણુ હાય છે, પણ તે સત્યનિષ્ઠાવાળાને જ જડે છે અને રાજ્ય વધારે દિવસો સુધી ટકી શકતું નથી.' એટલે કેટલાય જિજ્ઞાસુએ પૂ. મહારાજના તર્ક સિદ્ધ–વિચારાને ની વિઝન-વાદીઓ વડે પ્રાયેલા ભૂગળ કે બંગાળ રા’બધી વિચારી પ્રત્યે શ કાશીલ બન્યા હતા. ગ્રેજયુએટની કક્ષાના શિક્ષકા તથા વિજ્ઞાનના શિક્ષÈા, વિચારા દૂર-દૂરથી મહારાજશ્રી સંધે સંપર્ક સાધી તેમના વિચારો સાંભળતા હતા અને સાયન્સના સિદ્ધાંતા અગે પ્રશ્નો કરતા હતા. વધુ પ્રશ્નો ભેગા થયેલા મોટા શહેરામાં અને મહારાજશ્રીના વિધાસ માં વિચારીઓનાં વિશિષ્ટ આયેના ઘવા લાગ્યાં. ગેષ્ઠીઓમાં કાઈ પણુ જિજ્ઞાસુને પ્રશ્નો પૂછ્યાની છૂટ હતી. ને શાહીય જ્ઞાનવાળા, પાશ્ચાત્ય માન્યતાવાળા અને જિજ્ઞાસ નિંદાનો વગેરે ઉપસ્થિત રહી પ્રમો રજૂ કરી યોગ્ય સમયના મેળવી સત્તાવ પ્રાપ્ત કરવા લાગ્યા. વળ ' કલ્પન અને લેખન ' એકબીજાનાં પૂરક હોવા છત બાષ્પ ૐ વિશ્વમાં ઘા તફાવત રાખે છે. એટલે જ કહેવાય છે – *rn xx rs' fu' અર્થાત સે ખેલ અને એક ખર તાત્પર્ય એ છે કે સે! વાર ખેાલવું અને એકવાર લખવું એ અને ખરાખર છે, પૂ. મહારાજશ્રી પોતાની મર્યાદા પ્રમાણે ધાર્મિક ક્રિયામાં અને ઉપાસના-વિધના થાય પછી જ ચમત મળતા તેમાં પૂતા નજીવા આવતા જિજ્ઞાસુઓને વૈજ્ઞાનિક-ભ્રમણાએ કે આત્મચિન્તિત નિર્ધારિત પણના વાસ કરી આપતા તેમ જ ઠારગામથી આવતા પત્રના વિગતવાર ઉત્તર પણ આપતા. પર ંતુ કાર્યભાર વધતાં અને લેકની માંગ વધારે પડતી થતાં લઘુ-પુસ્તિકામા-પ્રકાશિત કરવાની ગોજના તૈયાર થઈ આ પુસ્તકા દરેકની જિજ્ઞાસાને ધ્યાનમાં રાખી ગુજરાતી, હિન્દી, ન એ અને સંસ્કૃત—ભાષામાં ક્રમે ક્રમે છપાવી ભારતના દરેક પ્રદેશમાં વિચારા માલવાનો ઉપક્રમ છે. મુખ્યત્વે આ લઘુપુસ્તિકાઓમાં એકદિષ્ટ રાખવામાં આવી હતી કે “ હાલ વિજ્ઞાનના વિચારામાં રહેલી અપૂર્ણતાને વિજ્ઞાનના આધારે જ ૫ર કરી બતાવવી. Jain Education International વિશ્વની અસ્મિતા . આગમ યાઓમાં દર્શાવેલાં પ્રમાના બહુ વાઇને સાયક થાય કે સમજાય તે કિઠન છે. ૨ ૧ આમ મને શાસ્ત્રા પ્રત્યે આદરવાળા છે. તેઓ પ્રતિત કરવામાં સાચું કરડી અને જેએ તામાં વિશ્વાસ ધોવા નથી તેએ તેને અપ્રદાયની યાદ કરી ઉપેક્ષા કરી અને વત માન જનમાનસમાં આ થયેલી તેમ જ નાશમાં ભાવવામાં વિઝાનસ ધી બાળાને તેમના જ ધોરણે રજૂ કરાવાય તો જ સારુ’ રહેશે. આવા વિચાશને ધ્યાનમાં રાખી નીચે મુજબની પુસ્તિકાઓ { હિંન્દી ) 1. ભૂગોળ વિઝન શમી.- ૨. સાચે ચાર સ ૩. કથા પૃથ્વી કા આકાર ગાલ હૈ? ૪. પૃથ્વી કી ગતિ-એક સમસ્યા ૫. પ્રશ્નાવલી ૬. પૃથ્વી કા આકાર નિય ૭. કા યહ સચ હાગા ? ૮. કૌન કયા કહતા હૈ ? ( ભાગ-૧ ) . પ્રમાવી ૧૦. શું એ ન કરી ૧૧. ક્રાણુ શ* કહે છે ? ૧૨. પૃથ્વી ખરેખર ગાળ નથી ! દસ પૃથ્વીના આકાર નિય ૧૪. શું પૃથ્વી ખરેખર કરે છે? ૧૫. એપેલા ૧૧ કાં ઊતર્યું ? ૧૬. અપેાલાની યાત્રાનું રહસ્ય ૨૩. ભૂગોળ શ્રમ ભજન ૨૩. એ કાયર ૨૪. હાર અમ સે ૨૫. ઝ ધ અર્થ રીપલી રાક ૨૬. રવિન્દ્ર જ્ઞાત્રિ રોપ ૨૩. વિવાદ વચમાં વગેરે પુસ્તકા તૈયાર થયાં. 93 ** For Private & Personal Use Only ગુજરાતી ' * " ૧૭. સત્ય શુ' ૧૮. આપણી પૃથ્વ ૧૯. ગુગળ સદેશ 37 ૨૦. કા અપાલા ચાંદ પર પોંચા ? ( હિન્દી ) ૧. એપેાલા કા ચંદ્રયાત્રા .. ,, 33 .. 33 23 ( સ ંસ્કૃત ) ( અગ્રેજી '' ( સસ્કૃત ) અને એની ચાપે જ જુદા-જુદા સ્થાને પ્રકટ થતાં સમાચારપત્રામાં પશુ લેખો - નિબંધો પણ ઘણા પ્રકાશિત થયા. પુજ્ય ઉપાહાય શ્રી ધર્મ સાગરજી મહારાજના શિષ્ય પૂ પર શ્રો અભયસાગરજી મહારાજે સ્વાધ્યાય અને દેવ ગુરુ કૃપા અને ભાવી— www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy