SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1021
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૨ વિશ્વની અસ્મિતા વિ. સં. ૧૦નવ થશે, રાજ વાત કરશે. સંસ્કાર મેહનમાં ઊતરી આવ્યા. બુદ્ધિ પ્રભાના ચમકારા અભ્યાસમાં દેખાવા લાગ્યા. થોડા વખતમાં પંચ પ્રતિક્રમણ સ્મરણ સુધી પહોંચી ગયા, વિ. સં. ૧૯૬૭માં તેમણે ભવિષ્ય જણાવ્યું હતું. રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; એક ખંડ બીજા ખંડ, ઘરબેઠાં વાત કરશે. (ભજનપદ સંગ્રહ ભા. ૮) તેઓશ્રી પોતાના મૃત્યુના સમયને અગાઉથી જાણી ગયા હતા. તેથી એકી સાથે ૨૫ પુસ્તકનું પ્રિટિંગ કામ, મુફ રીડિંગ, પ્રસ્તાવના આલેખન તેમ જ અન્ય કાર્યો મુસાફરી પૂર્ણ થાય તે પહેલાં પરિપૂર્ણ કર્યા હતાં. પોતાને અંતિમ સમય નજીક છે, તેની સૂચના પણ પત્ર દ્વારા અનેક ભક્ત શ્રાવકને આપી દીધી હતી. યુવાવસ્થામાં જ તપશ્ચર્યાની લહેર લાગી. વિધિ સહિત વસ સ્થાનક તપ ચોસઠ પહોરી પૌષધ, ચાર વરસ સસરણ તપ, અને સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ધ તપસ્વી બની ગયા. પંજાબ દેશદ્ધારક આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ શ્રી સમી પધાર્યા. નાના એવા ગામનાં જૈન શાસનના શિરોમણિ ગુરુદેવ પધાર્યા અને સંઘમાં આનંદ આનંદ છવાઈ ગયો. આપણું તેજસ્વી મોહનભાઈ ગુરુદેવનું વ્યાખ્યાન સાંભળવા હંમેશાં વહેલા પહોંચી જતા. આચાર્યશ્રીનાં અમૃત વચને એ જ કર્યું. મોહનભાઈ ગુરુદેવનાં અમૃત છાંટણથી મંત્રમુગ્ધ બની ગયા. એવામાં મુનિરાજશ્રી ધર્મવિજયજી સમી પધાર્યા. ગુરુદેવની વાણીએ જાદુ કર્યો. વૈરાગ્યને રંગ પ્રબળ બની ગયે. પવિત્ર આત્મા જાગૃત બની ગયો. વિ. સં. ૧૯૮૧ જેઠ વદિ ૨ સોમવાર સુધી મહુડીમાં બિરાજ્યા હતા. વદિ ૩ મંગળવારે સવારે મહુડીથી પ્રયાણ કર્યું. વિજાપુર જૈન વિદ્યાશાળા સવારે ૭ – ૦૦ કલાકે પહોંચ્યા. હજારો માણ સોની હાજરીમાં સ્વયં પોતે સર્વને “કંઈપણ પૂછવું હોય તો પૂછી લ્યો ” એમ પૂછીને પદ્માસને બેઠા, ધ્યાનસ્થ થયા, આત્માનું ધ્યાન ધરતાં “સ્વ” ના ઉપયોગપૂર્વક “સ્વ”માં લીન થયા. સવારે ૮-૩૦ કલાકે તેમને અજર અમર આત્મા અમરત્વ પામે. દેવગતિ પામ્યા. નશ્વર દેહ અહીં પડયો રહ્યો. શાશ્વત આત્મા અમરધામ પામે. અંતિમ સમયે દેહની કાન્તિ અલૌકિક, દિવ્ય તેજોમય હતી. મહુડી શ્રી ઘંટાકર્ણ મહાવીર મંદિરમાં કલાકોના કલાકે સુધી ઘંટનાદ સ્વયંભૂ ચાલુ રહ્યા. જેઠ વદિ ૪ બુધવારના દિને ભવ્ય સ્મશાનયાત્રા નીકળી. અમદાવાદ, મુંબઈ, પુના, મહેસાણું, પાટણ, સાણંદ, ગોધાવી, પ્રાંતિજ તથા વિજાપુર આજુબાજુના ૨૫– ૨૫ ગાઉ સુધીના અનેક નાનાં-મોટાં ગામોમાંથી અઢારે વર્ણના લોકે સમાચાર મળતાં જ વિજાપુર આવી પહોંચ્યા. હારે માણસોની મેદની સ્મશાનયાત્રામાં હતી. શેઠશ્રી કંકુચંદ મગનલાલની વાડી (સ્ટેશન રોડ)માં સ્વયં પિતે જ બતાવેલી જગ્યામાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. “શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન સમાધિ મંદિર ' નામે આ જગ્યા પ્રસિદ્ધ થઈ. અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળે તેમનાં ૧૦૮ પુસ્તકોના પ્રકાશનનું મહામૂલ્યવાન કાર્ય બનાવ્યું છે. સમીના સંધની ભાવનાથી પિતાના પનેતા પુત્ર મોહનભાઈની દિક્ષાને મહત્સવ સમીમાં શરૂ થશે. સં. ૧૮૫૭ મહાવદી ૧૦ને દિવસે મુનિરાજ શ્રી ધર્મવિજયજી મહારાજે સંધ સમક્ષ દીક્ષા આપી. સભાજનેએ ચેખાથી વધાવ્યા. ભાઈ મેહનલાલનું નામ ભક્તિવિજયજી રાખવામાં આવ્યું અને પોતાના શિષ્ય તરીકે સ્થાપ્યા. મુનિશ્રી ભક્તિવિજયજીએ શાત્ર અભ્યાસ શરૂ કર્યો. સાર સ્વત વ્યાકરણ શીખ્યા. પૂજ્ય મહારાજશ્રી કમળવિજયજીને સહયોગ સાંપડવાથી આપણું મુનિશ્રીએ ઉત્તરાધ્યયન તથા આચારાંગના યોગ વહન કર્યા, ગુરુદેવ તે કાશી પધાર્યા હતા. અને ત્યાં વિદ્વાને તૈયાર કરવાની ભાવનાથી યશોવિજયજી પાઠશાળાની સ્થાપના કરી હતી. ગુરુદેવનાં દર્શનની ભાવના થઈ. લાંબા વિહાર કરીને કાશી પહોંચ્યા. ગુરુ શિષ્યનું મિલન હૃદયંગમ હતું. તપોનિધેિ આચાર્યશ્રી વિજયભકિતસૂરીશ્વરજી પ્રગટ પ્રભાવી શ્રી સંખેશ્વર પાર્શ્વનાથથી પ્રગટમાં આવેલ ગુજરાતના વઢીયાર પ્રદેશના સંખેશ્વર ગામથી સાત ગાઉ દૂર રાધનપુર રાજ્યનું સમીગામ રૂ ના વેપારનું મોટું મથક ગણાય છે. વીસા શ્રીમાળી જ્ઞાતિમાં શ્રી વસ્તાચંદ પ્રાગજીભાઈનું ઘર ધર્મિષ્ઠ ગણાય છે. નૂતન મુનિ શ્રી ભક્તિવિજયજીએ ગુરુદેવ સાથે સમેત શિખરની યાત્રા કરી. આમા, જયપુર, પાલી થઈ સં. ૧૯૬૮માં જન્મભૂમિ સમીમાં પધાર્યા. | મુનિશ્રી ભક્તિવિજયજી દીર્ધ તપસ્વી હતા. જ્યાં જ્યાં પધારતા ત્યાં તપશ્ચર્યા અને ધર્મભાવના જગાડવા, મધુર મધુર ઉપદેશ આપતા. અને જગ્યાએ જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવતા હતા. સં. ૧૯૭૫ માં કપડવંજ પધાર્યા. અને આચાર્ય શ્રી વિજયસૂરીશ્વરજીએ સં. ૧૯૭૫ના અષાડ સુદ બીજના રોજ ગણિપદથી અને અષાડ શુદ પાંચમના રોજ પન્યાસ પદથી વિભૂષિત કર્યા. સં. ૧૯૮૮માં શેઠ જીવનભાઈ પ્રતાપશી તથા શેઠ નગીનદાસભાઈ આદિની આગેવાની વિનંતીને માન આપી મુંબઈ પધાર્યા. સં. ૧૯૪૯નું ચાતુર્માસ લાલ બાગમાં - જૈન શાસન મોટામાં મોટી શાશ્વતી ઓળી તપશ્ચર્યાની આરાઉધનાના મંગળ દિવસે સં. ૧૯૩૦ ને આ સુદ આઠમના રોજ ધર્મનિષ્ઠ માતા હસ્તુબાઈએ પુત્રરત્નને જન્મ આપે. માતા પિતાએ મહોત્સવપૂર્વક બાળકનું નામ મોહનલાલ રાખ્યું. માતાપિતાના ધાર્મિક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy