SearchBrowseAboutContactDonate
Page Preview
Page 994
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૬ ભારતીય અસ્મિતા યાદ આવે છે. ખ્રિસ્તીને જોઈને ઈસુનું સ્મરણ થાય છે. હિન્દુને તેમાં મીરાના આ સાધુપણાએ બળતામાં ઘી હોમ્યું. વળી ખુશામત જોતાં રામ ણને શંકર યાદ આવે છે. બૌદ્ધને જોતાં બુદ્ધને ખેરોના અનિષ્ટ તત્વે એને ઘેરી લીધા હતા. એમની વાત એ પારસીને જોતાં ઝોરોસ્ટર એમના દિલમાં પ્રગટ થાય છે. સર્વ સાંભળતો. સામાન્ય માનવીની ટીકાઓને એ વજુદ આપતા કોઈ જગદગુરૂઓ એકજ ઈશ્વરનું સ્વરૂપ છે એમ તે માને છે. પણ વ્યકિત ગંભીર રીતે ભકિત ભાવ પ્રતિ વળે એટલે સાધારણ લેક તો છેડાવાના જ, આવી બધી વાતો લક્ષમાં લઈ રાજકુમારે તારીખ ૨૫ જુલાઈ ૧૯૬૩ના રોજ એગણએંશી વર્ષની વયે એમને પજવણી કરવા માંડી. બે વાર તો એમના જીવ લેવાના સ્વામી રામદાસે મહા સમાધિ લીધી પ્રયત્ન થયા. પરંતુ ચમત્કારિક રીતે મીરાંબાઈ બચી ગયાં ભારતની રહસ્યવાદી મીરાંના જીવનમાં ને નરસિંહ મહેતાના જીવનમાં ઘણું જ સામ્ય હતું. ભાગવતને ગીત ગોવિન્દની મીરાંના જીવન ને કવન મેવાડનું મશહૂર રાજકુટુંબ, પેઢીધર વૈષ્ણવ સંસ્કાર. પિતા પર ભારે અસર હતી. મીરાંની સાચી મહત્તા એની ભકિતમાં છે. મેડતાના રાજકુમાર. સૂર્યવંશી રાઠેડ. બાળક મીરાંને બાલ્યવયથી જ મીરાં પ્રથમ ભકત હતી પછી કવયિંત્રી. એમની કવિતા બીલકુલ દાદાજીએ ઉંડુ ધાર્મિક માનસ કેળવ્યું. મૌલિક હતી. એમના કાવ્ય તત્વમાં સાચી પ્રતિભા હતી. સાંકડા વતું લમાં ઉડ્ડયન કરતી હોવા છતાં એમની ક૯૫ના ભવ્ય હતી. ચિતોડનું બીજુ એક રાજકુટુંબ. રજપુતોમાં એ કુલીનમાં પ્રભુ પ્રતિની પ્રીતિ દાખવતાં મીરાંએ જે વિવિધ ઉદાહરણે આપ્યાં કુલીન લેખાય. સાક્ષાત સૂર્યદેવના વંશમાં ત્રણ હજાર વર્ષથી સીધું છે તે કહેવામાં ઉડે ઉડે વસી ગયાં છે. ઉત્તર ભારઃ કિમ ન રજપુત નાહીની પવિત્રતા અને શુદ્ધતા તના સાહિત્યમાં એમણે અનોખું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જાળવવા આ સૂર્યવંશીઓએ પિતાનું સર્વોત્ત્વ છાવર કરેલું. નરસિંહ મહેતા જેવું એનાં ભજનમાં જેમ કે વિરાટ ચિતોડના મશહૂર મહારાણા સંગ પાણીપતના બીજ યુધના રજ- ભાવના નથી. છતાં પોતાની મૃદુલ ભાવનાઓથી, નજાકતથી ને પુત અગ્રેસર. એમના કુમારનું નામ ભેજરાજ, એની સાથે મેડતા મધુરતાથી એ ઉણપનો ખંડ વાળી દે છે. એનો અબળાને આત્મા કુંવરી મીરાંનાં લગ્ન થયાં. એના ભજનમાં આવિર્ભાવ પામે છે એટલે તે એવાં તે સચેટ બન્યાં છે કે એકદમ લેક હૈયાને જીતી લે છે લગભગ બધાં જ કાવ્ય રાણાપ્રતાપ મહારાણું સંગના પૌત્ર, રાજરાણી મીરાંના પતિ ભોજરાજના ભત્રિજા. રાષ્ટ્રસંગ વીર રાજકુમાર હતા. મોગલ વ્યકિતગત છે. મૃદુલ ને ઉંડી ભાવનાથી છલકાય છે. એમાંજ એ સામ્રાજ્ય સ્થાપનાર બાબરનો સચેટ સામને કરેલ. ઇસ્વી ગીતોની મોહિની સમાયેલી છે. સન ૧૫૨૬ની સાલમાં પાણીપતના રણક્ષેત્રમાં બાબરના ગૌરાંગ મહાપ્રભુ ચૈતન્ય અને નરસિંહ મહેતા પેઠે મીરાં પ્રેમ હાથે એ પરાજ્ય પામ્યા. મીરાંબાઈના પિતા ને કાકા એ સંગ્રામમાં દિવાની છે. એ પિતાને શ્રી કૃષ્ણની નવવધૂ માને છે. પૂરા દિલથી શ્રી હરિશરણ થયા. મીરાંના પતિ રાણું સંગના યૂવરાજ હતા. પરન્તુ કૃષ્ણને ચાહે છે. એના દિલમાં રહેલી જાતીય ભાવના દિવ્યતા વરી એતો રાણાસંગ ના અવસાન અગાઉ દેવલોક પામેલા. પછી રાણ ચૂકી છે. એ જાતીય રહસ્યવાદમાં પલટાઈ ગઈ છે એનું ઉચ્ચત્તમ સંગ ના નાના પુત્ર વિક્રમાદિત્ય મોટાભાઈને સ્થાને આવ્યા. ચિતો તત્વ આપણને જોવા મળ્યું છે. શ્રી કૃષ્ણને એ ગરધર તરીકે ડના મહારાણું બન્યા. સંબંધે છે. ગિરિરાજ ધારણ કરનાર શ્રી કૃષ્ણનું સ્વરૂપ એના આમ મીરાંબાઈ વિધવા થયા પછી આ બધા બનાવો બની દિલમાં વસી ગયું જણાય છે. એમાં એને ભકતોના તારણહાર ગયા. કુટુંબનું કિસ્મત પલટાયું. એટલે એમને વૈરાગ્ય ઉપજે. તરીકે ઈશ્વરનું દર્શન થાય છે. આગવી પ્રતિભાવાળાં અનેક ઉમિબાલ પણના સંસ્કાર જાગ્રત થયા. એમની ધાર્મિક ભાવનાએ ઉંડાં મૂળ કાળે મીરાંએ રચ્યાં છે. નાખ્યાં. અધૂરામાં પૂરું એ વહેલી વિધવા થઈ એટલે એના માનસ ને હૈયામાં ધાર્મિક વલણે ચોકકસ સ્વરૂપ લીધું. એક સતત કૌટુંબિક મીરાંબાઈ સાચી કવિયિત્રી છે. એની કલ્પના કદી નિષ્ફળ ગઈ નથી. આપત્તિઓ આવતી રહી એટલે જે પ્રક્રિયા બાકી હતી તે પૂરી થઈ એના હૈયામાં ભાવનાનું પૂર ઉભરાયા સિવાયએણે કદી લખ્યું નથી. એનાં હવે એનું હૈયું પ્રભુમાં સંપૂર્ણ લીન બની ગયું. જીવનની સામાન્ય ઉમિગીતોના બે પ્રકાર છે. એક પ્રકારમાં એ પ્રિયતમની વાટ વાતો પ્રતિ એ બીલકુલ દુર્લક્ષ્ય સેવવા લાગી. એનો આવાસ સાધુ જોતી વિરહિણીના સ્વાંગમાં પ્રત્યક્ષ થાય છે. જ્યારે બીજામાં એ સંતોથી ઉભરાવા લાગ્યા. રાજકુમારી તરીકેન પોતાના વ્યક્તિત્વને પ્રિયતમ પામ્યાને ઉ૯લાસ વર્ણવે છે. કેટલીકવાર એક જ પદમાં ગૌરવની પરવા કર્યા વિના એ સો કઈ સાથે છૂટથી ભળવા લાગી. આપણને બને ભાવોને સાક્ષાત્કાર થાય છે. વળી એનામાં નૌસગક કાવ્ય શક્તિ હતી. ઉંડાને રહસ્યમય ભક્તિ નરસિંહ મહેતાની પેઠે મીરાંબાઈને પણ એમના સ્વજનોના ભાવથી ભરપુર અનેક પદો એણે રચ્યાં. હસ્તે ખૂબ ખૂબ સહન કરવું પડયું છે. મીરાંબાઈ અબળા હતા યુવાન રાજકુમારના ભાઈને સિંહાસન પરનો કાયદેસરના અધિકાર એટલે તેમની પરિસ્થિતિ વધારે નાજુક હતી. રાજકુટુંબમાં છીનવી લેવામાં આવ્યો હતો તેથી તેનું દિલ આવું તો હતું જ. જમ્યાં હતાં એ પણ ભારે કસોટી હતી. નરસિંહ મહેતાની પેઠે Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy