SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૪ ‘ પ્રભુ દયા કરે ’ ત્યાંથી એ પંઢરપુર ગયા. પાવેત્ર જીવન ગાળવાના સાગ દ લીધા. રામાના વામા પડે એક પાપી સન્ત બન્યો. પઢરપુરમાં એ વિલ મદિરમાં જતા શ્વરની પ્રતિમાને સાગ દંડવત પ્રણામ કરતા. બધાંની કેત ને પદ્માતાપ પછી અને ઈશ્વરના સાચા સ્વરૂપના સાકાર થયો. વસ્તી રહ્યાં ત્યારે મુસ્લીમ આક્રમાનાં ધાડાં દેશમાં ગામ હતાં. હત્યાંકાંડ ચાલુ રહે ત્યાં સુધી શાન્તિ. અસંભવિત હતી. પ્રજા મત કેળવાય તે પ્રકાશ પામે તેજ શાતિ સ્થપાય. એટલે એણે એટલે અંગે ક્તિનકાર બનવાનું નક્કી કર્યું”, લેક પ્રચારનું કાર્ય હાથ ધ કદાચ ભારતના એ પ્રથમ કીત નકાર હશે, ગદ્ય ને કાવ્યમાં એન્ને ભાવાના અવિધ પેર્યો. લોકભાષાના એ કથાકાર પાકનકાર બન્યા. એની અનેખી હતી. ભેમાં નામદેવની પ્રતિમાને મતિના દર્શન થતાં. ખામ એ ભકિતપ’ધના પ્રાતંત્રને પ્રતિનિધિ બન્યા. ૪ીક્ષ આધ્યાત્મિક જીવનની બૌદ્ધિક ને ભાવાત્મક ભાનુની રજુઆત કરી રહસ્યમય પ્રજાત ત્રવાદને એ યુગ હતા. નામતના બધામાં પનાનું પ્રાધાન્ય છે. કૌલીની સાદાઈ છે. ના શબ્દના બા ઉપયોગ છે. ગરિમાળાના કાઈ અલિંક કણા પેઠે એમાં પ્રેમ પ્રવાહનું ત દે ચાલુ જ રહે છે. શીખ શ્રંથ સાહેબમાં નામદેવના એંશી ભગાના સમાવેશ કરવામાં આવ્યા છેઃ ઈશ્વરના સાક્ષાતકાર માટે માનવાયું કેવું સૂરે છે. એનુ નામદેશના કાનમાં તંતુન છૅ. આ ધ્યેયની પ્રાપ્તિ માટે પાતાને થયેલો કાળરાત્રિના અનુભવ એ ગાય છે. ભમર પુષ્પની સંગધથી આકર્ષાયઃ પત’ગ કર્યેાતિ પ્રકાશથી પ્રેરાય એમ ભાડું વિંલ ક્ષિર પ્રતિ આકાઈ રઘુ છે. એક શ્યાગમાં નામને પોતાનું જીવન રહસ્ય પ્રગઢ કર્યું છે. બીન મધ્યમાં અંશે પોતાના યાન ' આલેખ્યું છે. શારીરિક, ભૌતિક ને આકસ્મિક અનિષ્ટોની ત્રિગુણ્ જવાવાગ્યો મારી દષ્ટિ સમક્ષ પ્રવથી રહી છે. આ મય મેઘ | તારું અમૃત વણ્ કયારે થશે ? ‘હું વિષાદ ને મેાહની જવાલામાં ફસાઈ ગયા . ચોમેર ચિતાનો દાવાનળ સળગી ઉઠયા છે કે હું સર્પિતા જળમાં ડૂબકાં ખાઇ રહ્યો . ો દયામય Àધ 1 મારી વારે ધા. નહિતો . મારું પ્રાણખી આ તેં પિંજરના સાગ કરશે.’ ભારતીય અસ્મિતા અઢારે પુરાજામાં પણ હરિ નામતો હિંમા જ ગાવામાં આ છે. ‘ જન્મ જન્માતર હું તારું રટણ્ કર્યાંજ કરુ. એજ મારી ઇચ્છા છે. ' નામદેવ ના આળગે એટલા તે ભાવભર્યાં છે કે એકદમ માટે ચઢી જાય છે. > Jain Education International C * ઈનસન ૧૯૫૦ માં નામરૈના આ વિષ થયો. પહપુરમાં વિશાના મન્દિરના સિંહ હાર બાગ નાવ ની સમાધિ નિ ધરાવે છે. નામદેવની પ્યારી ' તરીકે એ મુલ્ક મશહુર છે દેહની ચેતના હા ઈશ્વરમાં લીન બની ગઈ. નામદેવ પ્રભુમય તા. ગઈ. પ્રભુ નામદેવમાં વિરાજતા હતા. પ્રભુ અતિ ધ્ધાળુ પ્રેમી છે. અન્યત્ર પતિ એ જરા પણ સાંખી લેતા નથી. નામદેવને આ સત્ય સમાયુ હતું. મૌલિક ને સાચા પ્રેમ. પવિત્ર પ્રેમ: ત્યા પ્રેમી ને પ્રિય ભાજન એકલાનેજ સ્થાન છે. ભારતના તમામ સતે। આજ ભાવનાથી ઉજળા છે. પવિત્ર નદીએ ને પવિત્ર સાધુએનાં મૂળ શેાધવાં નહિ. નાનકડુ ગ ણ્ સમુપ્રતિની લાંબી વાટે કાળું કાપવું મહાવિત્ર ગંદું સરિતામાં પલટાઈ જાય છે. એક પાપી નો પણ અન્તિમ સપૂ ણતા પામવાના કાંટાળા પંથે પ્રવાસ કરતાં કરતાં મહાપવિત્ર સંત બની જાય છે નામદેવ એમના એક હતા. ભારતના શ્રી રામભક્ત ઉત્તર કેરાલા. કશનગઢ જીલ્લેા.હેશદુ ગામ. ઇસ્વીસન ૧૮૮૪ની સાલ. એપ્રિલ મહિના. દશમી તારીખ પૂર્ણિમાના દિવસ. શ્રી રામભકત હનુમાનનેા જન્મ દિવસ. શ્રી બાલકૃષ્ણ રાવ અને શ્રી શકિતાબાને ત્યાં એક પુત્રને જન્મ થયે એનું નામ પાડ્યુ વિલ, આવા શુભ દિને જન્મેલ બાળકનુ ભાવિ કંઈ જેવુ તેવુ હોય ? પરન્ત વિશ્વને પુસ્તમ કે શાળાનું ઝાઝું આખું ન એના વ મિા તમાં કલા રહેતા, માધ્યમિક શાળામાં પણ એ અભ્યાસ પ્રતિ બેપરવા હતા. પાઠય પુસ્તકો તે એને દીઠાં ગમતાં નહિ. આમ શાળાના અભ્યાસ ક્રમમાં દટાઈ જવા એ તૈયાર નહોતા છતાં એનું બીજ વન પણ વિશાળ હતું. એના સાહિત્યના શેખમાં એટલી નાની વયે પણ એ સુંદર અંગ્રેજી સરસતાથી બેંકનાં સીખી ગયા. ભેકવાર કંઈ વસ્તુ વાંચે કે એના ઉંઝમાં વીજ ય. એ એક બા વાર્તાકાર હતો. એટલુંજ નહિં પણ વ્હેના પિતા પાસેથી એક માકહાએિક વાણી પોતાની કરી લીધી હતી. પોતાના જીવનને અનુભવના પ્રસંગે એવી રીતે એ વર્ણવતા કે શ્રોતાજના ખડખડાટ હસી પડતા. પ્રસ ગ કરતાં એની વર્ષોંનની રીતમાં હાસ્ય છુપાયેલું રહેતું ને એ હકીકત એ સારી રીતે જાણતા. ઈશ્વરના નામના મહત્વને પ્રભાવ માટે ભારતના સતાને એક સરખા આગ્રહ જણાય છે. નામદેવના તેા નામ માટે ભારે આગ્રહ હતા. એક ક્ષણ પણ હું તારા ચરણનું ધ્યાન ધરી શકું તેા મારા પ્રાણ અવશ્ય વૈકુંઠ પદ પામે એના ઉપદેશને આ મહાસાર હતા. પરિણામે વિઠ્ઠલ અભ્યાસમાં કાચા પડયા એ મેટ્રિકયુલેશનની એના જ એ સ્થળે સ્થળ પ્રચાર કરતા. ધ્યાન મગ્ન ન ચૂકાય પરીક્ષા પણ પસાર કરી શકયા નિહ. પછી એ કલાભવનમાં એવી કોઇ બુ નથી. ઈશ્વરના દરબારમાં ઉંચ નીચના ભેદ નથી. દાખલ થયા. જિંત્રકારને તરકામ શીખવા માંડયુ છે હરપલે હરિનામ મ્હારી જીવાત્રે રહે એજ મારી વાંછના છે. 'વિદ્યાઓનુ ભાવિ ત્યારે ઉજળુ લેખાતું નહિ. એટલે એ અભ્યાસ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy