SearchBrowseAboutContactDonate
Page Preview
Page 991
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૧૦૧૩ એનું નામ આપ્યું. “ ચાંગદેવ પ્રશરિત’ જ્ઞાનેશ્વરે જ ચાંગદેવને આંતરદષ્ટિ જેમને વિદ્યા પ્રભાવથી નિરાકરણ લાવતા. સગુણ આધ્યાત્મિક માર્ગે વાળો હતો અને વીના લાભાર્થે જ આ ગ્રંથ નિર્ગુણના ભેદ વિચિત્ર છે; કેવળ વિઠ્ઠલ જ અનંત બ્રહ્મ છે. પ્રગટ કરવામાં આવ્યો હતો. પછી જ્ઞાનેશ્વરે બીજા વીસ ગ્રંથ પ્રત્યેક સાધકે પોતાના વ્યક્તિત્વને વિશ્વામામાંજ ભેળવી લખ્યા. તેમાં “હરિ૫૫' ઘણે જ લોકાદર પામ્યો છે. એમનો અભંગ દેવાનું છે. આ વ્યાત્મિક પ્રશ્નોમાં પણ જ્ઞાનેશ્વરને આગમ માનવ સંગ્રહ “ગાય” પણ એટલાજ મશહુર છે. મહારાષ્ટ્રનું પ્રત્યેક લક્ષી છે. તત્વજ્ઞાનના કોયડાને એમને ઉકેલ અને આધ્યાત્મિક કુટુંબ એ ગ્રંચ પોતના ઘરમાં રાખે છે. પ્રગતિનું માર્ગદર્શન અતિ મુલ્યવાન છે. નેવાસેથી આ ચારે બાળકે પંઢરપુર આવ્યાં. વિખ્યાત સંત આમ જ્ઞાનેશ્વર યા નાનાબા ભારતના સંત કવિઓમાં અનોખું નામદેવ એમની મંડળીમાં જોડાયા. આખી મંડળી ભારતના સ્થાન ધરાવે છે. એ જીવનમુક્ત હતા એમના ગ્રંથને અભંગ પર્યટને નીકળી. દિલ્હી ને અન્ય નગરોની તેમણે મુલાકાત લીધી. આધ્યાત્મિક અનુભવોને ભંડાર છે. મહારાષ્ટ્રમાં જ્ઞાનેશ્વર ભાગવત મધ્યકાલીન ભારતના ઇતિહાસમાં આ પ્રવાસ એક અતિ મહત્વને ધર્મના સ્થાપક લેખાય છે જ્ઞાનેશ્વરે એને પાયે નાખે. નામદેવે પ્રસંગ લેખાય. જ્ઞાનેશ્વરની મંડળીએ ગામે ગામ ફરી આમ જનતાને મંદિરની રચના કરી. ભકિત, સમન્વય ને સામાજીક સંગઠન નો સંદેશ આપતી. પ્રજા ‘ત્યારે સુલતાનના આપખુદ દમનથી સીઝાતી હતી. ભજન અને ભારતનો કિર્તનકાર કીર્તનથી જ્ઞાનેશ્વર અને નામદેવે સંખ્યાબંધ લેકને જીવનના પ્રશ્નોને સંસ્કાર અંગે ઉપદેશ આપ્યા અને ભાગવત સંપ્રદાયના અનુયાયી જગતભરમાં ભરતભૂમિ જેવી કેઈ ધરતી ફળદ્રુપ નથી. એમાંજ બનાવ્યા. એથી ભક્તિ માર્ગ મજબૂત બને ભારતીય સંસ્કૃતિનું દેવીપ્રકાશ ઝળહળતી રહ્યો છે તેથીજ ગયુ ગાન્તરથી અનેક સંતો પુનરુત્થાન થયું. આ ભૂમિમાં અવતાર લઈ રહા છે. ભારતનાં પ્રજને પણ એ સંતોમાં ખૂબજ શ્રદ્ધા ને આદર ધરાવે છે એનું કોઈ પણ ગામ ત્રણ વર્ષ પછી જ્ઞાનેશ્વરી મંડળી પંઢરપુર પાછી ફરી. ત્યાંથી લે. ત્યાં કોઈને કોઈ સ્થાનિક સંત મળી આવવાનેજ, તેથીજ તેઓ આલંદી ગયા. એટલે જ્ઞાનેશ્વરે નિર્વાણ પામવા ઈછા ભારતીય માનસ ઈશ્વરમાં અખૂટ શ્રદ્ધા ધરાવી રહ્યું છે. ભારતના વ્યકત કરી. એક ખાસ સમાધિ રચવામાં આવી. એમાં જ્ઞાનેશ્વર પ્રજાજનોને એ અજોડ અધિકાર છે. પ્રવેશ્યા. ભજન ગાતા ધ્યાનસ્થ થયા. એમને આત્મા અનતંમાં ભળી ગયો. પછીનાં થોડાં જ વર્ષોમાં નિવૃત્તિનાય, સાત સદી પહેલાં ઈસ્વીસન ૧૨૭૦ ની સાલ. દેશમાં અંધાસોપાનદેવ ને મુકતાબાઈ પણ જ્ઞાનદેવના પંથે પળ્યાં, પરંતુ એમણે ધુંધીને એ સમય. મુસ્લીમ આક્રમણના રોજ ભણકારા વાગે. જે જવલંત જ્ઞાનદીપ પ્રગટાવ્યા તે આજે પણ કરોડ હૈયાંને દિલ્હીમાં સુલતાનાનું રાજ્ય. દક્ષિણમાં એ વારંવાર ચઢી આવે. અજવાળી રહે છે. અલાઉદ્દીન ખિલજીના આક્રમણે મરાઠી માનસ પર ઘણી ઘેરી છાપ મૂકી. સંતોના કર્તમાં પણ એ આપત્તિની વાત હોય. પ્રજા– શ્રીમદ્ ભગવદ્ ગીતા પર આજ સુધી અનેક ભાષ્ય રચાયાં જાપતિમાં અન્ય ફાળો આપે ભારતના સંતે હંમેશાં શાન્તિ ને છે, પરંતુ એ સર્વેમાં જ્ઞાનેશ્વરી આજે પણ શ્રેષ્ઠ મનાય છે. એમાં સમન્વય વાંછે. તત્વજ્ઞાન ને કાવ્ય તેમજ તક ને ભાવના તથા મગજને દિલની શકિત એકત્ર થયાં છે એની પ્રવાહિતાને ઘરગથુરૌલી, ઉદાહરણોની આ ગાળામાં નામદેવનો જન્મ થયો. એના પિતા દરજી, નરપ્રચૂરતાં ને ભાવનાનાં ઉંડાણ ને ક૯પનાનાં ઉયને વાયકોના દિલમાં સિંગપુરમાં એ દામાશેઠ નામે ઓળખાય. બાબાજી નામના એક રોમાંચ ખડાં કરે છે. ઓગણીસ વર્ષના બાલકે આ મહાગ્રંથ બ્રાહ્મણે નામદેવનું ભવિષ્ય ભાખ્યું. એ મેટા સંત થશે.” રચ્યો છે એ ખરેખર ચમતકારજ છે પરંતુ એ તે ખૂબ તોફાની નિવડશે. વટેમાર્ગુઓને લૂંટતો. જ્ઞાનેશ્વર જીવન સમન્વયમાં માનતા, વિશ્વના જડને ચેતન હત્યા પણ આચરતા એકવાર એણે ચેરાશ ઘોડે સવારની તમામ વસ્તુના આત્માને પિછાનતા. વિશ્વ એમનું ઘર હતું. કતલ કરેલી. પણ રોજ મંદિરે જવાન એને નિયમ. સ્થાવર જંગમ સર્વ એમનાં જ સ્વરૂપ હતાં. જીવન સુખમય બને વે તે દિવસે એ મંદિરે ગયે એક બાઈ એના પુત્રને એજ એમની વાંછના હતી. ત્રણે ભુવનમાં એ સુખ ભરી દેવા લઢતી હતી. પુત્ર રડતો હતો. એ ભૂખે હતે. ખાવા ધાન માગતા. પ્રભુને એમને સાક્ષાત્કાર થં હતો. એક તત્વજ્ઞાની તરીકે નહોતું. માતા વિધવા હતી. બાલક અનાય હતું. પેલા રાશી એમણે વિશ્વ પ્રેમને જ ઉપદેશ આપ્યો છે. વિશ્વપ્રેમ જ એમના ઘોડેસવારોની નિર્દય હત્યામાં એને પિતા માર્યો ગયો હતો. પેલી આધ્યાત્મિક ઉપદેશનો પાયો છે. કડક નતિક જીવન ને ગુરૂ તયા માતાએ નામદેવને બધી વાત કહી લૂટારાના નામ પર હાય નાખી. ઈશ્વર પ્રતિ સંપૂર્ણ સમર્પણ ભાવનાજ સાચું ને અનંત સુખ ને નામદેવના હૈયાનું પરિવર્તન થયું. એનું હૃદય દયાર્દ બની સરજાવે છે. દીન દુઃખીયાંની સેવા એજ પ્રભુ સેવા છે. ગયું. એનું દિલ પશ્ચાતાપથી ઘેરાઈ ગયું એ મંદિરમાં ગયે. જ્ઞાનેશ્વ આધ્યાત્મિક ચર્ચાઓમાં કદી ભાગ લેતા નહિ, એ ગળામાં તલવાર ઘા કર્યો. આ ભયંકર કૃત્યથી પૂજારીએ ચોકી તો માત્ર વિકલની યશગાથા ગાવામાં જ માનતા. દરેક પ્રશ્નનું ઉયા. ' આ શું ક્યું !” “ હું પાપી છું’ નામદવે ઉત્તર વિધા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy