SearchBrowseAboutContactDonate
Page Preview
Page 990
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૨ બધાની હારમાળાથી એ જરાપણ્ ઉતરતી કક્ષાની નવી રી આ પ્રથાને તાત્કાલિક આવકાર ને વ્યાપકતા સાંપડી. આમ શ્રી રામાનુજની વ્યકિતગત પ્રતિભા, એમના પ્રવચને તે ગ્રંથાએ અને ખાસ કરીને એમના અંગત ઉદાર ચર્રિ તે એમના અનુયાયીઓની સંખ્યામાં ય ધારા કરી દીધા. બાર ઇનર શિષ્યો, સાતસો સન્યાસીએ, અને સુમાતર સદી પામેલા આચાર્યો. એમની માળીમાં કામ કરી રહ્યા હતા. ચૌલ સામ્રાજ્યના વિશાળ સમાજમાં આધ્યાત્મિક છદ્મશ્રીથી દેરવાયલીસે પાનદેવ ને મુક્તાભાઈ, ને સમાન સિદ્ધાન્તામાં માનનારી એ મજબૂત ને સત્તાધીશ શક્તિ પૈદા થઈ. પન સ્વિીસન ૧૪૫ થી ૧૭ સુધીનાં સામ્રાજ્યનાં કટાકટીનાં વર્ષો પસાર થઈ ગયાં ઈસ્વીસન ૧૭૦ થી ૧૧૧૭ સુધી કરાળ રાજનીતિજ્ઞ ને બુદ્ધવી કુલોનુગે સત્તાનું સુકાન હાથ ધરી એક કેન્દ્રિય કાર સ્થાપી. ત્યારે કોબમનું જોર વધ્યું. રામાનુજને મહીસુરના ગિરિ દેશમાં આશ્રય લેવા પાત્રો. ચોક સામાન્યને પડકાર આપે એવી કમાલ ખાડાની એક નવી શક્તિ ત્યાં પેદા થઇ. ખિત્યીદેવ યા વિઠ્ઠલદેવે ઇસ્વીસન ૧૧૯૭ માં રામાનુજ ને આશ્રય આપ્યો. રામાનુજે મહીસરમાં વીસ વર્ષી ગયાં. મહીસુરના મહારાજા એમના પરમ ઉપાસક બન્યા તે વિંધ્યુવન નામ ધારણ કપુર સખ્ય અન્યાય ખાવી મત્યાં. વૈષ્ણવનાં પાંચ બાઇનો ઉભા થયાં. ચતુગિરિ (બૈઠેઢ) નું નારાષ્ટ્ર રિ એમાં મુખ્ય હતું. ઇસ્વીસન ૧૧૧૭ માં લેતુંગનું અવસાન થયું પછી જ શ્રી રામાનુજ પુનઃ શ્રી રંગમ પાછા ફર્યાં તે પેાતાનું સ્થાન સંભાળી લીધું . કુલાતુ ંગના ઉત્તરાધિકારી ના સમયમાં ઇસ્વીસને ૧૧૨૭ માં ફરી એકવાર ધર્માંધતાની આંધી ચઢી ત્યારે રામાનુજ ચિત્રપુરમ (ચિદ ંબરમ ) થી તિરુમલાઇના ગિરિશૃ ંગામાં જતા રહ્યા. ત્યાં જે નવું કેન્દ્ર સ્થપાયું. એશે ચારસો વર્ષ કામ કર્યું. વિજયનગરના બાર્ટ હિંદભરમનો પુનરુદ્ધાર કર્યો. રામાનુજ ત્યાર પછી પણુ દસ વર્ષ જીવ્યા. એમનું જીવન કાર્ય પૂ થયું હતું. રાજસી દમનથી એમના સપ્રદાયને નૈતિક મંત્ર મળ્યું સખ્યા, વ્યવસ્થા ને ભક્તિભાવ પ્યો. એક વર્ષ કે જીવન ગાળી શ્રી રામાનુજ વિષ્ણુપદ પામ્યા. ભારતીય અસ્મિતા આલદી પોતાને ઘેર લઇ આવ્યા. ગૃહસ્થાશ્રમ પૂરા કરી પછી જ સૌંસાર ત્યાગ કરવા એમ વિપતને મબાત આપી. પરન્તુ વિપતના જીવ ઝાપા રહે. એ પત્નીની પરવાનગી સાઈ ઉપડયા વારાણસી. ત્યાં એ રામાનંદ પંથી સાધુના સંપર્કમાં બાવ્યા. એમશું કિંતુ પંતને રામાનંદ સોંપ્રદાયની દીશા ખાપી. આમ એ સન્યાસી બન્યા. છતાં એમના ગુરૂએ એમને ગૃહસ્થાશ્રમ પુરા કરવા પરવાનગી આપી. એ ભાવદી પાછા ફર્યા સારી જીવનમાં એમને ચાર સત્તાનો ચાં નિન્દ્રિનાથ, જ્ઞાનેશ્વર, : Jain Education International આલદીના ધર્માંધ સમાજને વિઠ્ઠલપત સન્યસ્તની દીક્ષા લઇ સંસારમાં પાછા વળયા એ ન રુચ્યું. ભારે ઉલ્કાપાત મચી ગયા. પશ્ચિત સન્યાસીનાં ભાલા તરીકે વિપતના સતાનાની નિંદા થવા ભાગી વિપત નાસિક ઈ વસ્યા. ત્યાં સત્તાનાને વિઘાભાસ કરાવ્યા. આધ્યાત્મિક જ્ઞાન પણ આપ્યું. એકવાર વિઠ્ઠલપત સતનાને લઇ ત્ર્યંબકેશ્વર નજીક ગિરિની યાત્રાએ નીકયા. અચાનક માત્રમાં એક ભયંકર વાવ ઉપસ્થિત થયો. નાબાગ થઈગર વિષ્ણુન્નપતને ત્રણ સંતાના ઘેર પાછાં વળયાં. નિવૃત્તિનાથના પત્તો લાગ્યો નહિ, નિત્તિનાથે ગિમિાળાની એક ગુફામાં સ્વાશ્રય લીધે હતા. ત્યાં એને નાથપંથના સંત ગહીનીનાથના સમાગમ યો. મનિનામને નાથ સંપ્રદાયની દીક્ષા આપી. સલામત ઘેર પહોંચાડયા. પછીના બનાવાની કટીબંધ માહિતી મળતી નથી. વિન્નપત અને તેમનાં પત્નીનું અવસાન થયું કે સંતાનને ત્યાગ કરી વડીલા ચાલ્યાં ગયા, એ જાણવામાં આવ્યું નથી. પરન્તુ એક વાત નકી છે કે ચારે બાળકો પૈઠણ ગયાં. પૈઠણુ ત્યારે ધર્માંતે વિદ્યાનું મોટું ધામ લેખાતું. ત્યાં તેમણે પોતાની અસાધારણ વિદ્યા, ને ધાર્મિક ક્રિયાકાંડેામાં કુશળતા દાખવ્યાં અને ત્યાંના વિદ્વાન બ્રાહ્મણાનાં પ્રમાણપત્રા મેળવ્યાં નિવૃત્તિનાથે પેાતાનાં ભાઈ બહેનાને જ્ઞાન માર્ગે ચઢાવી દીધાં હતા. બાલ્યાવસ્થામાં જ આ ચારે બાલકાએ ઘણી ઉંચી આધ્યાત્મસિદ્ધિ પ્રાપ્ત કરીને મોટા આધ્યાત્મિક વારસા મૂકતાં ગયાં. એમાં જ્ઞાનેશ્વર તેા મહાન યોગી અને પૂર્ણ જ્ઞાન્ત નિવડયેા. ભારતના સત પૈઠણુથી પાછા વળતાં નેવાસે આગળ તેમને એક વકીલ તે પવિત્ર ભામણું મળ્યા. એમનું નામ સચ્ચિદાન દ એ ગંભીર બિમારીમાં પટકાયા હતા. જ્ઞાનેશ્વરે પોતાની યૌગિક શકિતથી એમને સાશ્ત કર્યાં. બદલામાં એમણે જ્ઞાનેશ્વ ના લહિયા બનવા દા દર્શાવી. એમ બાવા ષિકો પાર્ટી મારી તૈયાર થ મહારાષ્ટ્રમાં ગોદાવરી નદી. તેના કિનારે પણ નામનું શહેર. થોડા માઇલ દૂર એક ગામ. એનુ નામ આપેગામ વિઠ્ઠલખીને એટલેજ મહાન પણ્ અતિ મુલ્યવાન ગ્રંથમાં એમના પત્ત આપેગામના કુલકણી નજીકમાં જ આલદી સોંપત આલંદીના કુલકર્ણી'. સિદ્દોપ તની પુત્રી રૂકમાબાઈ, રૂકમાબાઇને વિઠ્ઠલપત જોડે વરાવવામાં આવી. પરન્તુ વિઠ્ઠલપત તા આધ્યાત્મિક માજીસ એમને સહારમાં ખીમકુળ એ નહિં. વિપર્યંત સંસારમાં રસ લેતા થાય એ હેતુથી સિદ્દોપત જમાઈ ને પુત્રીને ધ્યાત્મિક અનુભવોનું ઢાંચનું હતુ. મેનુ' નામ 'અનુભવાત’ એને ‘અમૃતાનુભવ' પણ કહે છે. નિવૃત્તિનાથની પ્રેરણાથી એ ગ્રંથ પણ એજ અરસામાં પૂર્ણ કરવામાં આવ્યા. હઠયોગી ચાંગદેવ માટે આ ગ્રુપ જ્ઞાનેશ્વરે બૉડકાવી આપ્યો. એમાં આઢસા એળીને સ્થાને પાંસડ એળીમાં જ સારતત્વ તારવી આપ્યું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy