SearchBrowseAboutContactDonate
Page Preview
Page 989
Loading...
Download File
Download File
Page Text
________________ અતિપ્ર ભગવાને ગેારા કુંભારને આશીર્વાદ આપ્યા રૂકિમણીદેવીએ ગેારા કુંભારના પુત્ર સજીવન કર્યાં. ગારાની પત્નીને આપ્યા ‘ગારા! કચાયમ પણ મારી પૂજાનું અંગ છે, તારી પત્નીઓના સ્વીકાર કર સસારમાં રહી કીન કર્યાં કરજે, તને પરમ પદ પ્રાપ્ત થશે. ' ઈશ્વરના આર્શિવવંદ પામી ગામા કુભાર ઘેર પાછા વળ્યા, પહેલુ આક્રમણ ‘શકરે' કર્યું. ઇસ્વીસન ૮૦૦, એકેબરવાદી તત્વજ્ઞાનને શાસ્ત્રીયને દલીલબદ્ધ આવિષ્કાર કર્યાં. દશ ઉપનિષદ, ભગવદ્ગીતા ને સામત્ર પર ભાખ્યા રહ્યાં. મહાભારતના ભક્તિ વિભાગ ‘શ્રી વિષ્ણુ સહુસ્ર નામ ' નું સર્જનહારનુ એક એક નામ પોતાના તત્વજ્ઞાનનું શમન કરે છે એમ સિદ્ધ કર્યું" ચકર ' ના એબ વાદને પછીના સંખ્યા બંધ ચિંચારકોએ અનુમોદન આપ્યું. શમી સદીના અંતમાં તા આ નવાદ દુર્ભે લેખાયો, ચૌલ રાજાએ શિવ પ્રતિ પક્ષપાન દાખતા. એટલે વૈષ્ણવ શ્યામા સીએ સગાપક નીતિ અખત્યાર કરી. એમાં પડેલા હતા. શ્ર નાપમુનિ. ક્ષેત્રો આવા બિન જાર દ્વારÀાકાનું સંપાદન કર્યું ને મદિરાની વિષ્ણુપૂજામાં એ પ્રચલિત કર્યાં. એમના પૌત્ર યામૂના પણ કવિ ને તત્વજ્ઞાની હતા. એ. બમના હૈયાના ગુરુ બન્યા. અદ્વૈતની માયા તે અવિદ્યાના વિરાધ કર્યાં. શ્રા ભગવદ્ ગીતા ભક્તિ માર્ગનું સમન કરે છે એમ સિદ્ધ કરવા એને તેજસ્વી સારાંશ પ્રગટ કર્યાં. અગિયારમી સદીની મધ્યમાં યામૂનાના એક પૌત્ર હિંદુબળાઈના વિષ્ણુમંદિરમાં વાસ કર્યો. એમની એક બહેન ભૂતપૂરી (શ્રી પેરુમ્મુદુર) ના એક વિદ્વાન બ્રાહ્મણને પરણી Jain Education International 2011 હતી. શાર્ક ૯૩૯ યા ઈસ્વીસન ૧૦૧૭ માં એણે એક પુત્રને જન્મ આપ્યા, જેનું નામ રામાનુજ. ભારતના ડીષ્ણવજન ત ઉત્તર ભારતની ગિવગિરાના સંસ્કાર ને સંસ્કૃતિ òિણ ભારતમાં પણ પ્રસરી રહ્યા. એટલે ઉત્તરભારતના ધર્મ પ્રચારકોની પ્રવૃત્તિઓ ા વધી શકા વસ્તીયુગ બેંક ત્યારે બાધમ, બૌદ્ધ ધ ને જૈનધર્મ ભારતભરમાં બની ગયા હતા. રૂઢિ ને વિધિનાં અનિષ્ટ પડવો પણ થયાં હતાં. માધ્યાત્મિક ીયાઈ તા 1 રામાનુજ હતાશ થયે.. કાચી પાછા ફર્યાં. પુનઃ અભ્યાસ નાસ્તિકતા પ્રતિ દેારી રહી હતી. ત્યાં સનાતન હિન્દુધર્માંની નવ-આદર્યાં. વૈષ્ણવ સ’પ્રદાયનાં વિવિધ તત્વા વિવિધ વિદ્યાના પાસેથી નતિના વાળ આપે. માર્મિક ભાવભર્યા નિષ્ણાતોએ સપનાં કોર્ષિક સ્પાનના આવિર્ભાવ હૈ. પ્રાચીન તવજ્ઞાનના સિદ્ધાંતા પર વળેલા કાટ સાફ કર્યાં. ધાર્મિક એપરવાઈ તે નાસ્તિકવાદ સામે જેહાદ જગાવી પવિત્ર ચૈવ ને વૈષ્ણવ કીર્તનકારાએ ધર્માંનું નૂતન સ્વરૂપ પ્રગટ કર્યું. આમાંના વૈષ્ણવ સતા - ખર– આઘ્વાર ’ તરીકે ખ્યાતિ પામ્યા. એમાં શ્રેષ્ઠ તત્વજ્ઞાની તે સૌથી વધારે ખ્યાતનામ સતર્કોપના નમ્માલ્વાર હતા. એમણે એકઠુજાર મ્યોકવાળા તિરુવા મેલી : ‘ પવિત્રવાળી ! રચી. એમાં ' ધર્મના ધાર્મિક ને તત્વજ્ઞાનીય સિદ્ધાંતા ગૂંથી લેવામાં આવ્યા છે ‘ આવાર ’ પછી ધર્મગુરુઓનુ નવુ જૂથ આવ્યું ને ‘આચાય’ તરીકે ઓળખાયુ એમણે ‘ બાવાર ' ના કાને પ્રેમવતું નાનું પંચ ને વ્યવસ્થિત કર્યાં ને વમાન ને ભાવિ આક્રમા સામે એક દિવાલ ખડી દીધી. મહેણું કર્યા પોતાના સંપ્રદાયની પ્રમાÊિત શુાલિકાના સાધક બન્યા. સવની શોધના આ કપરા મા એમને અનેક સાંસારિક અંતરાયા નાયા. એમનાં વૃદ્ધ માતા અવસાન પામ્યા. પત્નીના નિર્વાહની જોગવાઇ કરી, રામાનુજે સ ંસાર ત્યાગ કર્યાં. ત્યારે એમને ત્રીસ વર્ષ થયાં હતાં. કાપીના વિષ્ણુમદિરમાં એમને સન્યાસ લીધા. યામૂનાના શિયાના આગ્રહથી પછી એ શ્રીરંગમ ગયા. યામૂનાના ઉત્તરાધિકારી તરીકે સિત્તેરવષ સુધી કામ કર્યું. જીવનની વૈષ્ણવ અંતિમ પળ સુધી તેમની શારીરિક તે માનસિક શક્તિઓ અખં િંત તે તેજસ્વી રહી, : રામાનુજ સુંદર ને તેજસ્વી બાળક હતા. એના પિતાના માગ દશ ન નીચે ખેંચું જ માતાનું પ્રત્યુાશિંગત પાકને શાંપ્રદાયિક જ્ઞાન પ્રાપ્ત કર્યું . સત્તરમે વર્ષે એમનું લગ્ન થયું. ત્યાં એમના પિતા કેશવ સામાયાજીનું અવસાન થયું. રામાનુજ વિધવા માતા, તે પત્ની ને લઇ કાન્સી યા કાન્જીવરમ ગયા. યાદવપ્રકાશ નામના મશહૂર પ્રાધ્યાપક પાસે અદ્વૈત પદ્ધત્તિના અભ્યાસ આદર્યાં. આ અભ્યાસ ૭ વર્ષ ચાયા. હુ માતાએ રામાનુજને પતાના વારસ ઢાળો ને આગમ ભાલાળ્યો પરન્તુ રામાનુજ ત્યાં પહોંચે તે પહેલાં યામૂનાનું અવસાન થયું. આ નવા અગ્રણીનું પ્રથમ કા` પેાતાના પ્રેરણાદાયી પૂર્વાધકારીઓ પેઠે પેાતાના કાર્યક્ષેત્રમાં સંપૂર્ણ બનવાનું હતું. બીજી કામ દેશભરના વૈષ્ણવ મંદિરમાં પુખ્ત ને વિધિ બાવરિયત કરવાનું હતું. આધ્યાત્મિક કે-દ્રો તરીકે એમનુ પુનઃ પ્રતિષ્ઠાન કરવાનું હતું. પ્રત્યેક કેન્દ્રની સ્વયં મુલાકાત લઈ એમણે આ અને કાય પાર પાડયાં. ત્રીજું કાય સૌથી મુશ્કેલ હતું. 'શ'ના મા પ્રત્યેની તાલ આવે અને એના પડકાર ઝીલી શકે એવુ' વૈષ્ણવ સંપ્રદાયનું સાહિત્ય તૈયાર કરવાનુ હતુ. પ્રથમ તેા રામાનુજે પેાતાના સંપ્રદાયના મહત્વના પ્રાચીન ગ્રંથાને પૂર્ણ અભ્યાસ કર્યો. બધાયનની વાતિકા' બ્રહ્મમૂત્ર પરની માયાની ટીકા, ટાંક, શુદ્ધદેવ, કાંનને બીના માતા અભ્યાસ કર્યાં. પછી એમણે પોતાના શ્રીભાષ્યની રચના કરી. એમાં રામાનુજ સપ્રદાયનું સ્વરૂપ આલેખાયું છે. એની રચનામાં ઘણા વર્ષો વીત્યાં. પરંતુ જ્યારે એ ગ્રંથ સંપૂર્ણ થયા ત્યારે ‘શંકર'ના ગ્રંથ જેવા બિનહરિફ બન્યા. શંકર' અર્થઘટન કરતાં રામાનુજે ભગવદ્ ગીતાનું નિરાળું અર્થધટન કર્યું. બ્રહ્મસૂત્ર પર ત્રણ ટુંકા થા રચ્યાઃ વેદાય સંગ્રહ, નિયમ તે ગદ્યમય. એમના આ બધા ગ્રંથા સંસ્કૃતમાં જ રચાયલા છે. આમ યામૂનાના ઉત્તરાધિકારીએ પ્રમાણભૂત તત્વજ્ઞાનના પ્રથાની હારમાલા તૈયાર કરી. અદ્વૈત તત્વજ્ઞાનના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy