SearchBrowseAboutContactDonate
Page Preview
Page 988
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧૦ ગગુભાઈની વ્યથાને પાર નહેાતા પોતાના એકના એક પુત્રના અવસાન પર આંસુ સારી રહી. ખાવાપીવાના ત્યાગ કર્યાં. ઉંધ પણ એની વરણું બની તેના પ્રતિ હી દાખવવા પણ હવે એને સ્પર્શી કરી શકે એમ નહેતા. એને સ્પર્શ ન કરવા ગગુભાએ એને પ્રભુના સાગક યા હતા. પરિસ્થાને કૈંક દિવસ ગજીભાઈ ભગોરા કુંભારને પોતાની નાની અેન સાથે લગ્ન કરી લેવા કર્યુ. મહા પ્રોગામ સખત થયે. એવું લગ્ન કરી લેવા કહ્યું. મહા પરાણે ગેારા સંમત થયા. એઝે તુલસી સાથે લગ્ન કર્યાં. અને દીકરીઓને સમાન ગણવા ગોરા રાયે મુતા હારે એક નિગ બની ને પત્ન બન્ને પડખે સુઈ ગઇ. ગામ નિ ય તેટલે દરેક પાનીએ તો કામ ગારાના હાથ પર મુકયા. સવારે ગાય ખત્રી ને એમના હાથ પોતાના હાથમાં જોશે એટલે તે વહાલથી રવીકારી એના સ્વસુર શીખાણું આપી. ગોરાનુન ના વૈરાગ્ય હતું.લેશે એવી મધુ આશા રાખી હતી. પરન્તુ બન્યુ એથી ઉલટુ જ ગેટલે એ) ના શ્વસુરની સીખામણના શબ્દાર્થ હો મનમાંથી ગારા જાગ્યો. એવું પોતાના હાથ પોતાની પતીના હાથમાં જેમા બેંકર્ડને પક્ષ કી નાર પર આવી ભગવાનના ધ્યાનમાં બેસી ગયા. એ ચકો. એમાં અને પાનાનો પ્રતિજ્ઞાભંગ જ્યા). શિક્ષા બિચારી બહેન ! ક્રમની ગતિ સમજી નિયંત વાળા ખેડી. રૂપે એ પોતાના અને હાથ કાપી નાખ્યો. પ્રાતનમાં લીન બની ગયા. જે કાંઈ બન્યું જ નથી. ને પનીઓએ પોતાની મુખના પર તુ સા ગામને સાચી વાત કરી. બેની ક્ષમા માગી. ગારાએ એમને સાવન આપ્યું. ધમા મા સરલ નથી મહાન સત્યની પ્રાપ્તિ માટે ગમે તેવું બલિદાન આપવા મનુષ્ય તૈયાં તૈયાર કરવુ જોઈએ. ચાલુ ભજન કીતન ને ધમ ાનથી ગાય ભારત મેઢા ભક્ત બની ગયા. એક પરમ શિનના વ્યકત ને અત્યંત ભાવાના સાક્ષાત્કાર કર્યાં. આ સાક્ષાત્કારનાં એમનાં ભજનામાં પડછંદ પક્ષા અનુપા પામવુ એજ જીવનનું અતિમ લક્ષ્ય છે જે વ્યક્તિ પ્રશ્નના પોતાના તરમાં સાઢાકારક છે તે દાક્તરને બ નિદ્રાળે છે, વિવેક, ત્યાગ ને અતિ બે ત્રણ કશ્વિર ભક્તિનાં નાનું છે. પ્રભુપદ પામવા એ સૌથી અસરકારક સાધના છે એકવાર શ્રી જ્ઞાનદેવ, નામદૈવ, નિત્તિ, સોપાન ને મુકતાબાઈ પદ્મપુર યાત્રાર્થે અબ્યા ગેારા કુંભારે તેમને પેાતાની ઝૂંપડી પાવન કરવા આમત્રણ્ આપ્યું. નિરાય મગ મળી જામી. આધ્યાત્મિક અનુભવાની જ્ઞાન ચર્ચા થઈ. જ્ઞાનદેવે ગારાને સવ ભકતાની ચકાસણી કરવા કહ્યું. કાર્ સાચુ ભક્ત છે. ગેારા માટલાં ચકાસતા હતા એ લાકડી લઈ આવ્યા. ભકતના મસ્તક આગળ કાન રાખી તેમના મસ્તક પર લાકડીથી ટકોરા માર્યા નામદેવતા મસ્તક પર ટકારા માર્યાં. એ પુરણ ભકત ન જણાયા. ગેારાએ નિણ્ય આપ્યા નામદેવને અપમાન લાગ્યું. એ પંઢરપુર પાંડુરંગના મંદિરમાં દેડયા . સગુ ભક્તિમાં નાવ અણી હતા એટલે પગ એમને આવકાર આપ્યા. નામદેવે ભગવાન પાંડુરંગને પેાતાના અપમાનની ફરિયાદ કરી. ગેરાએ મને કાચા ભકત કેમ કહ્યો ?' ‘ નામદેવ ! ’ ભગવાન મેલ્યા ‘મારામે સ્વરૂપ છે. ’ વ્યક્ત ને અવ્યક્ત. તે મારા વ્યક્તિત્વના સાક્ષાત્કાર કર્યાં છે તેથી તું સમુગુ ભકતા માં શ્રેષ્ઠ છે. હવે તું વિસેાત્રા ખેચર પાસે જા. એ તને મારા અવ્યક્ત સ્વરૂપને સાક્ષાત્કાર કરાવશે. ગુરૂ વિના જ્ઞાન નહિ. મારા સંપૂર્ણ સાક્ષાત્કાર કર્યાં હાત તા આમ અહીં દોડી આવત નહિ. તારા દિલમાં ત્યાં જ મારે! સાક્ષાત્કાર ચાત જા, ગુરૂ વિસામાની દીક્ષા ગ્રહણ કર'. નામદેવ શ્રીકૃષ્ણના મિત્ર ઉદ્ભવને અવતાર મનાય છે. ‘ભકત વિજય'માં એ કથા છે. ઉદ્ભવેશ્વરને સાક્ષાત્કાર કર્યાં હતા પરન્તુ ઉમદા પ્રણાલિકાનાં મહાન સત્ય સમજાવવા એને ગુરૂ કરવા કહ્યું હતું. ઈશ્વરના સંપૂર્ણ સાક્ષાત્કાર માટે આવશ્યક છે. ગુરુ શિષ્યને પ્રભુ દર્શન કરાવે છે, ગુરૂદીક્ષા સાક્ષાત્કાર ભારતીય અસ્મિતા કરાવનાર ગુરુની પુરણા શિષ્યને પણ ઇશ્વરજ કરે છે. ગુરુ વિસેાબા નાગનાથના મંદિરમાં ધ્યાનસ્થ હતા. નામદેવે એમની દીક્ષા લીધી અને શત્ નિપુણ્ ઈશ્વરના સાકાર કર્યો.. Jain Education International ભકતગારા કુંભારા ભગવાન પાંડુરંગમાં છઠા રાખી તેમના ચરણે ધ્યાનસ્થ થઈ ગયા. ભગવાન પ્રસન્ થયા. એક કુંભારનુ સ્વરૂપ લીધું. ગેારા કુંભારની સેવા કરવા લાગ્યા. ગારા કાન કરે ને ભ્રુ માટલાં પડે. ગામ ભકતને શ્લાધીન છે. ભાત્ર ન એ સત્ ભગવાન પાંડુરગે સય કરી બતાવ્યું. સાડી એકાદશી ખાવી. ભાત મડળ પતરમાં ઉત્તર.. ભકત નામદેવ ભજન કરી રહયા હતા. એમકે મદિરમાં દીઠા નહિં. આંતર પ્રેમથી એમને સત્ય સમાઈ ગયુ એ ગામને કોર યા.ત્યાં પાંરગ માંથી અને પ મંદિરમાં વિાજી સ્પા. નામદેવે ગુરુ સઘન માટે ભરત ગોરાના ભગવાન ભાર માન્યો. માપની કૃપાથી હું નિગ ભગવાનનેય સાકાર કરી શકો કે પછી નામને પાંડુરંગ ગેચની સેવા કરી રવા હતા ખેંવાત કરી ત્યારે ગાને ભાન થયું એમત્રે નિત્ ભાવે ઇશ્વરના સાક્ષાત્કાર કર્યાં હતા પરન્તુ સગુણ્ ભાવે : ઈશ્વરના ગૃત સ્વરૂપને પારખી શકાયા નહોતા. ગોરકુમાર પોતાની અને ધાવીને લઈ પહરપૂર ગયા. નામદેવ ાતંન કરતા તે પ્રભુ ઈંટ પર નાચતા. આમ નામદેવ દ્વારા ગોરા કુંભારે ભગવાનના વ્યકત સ્વરૂપને સાક્ષાત્કાર કર્યાં. કીર્તન ચાલુ હતુ. મૃદંગ પખવાજ અજી રહ્યા હતા. મછરા કાંસીજોડાં ને કરતાલના ધ્વનિ સુમેળ સાધી રહ્યા હતા. તાલીએના તાલ સંભળાતા હતા. ગેારાના નયનમાંથી આંસુધારા વહી ચાલી. એ કયા હાય તાલ બાપૈ? કયાં પાંડુરગની પ્રતિમામાંથી બે કુલ પડયાં. ચમત્કાર થયા. ગારાને એના હાથ પાછા મળ્યા. ગેારા કુંભાર ગદગદ થઇ ગયા. ભજન કરતા કરતા પ્રભુચરણમાં ઢળી પડયા. ‘એ દયામય'. મારા હાથ પાછા આપ્યા તે। હવે હું સદૈવ ભકત મંડળીમાં લઇ તારુ ધ્યાન ધર્યાં કરું એવા આશી નંદ આપવા કૃપા કર ! For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy