SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦૨ ભારતીય અસ્મિતા પ્રાંતે પ્રાંતને પ્રવાસ કર્યો. આપણી રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓ પાર વખોડી કાઢયું. મેરલ મીન્ટ રિફોર્મ્સ સ્વીકારવામાં શ્રી સુરેન્દ્રનાથ પાડવાની ભૂમિકા તૈયાર કરી. ને શ્રી ગોપાલ કૃષ્ણ ગોખલે અગ્રેસર હતા. છતાં બ ગાળાના ભાગલાને તો બંગાળાના મવાલે પણ વખોડતા, ઇસ્વીસન ૧૯૧૧માં ઈસ્વીસન ૧૮૬૧ના કાનૂનથી ભારતમાં ગવર્નર જનરલ ઈન તો દિલ્હી દરબાર ભરાય. શ્રી સુરેન્દ્રનાથે વસાહત સ્વરાજ્યની કાઉન્સીલનું રાજ્યતંત્ર હતું. એ કાઉન્સીલમાં કોઈ ભારતીયને મહત્વાકાંક્ષા પ્રગટ કરી. પરંતુ શ્રીમતી બિસંટ ને લોકમાન્ય સ્થાન નહોતું. પ્રાંતિય કારોબારીમાં પણ કોઈ ભારતીય લેવાતા તિલકની હોમરૂલ ચળવળથી થોડેક રાજકીય પ્રત્યાઘાત પડે. નહિ. રાજકારણમાં પડેલા ભારતીયોની સંખ્યા પણ ઘણી ઓછી ઇસ્વીસન ૧૯૧૭ના ઓગસ્ટમાં ભારત અંગે નવી નીતિની જાહેરાત હતી. જે હતા તેમાંય હિન્દુઓ વધારે હતા. ધીમે ધીમે સુરેન્દ્રનાથ થઈ ને જવાબદાર રાજ્યતંત્ર પ્રતિ ભારતે એક ડગ માંડ્યું. એક જબરા આંદોલનકાર તરીકે પ્રકાશમાં આવ્યા. ઈસ્વીસન ૧૮- મેન્ટગ્ય ચેમ્સફર્ડ હેવાલ વખતે રાષ્ટ્રીય મહાસભાના જહાલ ને ૭૮ના વર્નાકયુલર પ્રેસ એકટને એમણે વિરોધ કર્યો તેથી એમની મવાલ પક્ષો છૂટા પડયા. શ્રી સુરેન્દ્રનાથ મવાલ પક્ષના અગ્રેસર ખ્યાતિ વધી. લેર્ડ રીપતની સ્થાનિક સ્વરાજયની નીતિને એમણે રહ્યા. કેન્દ્રીય ધારાસભામાં એમની રજૂઆતથી નવી યોજના અનુમોદન આપ્યું. ઈડિયન એસોસીએશન આ પગલાને પ્રતિનિધિ વધાવાઈ. તંત્રનું પ્રથમ સોપાન માનતું. એવામાં એમણે પોતાની માલિકીનું ને તંત્રીપદ નીચેનું ‘બંગાળી ' સાપ્તાહિક પ્રગટ કરવા માંડ્યું. ને ઈસ્વીસન ૧૯૧૯માં કેન્દ્રિય ધારાસભામાં ક્રાન્તિકારી ચળવળ એને એક સકલ દૈનિક તરીકે વિકસાવ્યું છબટ બીલની ચર્ચા વિરોધી ધારાઓને શ્રી સુરેન્દ્રનાથે વિરોધ કર્યો. ઈવીસન ૧૯૧૯ના માટે એમને બે મહિના જેલ મળી, તેથી એમની ખ્યાતિ એકદમ ઈંડિયા ખીલની ચર્ચા માટે મળેલી સંયુકત પાર્લામેન્ટરી કમીટીમાં વધી ગઈ. ઈવીસન ૧૮૯૨માં ધારાસભાએ વિસ્તૃત બનાવવામાં પણ એમણે હાજરી આપી. ઈસ્વીસન ૧૯૨૧ને જાન્યુઆરીની આવી. ચૂંટણીના સિદ્ધાંત અપનાવા તેથી સુરેન્દ્રનાથ ઈસવીસન પહેલી તારીખે એમને “નાઈટ હુડઅર્પણ કરવામાં આવ્યું. ૧૮૯૩થી ૧૯૯૧ સુધી બંગાળની ધારાસભાના સભ્ય રહ્યા. લેર્ડ પ્રાંતિય ધારાસભામાં સ્થાનિક સ્વરાજય ખાતાના પ્રધાન બન્યા. કરઝનના ઈસ્વીસન ૧૮૯૯ના કલકત્તા કોર્પોરેશન અંગેના ખીલને ઈસ્વીસન ૧૯૨૩ના માર્ચની ૭મી તારીખે એમણે નવ કલકત્તને એમણે સખત વિરોધ કર્યો. મ્યુનિસિપલ એકટ પસાર કરાવ્ય ઇવીસન ૧૯૨૫ના અમાસની છઠ્ઠી તારીખે એ નિવૃત્ત થયા ભાતૃભૂમિની એમની જવલંત સેવાઓ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ ઈસ્વીસન ૧૮૯૯ માં સમાપ્ત થઈ પિતાના પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે શ્રી સુરેન્દ્રનાથને ઈંગ્લેન્ડ કલ્યા. વિદ્યાથીઓ એ રાજકારણમાં ભાગ લેવો જોઈએ એટલું ભારતના મહર્ષિ જ નહિ પણ યોગ્ય માર્ગદર્શન નીચે રાજકીય પ્રવૃત્તિઓમાં પણ ઝંપલાવવું જોઈએ એ સુરેન્દ્રનાથને મત હતો. છતાં શિસ્ત શ્રી અરવિંદ ઘેષઃ શ્રી અરવિંદો આજે તો આ નામ વિદ્યાર્થી જીવનને આત્મા છે એવું તે માનતા. બંગાળના ભાગલા ભારતની પવિત્ર ભૂમિમાં મુલક મશહુર છે. એક મહાન આત્મા. વખતે થયેલા આંદોલનમાં એમ જેમ પૂર્વક ઝંપલાવેલું. કેળવણી- આ જન્મ યોગી એમને જન્મ ઈસવીસન ૧૮૭૨ ઓગસ્ટની કાર ને રાજનીતિજ્ઞ તરીકે એમનાં પ્રવચન ચાલુજ રહેતાં એડમંડ પંદરમી તારીખ. કેવો ધન્ય દિવસ ! કેવો સુયોગ આજથી નવા બકના રાજકીય તત્વજ્ઞાને એમનું રાજકીય જીવન ઘડવામાં મહત્વને વર્ષ પહેલાં એ ભાગ્યશાળી દિવસે આ મહાપુરૂષને જન્મ થયો. ફાળો આપેલ. એજ સભાગી દિવસ બરાબર પચેતેર વર્ષ પછી ભારતને સ્વાતંત્રદિન થવા નિય. આ મહીના જન્મ દિવસે જ આપણે રાષ્ટ્રીય મહાસભામાં બાલગંગાધર તિલકને પ્રવેશ થતાં પશ્ચિમ આપણા સ્વાતંયની ઉજવણી કરીએ છીએ. ત્યારે પ્રત્યેક ભારતીય ભારત તરફથી પ્રત્યાઘાતી હિન્દુત્વ નું મોજું આવ્યું. રાજકારણ હૈયે આ બંને પ્રસંગોનાં મઘુર અર અંકાઈ રહે છે. જહાલવૃત્તિ તરફ વળયું તિલકની કાર્યવાહી બંગાળે વધાવી લીધી. લોર્ડ કરઝન રાષ્ટ્રીય મહાસભાનું વર્ચસ્વ ઓછું આંકતા. કલકત્તા શ્રી અરવિંદને ઉછેર બીલકુલ પાશ્ચાત્ય રંગને સાત વર્ષની કોર્પોરેશન ના ચૂંટાયેલા સભ્યોની સત્તામાં એમણે કાપ મૂકો. કાચી વયે તે એમને ઈંગ્લેન્ડ મોકલી દેવામાં આવ્યા. ત્યાંની યુનિવર્સિટી બીલ રજૂ કર્યું બંગાળના ભાગલા પડયા. આ ત્રણેયના “ધૂમ પસ” પરીક્ષા એમણે પ્રથમ વર્ગમાં પસાર કરી. શ્રી વિરોધ માં સુરેન્દ્રનાથે મડત્વનો ભાગ ભજવ્યો. બહિષકાર ના અરવિંદ ‘આઇ, સી, એસ” થાય એવી એમના પિતાની પ્રબલ આદેલનમાં વિંધાયુઓને જોતાં પરન્ત કાન્તિકારી અદાલન એમને ઇચ્છા હતી. પરંતુ આવા પ્રકારની ગુલામી કારકિર્દી, દુઃખે ને પસંદ નહોતું. દુન્યવી જ જાળોમાં પ્રથમથી જ શ્રી અરવિંદ પડવા માગતા નહતા. એટલે ઘોડેસવારીની પરીક્ષામાં એ જાણી બૂછ ને હાજર ઈસવીસન ૧૯૦૭માં રાષ્ટ્રીય મહાસભામાં જહાલ વર્ચસ્વ નીચે રહ્યા નહિં. એમના પિતાની આકાંક્ષાઓ એળે ગઈ નહિ એ માટે સુરતમાં એક મહત્વનો ભાગ ભજવ્યો ઈસ્વીસન છતાં એ ઈગ્લેન્ડમાં તાલીમ પામેલા સિવિલ સરજન હતા. ૧૯૦૯માં શ્રી આશુતોષ વિશ્વાસના ખૂનને એમણે સખત શબ્દોમાં યુરોપીય જીવન ને સંરકૃતિના ચાહક હતા તો પણ અંગ્રેજોની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy