SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિય માનવતા વિાણી ભારતીયા પ્રતિની રીતભાત એ સહન કરી શકતા નહિ. તેથી એવી વાતેા પુત્રને લખી ભારતીય સ્વાત ંત્ર્ય માટે કામ કરવા એનામાં ક્રાન્તિકારી વિચારે રેડયા હતા. શ્રી અરવિંદ ભારત આવ્યા. ગુજરાતનું વડેાદરારાજ્ય એ જમાનામાં પ્રગતિશીલ દેશરાપ લેખાતુ. શ્રી અરવિંદ મહેલ ખાતામાં અસર. નીમાયા. પરન્તુ શ્રી અરવિંદ એ ક્ષેત્ર માટે પશુ નાતા નિર્માયા સમયમાં” એ વાદરા મહાવિદ્યાલયના ઉપાચાય' બન્યા. એ ગાળામાં એમત્રે પોતાની માતુભાષા બંગાળી હિંનો અને સંસ્કૃત પર પ્રભુત્વ મળત્યુ ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસભા પુખ્તવયની થઇ હતી. એની સ્થાપના થઈ ઈસ્વીસન ૧૮૮૫માં ભારતીય પ્રજાજનામાં ભારતીય અસ્મિતા જાગ્રત કરવાના અગાઉના પ્રયત્નેને એમ અન્ત આવ્યો. શૃંખલા વિણા રાષ્ટ્ર તરીકે જીવવા ને નિકાસ પામવાને ભારતીય પ્રશ્નને ખ્યાલ આવ્યો. એમાં શ્રી શે. ો. હુમનામના અંગ્રેજે ભારતને ભાગ ભજવ્યેા. ભારતના આધ્યાત્મિક પ્રચારકા છૂપી રીતે ભારતીય સ્વતંત્રતા માટે કામ કરી રહ્યા છે. એવી ગંધ આવવાથી તેમનાથી ભારતીય યુવાનેાને બચાવવા હાકલ કરી. રૉયન આક્રમણ સામે પણ ભારતીયેાને સ ંગઠિત કરવાની જરૂર હતી. તેઓ રાષ્ટ્રીય મહાસભા સ્થાપવાના શ્રી હ્યુમ ના સાચા હેતુના ભારતીય અગ્રણીઓને ખ્યાલ હોય કે ન હાય પણ ભારતીય પ્રજાના સત થાય એ વાતનું. મહત્વ મૈં અગત્ય સમયા જ હતા. સુરેન્દ્રનાથ બેનરજી અને તેમનુ ઈંડિયન એસેાસીએશન ભારતનો ફરિયાદો દૂર કરાવવા મથી રહ્યા હતા. એમને રાષ્ટ્રીય મહાસભા સાચા સ્થાપકો લેખી શકાય. પરન્તુ ભારતની તત્કાલીય જરૂરીઆતા સિવાય બીજા કશા પર તેઓ ધ્યાન આપી શકયા નહાતા ભારતીય આત્મ વિશ્વાસ ને આત્મ શ્રદ્ધા પ્રગટાવવા તે બદલે શ્રી દાદાભાઈ નવરોજી ને શ્રી સુરેન્દ્રનાથ બૉડીય પાર્લામેન્ટ ના સ્વાતંત્ર્ય પ્રેમ પર વધુ આધાર રાખતા. પરન્તુ ભારતીય પ્રજા પોતાની ચીર નિદ્રાનેા ત્યાગ કરી રહી હતી સ્વાતંત્ર્ય સુવણૅ ચમકારા નિહાળી રહી હતી. એને માટે એ પૂરતું નહોતું. એને માટે તે અતિમ આદેશ અને જલદ કાયક્રમની જરૂર હતી. ભારતની વિધાત્રી પણ એને બ્રટીશ મુત્સદ્દીગીરીનુંપ્યાદું બનાવવા ઇચ્છતી નહાતી. ભારતીય કલમ દ્વારા ત્યારની રાષ્ટ્રીય મહાસભાની નીતિ સિદ્ધાંતને કાર્યક્રમની પોકળતા એણે પ્રગટ કરી. Jain Education International લખનાર શ્રી. અરવિંદ ત્યારે ફક્ત એકવીસ જ વર્ષના હતા. ઈંગ્લેન્ડમાં વિદ્યાથી જીવનનાં ચૌદ વર્ષ ગાળી, પાશ્ચાત્ય સંસ્કૃતિ તે પાશ્ચાત્ય માનસને અંગ્રેજ માનસને પૂરુંપૂરું પારખીને જગતના ઈતિહાસનું સપૂણૅ જ્ઞાન મેળવી શ્રી અરવિદ તાજા જ ભારત આવ્યા હતા. પેાતાના અગિયારમા ને ચૌદમા વર્ષોમાં જ એમણે સ્વાતંત્ર્ય પ્રેરણા મેળવી લીધી હતી. છૂપાં ગળામાં એ હાજરી આપતા તે પ્રવચનેા કરતા. કેમ્બ્રીજની ભારતીય મજલીસમાં વિદેશી મનનાં અનિષ્ટો પર એમત્રે બાખ્યાન આપ્યું હતું. ૧૦૦૩ - સમ્પૂર્ રવાના એમના બાળ હના. એ માટે રષ્ટ્રીય મહાસભા સશસ્ત્ર સંગ્રામ ખેલીયે એવી પ્રેમની તમન્ના હતી. એ સિંહ કરવા તેમણે સ્વદેશી, બહિષ્કાર ને રાષ્ટ્રીય હિગની પ્રોઆ ઉપાડી શ્રી જતીન્ડનાથ બોઝને વડોદરાના લશ્કરમાં નોકરી એ અપાવી તેને લશ્કરી તાલીમ અપાવી ઇસ્વીસન ૧૯૦૨માં એને કલકત્તા કી કાન્તિકારી ચળવળનો પાયો નાખ્યો. ઇસ્વીસન ૧૯૫ સરકારે બંગાળના બે ભાગ પાડયા. ને શ્રી અરિવ’દાએ પેાતાની યાજનાને આકાર આપ્યા. તરુણ સંધ' ની સ્થાપના કરી. ગુજરાતની કેન્દ્રિય સંસ્થાના શ્રી અરવિંદ પ્રમુખ થયા. ઇસ્વીસન ૧૯૦૬માં શ્રી અરવિંદ કલકા આવ્યા. અગાળ રાષ્ટ્રીય વિદ્યાલયના કામા અન્યા. કલકત્તાની સ્વદેશી પ્રવૃત્તિના ધણી બન્યા. શ્રી અરિવંદું વિખ્યાત માથુંક કા કેન્દ્રની સ્થાપના કરી. જાતે સ્વયંસેવક બનવાનું એ આવશ્યક લેખાતા. કોઇ માગણી કરે તેાજ પોતાના વિચારો પ્રગટ કરતા. ' 3 શ્રી અરવિંદે ભારતીય રાષ્ટ્રીય મહાસભાની અમદાવાદની બેઠકમાં પહેલીજવાર હાજરી આપી ત્યાં પહેલીવાર શ્રી તિલકને મળ્યા. દૅશી ચળવળના શ્યામ કર્યું. ઈવીસન પમાં મહાસભા વારસીમાં મળી. ભંગાળના ભાગલાના ગભીર પ્રશ્ન ઉભા થયા. એના પ્રતિકાર તરીકે રાષ્ટ્રીય મહાસભાએ સ્વદેશી આંદોલન ઉપા યુ. શ્રી રિનંદની દિકારની વાત ન સ્વીકારી શરીયા શરૂ થયા. ' વંદેમાતરમ્ ' પ્રગટ કરવા માંડયું. એમાં અગ્રલેખા લખી શ્રી અરવિંદે ‘સંપૂર્ણ` સ્વાતંત્ર્ય ' પ્રગટ કરવા માંડયું. એમાં અત્રલેખા સખી શ્રી અરવિંદે મધ્ય સ્વાતંત્ર્ય ' ની થાપણા કરી, છતાં કલકત્તાની રાય મડાસમાની બેઠક ગળ વધી. છતાં લોકોના દષ્ટિબિન્દુને કૃતિમાં પણ ફરક પડ્યો. સરકાર ચમકી શ્રી અરવિંદની ધરપકડ થઇ. બળતામાં ઘી હોમાયું ! શ્રી– બિપિનચંદ્રપાલે મોટીશ ન્યાયમદિરમાં શ્રી અરવિંદાની આપવા ઇન્કાર કર્યાં. શ્રી અરવિંદ નિર્દોષ ઠર્યાં. સ્વિીમન, ૧૯૯૩ ના ભાગ ઢમાં શ્રી વિવેદ એ કથી પાછા ફર્યાં. છ મહિના પછી જ મુંબઇના અઠવાડિંક‘ઈન્દુ પ્રકાશ ' માં પેાતાની ‘નૂતન દિપકા' ની લેખમાલા આરબી ઉચ્ચ આદર્શોથી મદનાપુરની પ્રતિ શજકીય પરિષદમાં જૈનોમા ને શાય સ્થપાયલી રાષ્ટ્રીય મહાસભા વિનિપાતની ભયંકર ગતામાં સરી પડી આ વચ્ચેના સવારની પરાગ આવી. વનીતાએ રાજ્યવાહી કરાયા હતી. એ હકીકત સામે એમશે લાલબત્તી ધરી. આપણેા રજૂ કરવા ઇન્કાર કર્યાં. રાષ્ટ્રવાદીઓએ ખુલ્લા મેદાનનાં બેઠક શત્રુ આપણી નિર્મલતા, કાયરતા ને લાગણી વશતા છે. મેળવી ઠરાવે! પસાર કર્યાં. ભારતમાં રાષ્ટ્રીય ચળવળનના આમ શ્રી આાપમાં કાર્યોંમાં ચલતા નથી િ નથી. ગોશ ભડાયા પછી ખાવી રહીય મહાસભાની શરતની બેઠક. શ્રી મહાસભા રાષ્ટ્રીય રહી નથી. એને નવી નેતાગીરીની જરૂ છે. અવિર એ કોડાને રાષ્ટ્રીય હવાથી ભરી દેવા હાકલ કરી. વિનીતાનાં આમ જનતાના સાચા પ્રતિનિધિત્વની આવશ્યક્તા છે. આ શબ્દો પ્રમુખેા તિલકને ખેલતાં અટકાવ્યા. તિલકે ઠરાવ વાંચ્યા. ખેલ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy