SearchBrowseAboutContactDonate
Page Preview
Page 962
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮૪ રસ લીધો. પબ દેશનલ બૅન્કને લખી જમ્બુર કંપનીના બે અગ્રસ્થાપક તે પ્રવર્તક હતા. અવિરત સંગ્રામ ખેલનાર શ્રી ભાલા સપનરાયને ત્રેન્ડને અમેરિકામાં ઘણાં વર્ષાં ગાળવાં પડયાં. પરદેશ રહ્યા રહ્યા પણ પોતાના દેશના પ્રથમ બિનસરકારી પ્રતિિિધ તરીકે ભારતીય સ્વાતંત્ર્ય માટે અવિસ્મરણીય સેવાએ નવી ઈસ્વીસન ૧૯૧૪ અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસભાએ ઈંગ્લેન્ડ એક પ્રતિનિધિમંડળ મેાકહ્યું એમાં શ્રી લાલા લજપતરાયે મહત્વની કામગીરી ભાવી. ત્યાંથી એમ કિા પ્રવાસ ખેડવા માં પણ ભારત અંગેનું અજ્ઞાન ફૅડી પ્રકાશ પાથર્યાં. લાલા લજપતરાય ભારત પાછા ફર્યાં મહાત્મા ગાંધીજીના સુકાની પણા નીચે ભારત ભરમાં રાષ્ટ્રીય આંદોલન વિસ્તાર પામી ચૂકયુ હતું. શ્રી લાલા લજપતરાયે પણ તેમાં પૂરી સહદયતાથી ઝૂકાવ્યું. કલકત્તામાં રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન મળ્યું ત્યારે ધ્યા તરીકે એમની વરણી કરી ભારતની પ્રજાએ એમની દેશસેવામેની કદર કરી. ઈ-વીસન ૧૯૨૮ સાયમન કમીશન ભારતની મુલાકાતે આવ્યું શ્રી લાલા લજપતરાયના સાથીએએ સાયમન કમીશનના બહિષ્કાર પાકાર્યા. એકટાબરની ત્રીસમી તારીખે સાયમન કમીશન લાહાર પહેાંચ્યું. કાળા વાવટાનુ એમનુ સ્વાગત કરવા લાહોરમાં એક જંગી સરઘસ નીકળ્યું. શ્રી લાલા લજપતરાયે તેની આગેવાની લીધી કાયદાને વ્યવથા જાળવનાર સમ્રાજ્યવાદી ગુલામેાએ સરઘસ પર લાડીઓને વરસાદ વરસાવ્યે શ્રી લાલા લજપતરાય સરઘસની મેાખરે હતા. લાઠીના ઘા એમ] સામી છાતીએ ઝીલ્યા. એમાં એમને કાઈ પણૢ જાતનેા રજ નહેતા. શારીરિક યાતનાની તે એમને પરવાજ ન હતી. પરન્તુ લબ્ધ પ્રતિષ્ઠ આગેવાને આવે ઢોર માર મારતાં પણ બ્રીટીશ નાકરશાહી ખમચાઈ નહિં એ કોઈ એમના આત્મા એ દર્દ કકળી ઉઠયા. હૈયાનુ એ એમની વધારે સાલ્યું. સરધસ લાહેારના માટી દરવાજા બહાર વિરાટ સભામાં ફેરવાઇ ગયું. લાલા લજપતરાયે એમાં સિંહ ગર્જના કરી. મારા પર આજે પડેલા લાઠીના એક એક ફટકો બ્રીટીશ સામ્રાજ્યના કફનમાં ખીલારૂપ બની રહેશે.' કેવા પયગમ્બરી બાલ ! તેજ શું ભારતમાં લીટીશ રાજ્યના ભાવિનું નિર્માણૢ થઈ ગયું. સરદાર ભગતસિંહને એમના સાથીએએ ભારતના સ્વમાન ખાતર પ્રાણાર્પણ કર્યાં. શ્રી લાલા લજપતરાય પણ એ લાઠીમારથી શહીદ થયા. નવેમ્બર મહિનાની સત્તારમી તારીખ. પાળ કેસરી બાલાજીનુ જીવન એટલે મ્યાન તેન દેશના સ્વાતંત્ર્ય માટે સંગ્રામ ખેલતાં ખેલતાં એમણે પ્રાણનું બલિદાન આપ્યુ. કેવુ પ્રેરણાદાયી સંસ્મરણ ! ભારતની રાષ્ટ્રીય ચળવળના શિલ્પીએમાંના એકે આમ આપણી વચ્ચેથી ચીર વિંદાય લીધી. રાજકીય પ્રવિનનાં પાયામાં સ્વાદ શ્રદ્ધાને જતિ દાની એમર્ગ વન પોચ્છાવર ક્ય Jain Education International ભારતીય અસ્મિતા આજે પણ પંજાબના જાહેર જીવનમા એમનું સ્થાન ખાલી છે કાની દૃઢતા, શ્રદ્ધાની સહૃદયતા, સ્ફોટક રાષ્ટ્રભાવના, તે પ્રગતિશીલ દષ્ટિવાળા જીવનના એ પ્રતિક હતા. એક વીર યોદ્ધાનુ સ્વર્ગે સ ંચર્યાં. જીવન એ જીવ્યા. વીર યોદ્ધા પેઠે જ રણુ જંગ ખેલતાં ખેલ ભારતના દીનબન્ધુ માસ' ફિટાર એન્ડ્રુઝ ડેજના તેજસ્વી સ્નાતક. અઠ્ઠાવીસ વર્ષની નાની વયે થયેલાં પ્રેમપ્રેાકના ફૈલા. ઉંચા હોદ્દાઓની દરખાસ્તા વન ની અનેક બ્રુની મહત્વાકાંક્ષાઓને ખાણો. બે સત્ર ન યાગ કરો એમ. ગરીબોની સેવાને પોતાનું જીવનકા અના કવિવર રવિન્દ્રનાથ ગાગાર જોડે અધારી મુલાકાત થઇ. એમના વ્યક્તિત્વથી શ્રી એન્ડ્રુઝ ખ઼ ગયા. ભાનને પરદેશી મન નીચે હીજરાતા ભારતીયોનાં દુઃખદર્દને ગરીબાઈ ના ડેા અભ્યાસ કરવા તેમણે એકદમ નિષ્ણેય લઇ લીધેા. એમના દિલને ભારતની વાતેા સ્પશી ગઇ હતી. ઇસ્વીસન ૧૯૦૪ માં ખ્રીસ્તી મીશનર તરીકે એ ભારત આવ્યા વીસમી માર્ચ નાએ દિવસ. એક અંગ્રેજ યુવાન એક હાથમાં સંસ્કૃતિ અંગ્રેજી ડીક્ષનરી. બીજા હાથમાં ગાની ગેડી. એ ભારતને કિનારે ઉતર્યાં ને ત્યારથી એ દિવસને પોતાની વય ગાંઠ તરીકે ઉજવવા લાગ્યા. ઈસુખ્રિ તના એ વફાદાર સેવક. કેમ્બ્રીજ બ્રધરહુ ના સભ્ય. દિલ્હીની સેઈન્ટ સ્ટીવન્સ કૉલેજમાં એ પ્રાધ્યાપક નીમાયા. અંગ્રેજ મધ્યમ વર્ગીના એ નબીરા એ વના બધાજ પૂત્ર ને વલશે. એમના પિતા આયર્લેન્ડ સ્વરાજના કટ્ટા વિરાધી. એવાજ ચાસ પણ્ રૂઢીચુસ્ત. એક અ ંગ્રેજ તરીકે એ ભારત આવ્યા. દેશ પરદેશમાં ઇશુખ્રિસ્તના અનુયાયીઓ-શિષ્યા ઉભા કરવાનો તેમથી સાત વર્ષ સુધી એમશે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. વિદ્યાથી પ્રામાં ઉલટભેર ભાગ લીધે. સામાજીક કલ્યાણ્ કાર્યોંમાં ઝંપલાવ્યું ભારતીય પ્રશ્નોને અભ્યાસ કર્યાં. ભારતીય અગ્રણીએ જોડે ચર્ચા કરી. ઘણાને પોતાના અંગત મિત્રો બનાવ્યા. રાષ્ટ્રીય પુનરૂત્થાનના એ દિવસે હતા. બ્રીટીશ રાäત્ર સાથેના સંઘના આરંભ હતેા વિકાસ પામતી રાષ્ટ્રીય ભાવનાના ઘેરા પ્રત્યાધાતે વિદ્યાર્થી જગત પર પડી રહ્યા હતા. એક વિદેશી ને પાછા મિશ ની એટલે આ એન્ડ્રુઝનુ કામ મુશ્કેલ હતું. પરન્તુ હમ ને ઉંડી સમજાતિથી એમણે વિદ્યાર્થીઓનાં દિત્ર તી લીધાં, શ્રી એન્ડ્રુઝે ભારતના કિનારા પર પગ મૂકયેા ત્યારથીજ તેમણે ભારતને પોતાનું ઘર માર્યું હતુ અને ભારતના પ્રશ્નોને પોતાના પ્રશ્નો ગણી લીધા હતા. એક ભારતીય દેશભક્ત યુવાન શ્રી સુશીલ રૂદ્રના એ ગાઢ સંપક માં આવ્યા. એમના કુટુંબના સભ્ય તરીકે એ રહ્યા અને ભારતના નૂતન પ્રગતિશીલ જીવનનેા અનુભવ મેળઝ્યો, યુવાન ભારતની શી શી વાંછનાએ હતી એ બધું શ્રી સુચીષ ૬ એમને સમઘ્નબુ. અને ભારત ભક્તિની અખા પ્રેરણા આપી. વિદ્યાર્થીઓની ભાવના અને મહત્વાકાંક્ષાએાની એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy