SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૭૮ સાયમન કમીશન, સરધસ, લાઠીચાર્જ. શ્રી પતને ઇજા થઈ સ્નાયુએટની ખૂબ નબળાઈ આવી ગઇ. પછી એ કેન્દ્રિય ધારાસભામાં ચુંટાયા. રાષ્ટ્રીય મહાસભા પક્ષના મુખ્ય ચાલક બન્યા. ઇસ્વીસન ૧૯૬૪માં પાલ મેન્ટરી ખેાના મ ંત્રી થયા. ઇસ્વીસન ૧૯૩૬-૩૭માં રાષ્ટ્રીય મહાસભાના ચૂંટણી વિષયક કાક તૈયાર કરવાના ભારે કામગીરી ખાવી. પરિષે સંયુકત પ્રાંતમાં રાષ્ટ્રીય મહાસભાનેબહુમતિ મળી. શ્રીપર્યંત પક્ષના મેવડી ચૂંટાયા. પ્રાંતિય વડા પ્રધાન બન્યા. ઇસ્વીસન ૧૯૩૯ ત્રિપુરીમાં રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન મળયુ ગાંધીજીની ઈચ્છા મુજબ કાર્યવાહક સમિતિ નીમવા શ્રી સુભાષએઝને સૂચન કરતેા ઠરાવ શ્રી પતે ઘડયા ને પસાર કરાવ્યેા. ભારતે યુદ્ધમાં ભાગ લેવે! કે નહિં એ પ્રશ્ન પર શ્રી પતે રાજીનામુ ખાસુ ઇસ્વીસન ૧૯૪૦માં રેલવાસ સ્વીકાર્યો. ઈસ્વીસન શ્રી પતને ફરી જેલમાં મેાકલવામાં આવ્યા ઇસ્વીસન છૂટકારો થયા. ૧૯૪૨માં ૧૯૪૫માં ધ્રુણાસ્પદ સિમલા પરિષદમાં હાજરી આપી. નવી ચૂંટણીએમાં સયુકત પ્રાંતના વડાપ્રધાન અન્યા માનવામી મ કરી. પ્રાંતને ભારે ચિરતા આવી ઇસ્વીસન ૯૫૫માં એ કેન્દ્રિય ગૃહપ્રધાન બન્યા. રાજ્યસભામાં પ્રવેશ મેળવ્યા. રાષ્ટ્રીય મહાસભા પાક કેન્સરી પક્ષના નાકનેના ચૂંટાયા. સાયમન કમીશનના વિરાધમાં નીકળેલા સરધસમાં શ્રી પત માખરે હતા. ને પોલીસના લાડીચાથી એમને ફક્ત થઈ હતી. તેથી તેમના મગજના જ્ઞાનતંતુએ નબળા પડી ગયા હતા. છેવટે એમને એજ જ્ઞાનત ંતુના લય લાગુ પડયા. પદર દિવસ એ એભાન રહ્યા. છેવટે એમનુ' પ્રાણપ ંખેરૂ’ ઉડી ગયું. Jain Education International ભારતીય અસ્મિતા ગ ંભીર પરન્તુ ચર્ચામાં કાતીલ' લેખ્યા છે. ભાવિ ગૃહપ્રધાન માટે એ માપદંડ રહેશે. એ ગાળામાં લાડ કરઝન ભારતના વાઈસરાય. મક્કમ વહીવટ કર્યાં એમની સામે પડવા ભારે શક્તિની જરૂર. તે વખતે શ્રા ગોપાલ કૃષ્ણ ગોખલે ભારતની કેન્દ્રીય સરકારમાં નાણાં શાસ્ત્રને યુનિવર્સિટીમાં શ્રી ગેાખલેએ તેજસ્વી વાઇસરાયના આંકડાને પડકાર્યાં એટલું જ નહિ પણ કાન પકડયા. વિરાધ કરનારની શક્તિઓને આદર કરે એવા એ વહીવટ કર્તા હત્તા એટને શ્રી ગોખોના પ્રતિ સૂર્ય સરદાર વલ્લભભાઈ પટેલે આરબેલી દેશી રાજ્યાની વિલીની-સાળેકળાએ પ્રકાશી રહ્યો. હવે કરઝનને સ્થાને લેડ મિન્ટો આવ્યા. કરણૢ વ્યવસ્થા શ્રી પતે પૂરી કરી. સરકારી ભાષા સમિતિના આઇડિયા એક્રિસનુ સુકાન જહાન મેરલેએ સ્વીકાર્યું. ત્યારે શ્રી હેવાલની સમીક્ષા કરનાર પાલમેન્ટરી સમિતિના અધ્યક્ષપદે વિરાજી ગોખલે વિવિધ પ્રકારે સિંહાસન પાછળની શક્તિ બની રહ્યા સર્વાનુમતે નિણૅય અપાવ્યો. ચિનાઇ આક્રમણ્ વખતે શ્રી પતે પેાતાના આવાસમાં પ્રધાન મંડળની તાકીદની ખેઠક ખેલાવી. કાશ્મીર ભારતનુ જ છે. એમ કહેનાર પણ શ્રી પત પહેલા હતા. ઇસ્વીસન ૧૯૫૭માં ભારત સરકારે એમને ભારત રત્નની પી આપી. એમનો દેશસેવાઓની કદર કરી. ભારતના એલચી મહાત્મા હિંન્દુ સમાજની ઉંચામાં ઉંચી બ્રાહ્મણ જ્ઞાતિ. દક્ષિણ ભારતના શ્રાવણની પ્રણાલિકા ગત શક્તિ એવી પરંપરાવાળા સંસારમાં શ્ર નિવાસ શાસ્ત્રીને જન્મ યે!. ઇસ્વીસન ૮૬૯ની સાલ. ગાંધીજીની જન્મ સાલ મહાત્મા ગાંધીના જન્મ પહેલાં આઠ દિવસ તારીખ ચાવીસમી સપ્ટેમ્બર. શારીરિક બંધારણ જન્મથી જ નબળુ . પરંતુ ગજબની ધીરજ, શાળા કોલેજના અભ્યાસમાં ઢાંશિયાર. યુનિવર્સિડીના અભ્યાશમ ા કરી. શ્રી નિવાસે કેળવણીક્ષેત્રમાં પોતાનું શ તું, ધંધા તરીકે રિક્ષા વન સ્વીકાર્યાં બધે ધીમે એ દક્ષિણ ભારતની ખ્યાતનામ શાળના આચાય પદે પહોં ચ્યા. એમના જીવનના આદર્શ પૂરા થયા. સ્થાન થી ગોખલેનો કીર્તિધ્વજ ઉન્નત ગગનમાં થામાં કરી રતો હતો ત્યારે એમને વર્કીંગ દર લાગુ પાયું. વનના સુ ત્રીનાં દિવસેામાં એમ૨ે પાતનુ જીવનકાય પતાવી નાખવાને નિણૅય લીધા. ‘ સર્વન્ટસ એફ ઇડિયા સાસ.ટી ની સ્થાપના કરી. અને સત્ સ્થિતિમાં સુવા જીવન હીર નીચોવી નાખ્યું. : * સર્વન્ટસ એફ ઇન્ડિયા સાસાયી ” ના સભ્યોએ આ જીવન સેવાના સેગંદ લેવા પડતા. બ્રીટીશ સામ્રાજ્યનાં સ્વરાજ્ય પ્રાપ્ત થાય ત્યાં સુધી આંદોલન ચલાવવાનુ એમનુ નિશ્ચિત કતવ્ય હતું. આમ સેાસાયટી ભારતના રાજકારણમાં મધ્યવતી સ્થાન ધરાવી પણ મળ્યા. ભારતના પહેલા ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પર બેખડીવી નિશ્ચિત બેંક પાર પાડવા મખ્યાબંધ સેવાભાવીઓ આવી રાજપુરુષ કહેવાતા. એમના અનુગામી શ્રી ગોવિંદ વાળને પણ મીન લેડી રાજપુસ્યું નડયા, સ્વતંત્ર ભારત મના જેવો સમ પાલ મેન્ટરિયન દા। નથી. શ્રી પતમાં દેશભકત, સંગ્રામવીર, ખાસ કમ ચારી,રાજનીતિને વક્તાના ચાના સમન્વય હતા. ખારતના રાજપુરુમાં હેવાતાં સૌથી વધારે સ્થિર હતું. ઇન સાઇડ એશિયાના લેખક શ્રી જહાન ગ્રંથરે શ્રીપતને ભારતના સૌથી શકિતશાળી પુરૂષ તરીકે બિરદાવ્યા છે. ‘પડછંદ કાયા', વાર્તાલાપમાં વિનમ્ર ને ઈસ્વીસન ૧૯૧૨માં શ્રી ગોખલેએ દક્ષિણઆફ્રિકાના પ્રવાસ ખેડવા માં આ મોહનદાસ ગાંધીની શક્તિઓથી એ પ્રભાવિત થયા. તેનું મગજ મિસસ એફ ઈન્ડિયા સોસાયટીનું સુકાન સંભાળનાર મનુગાની એ રીધી જ રહ્યા હતા. શ્રી ગોખતેણે શ્રી મોહનદાસ ગાંધી આગળ એ ખેલ નાખ્યા હોત તેા શ્રી મેહનદાસ ગાંધી એમના ખેલને કદી ઉચાપત નહિ. પરન્તુ શ્રી ગેાખલેએ ગાંધીજીની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy