SearchBrowseAboutContactDonate
Page Preview
Page 918
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૦ ભારતીય અસ્મિતા હતો જે ન અંબતેરે, ચરણ કરન ધાર મૈયા યહ નૈયા મેરી, કંસે પાર લહતી. કવિ રાણીંગ જમરાન કે જેરમે ચોરસા હેરહા પકડ સે પીંજરા તોડ લીતા કહે “લખીરામ” મેરે ધરમ કુ શરમ હે સમજ લે સમજ લે રામ સીતા. કાંવ લખપતજી આ કવિ કાઠિઆવાડના લાખેણી ગામે વહીવંચા બારોટ જ્ઞાતિમાં જન્મ્યા હતા. આ રાણીંગ કવિ વીર રસનું વર્ણન પાખકા ગીતમાં કેવી ચોટદાર છટાથી કરે છે આ રહી તેના ગીત રચનાની એક કંડિકા. કવિ લખપતજી કે જે કચ્છના મહારાજા હતાં તેણે ભુજમાં કવિઓને સનંદ આપતી પાઠશાળા સ્થાપી છે. તેની કવિતા “લખપત શૃંગાર” નામે ઓળખાય છે. અહીં પણ તેનો શૃંગાર વર્ણ નને સવે લીધે છે. ગીત :- શરા હાક પડે રેગા, ખડે ભાની ચૂડા વરેવા રંભાકા નૂડ, કોડે વચાળ તોપકો ખડેડે ગોળા, ધડે પ્રેતકા ટોળા ઝડેડે આગકી જવાળા, હડેડે જંજાળ કવિ રૂપનારાયણ સવ - બાતે બિનોદકી મન ચુંબન, આસન રીત અનેક બનાવે. એ સી કરે સત પ્રીતિ બઢાઈ, તઉ ઉનક પતિ સંગ સુહાવે. પ્રાંત ન જ પરે પિયકો, જાનત એ ચતુરાઈ ઉઠાવે. પિયની કુલ સંકોચ હે કામની, આપ દુકુલ સંગ સુહાવે. આ કવિને જન્મ કાન કુજ્જ બ્રાહ્મજ્ઞાતિમાં સં. ૧૯૪૧માં લખનઉ ગામે થયે હતો તેઓ વિવિધ ભાષાઓ જાણતા હતાં અને તેણે નાના મોટા કુલ ૬૩ ગ્રંથો લખ્યાનું અનુમાન છે. આ છે તેનું હોળી વર્ણન કવિ લાલ (પહેલા) કવિ :- ગારીદે અગારી આજ, નારી નિજ મંડલને નારી તુ નારી સી વિહારીકો છતો ગઈ ધુધરીમે ધાઈ ધસી, ધરી લીને ફેરા ફેરી અંગનમે રંગકી તરંગ, ભી જે ગઈ બીર બલબીર રે, અબીર બીર પારી ઈત અંજન લે આંગુરીન, અંખીયાન દે ગઈ હરીમે ઠગોરી ડારી, ગોરી ચિત ચોરી કરી ઝેરી લે લાલકી, સુ લાલે લાલકી ગઈ આ કવિનું પુરૂનામ ગોરેલાલ પુરોહિત તેનો જન્મ સં. ૧૭૧૪માં થયા હતા તેઓ મહારાજ છત્રસાલના દરબારમાં રહેતા હતાં અને તેઓની સાથે લડાઈમાં મરાયા હતાં તેઓએ “છત્ર પ્રકાર” વિનુ વિલાસ” અને “રાજ વિનોદ” ગ્રંથ લખ્યા છે. અહિં છે છત્રસાલ હાડાની તલવારનું વર્ણન. કવિ લછીરામ અયોધ્યા- અમોઢા ગામના રહીશ આ કવિનો જન્મ સં. ૧૮૯૮માં થયો હતો તેણે ઘણું રાજાઓના નામ ઉપર ગ્રંથો લખ્યા છે તેને એક ગામ પણ ઈનામમાં મળેલું બરતી નરેશના નામ ઉપર “પ્રેમરત્નાકર” દરભંગા મહારાજ માટે “ લક્ષ્મીવર રનાકર” મલાપુર નરેશ માટે “મનીશ્વર કલ્પતરુ” તીકમગઢ મહારાજ માટે “ મહેન્દ્ર ભૂષણ” અને રામપુર નરેશના નામ પર “મહેશ્વર વિલાસ” ગ્રંથ લખ્યા છે. આ સિવાય પણ તેને “ રઘુવીર વિલાસ ”, “ કમલાનંદ કલ્પતરુ” વિગેરે ગ્રંથો લખ્યા છે આ નામના પણ બે કવઓ થયા છે. કવિત – નિકસત મિયાન મયુખે પ્રઢ ભાન જૈસી ફાર તમ તામસે ગયંદન કે ગાલકે લાગત લપટી કંઠ, બૈરીન કે નાગિન સી, રૂહી રિઝાવે દેદ, મુંડન કી માલકો “લાલ છિતીપાલ છત્રસાલ મહા બાહુબલી કહાં બખાન કરૂ તરી તલવાર ન પ્રતિ ભટ કટ કટ, કરી લે કે કાકી કાકી કાલિકાસી કિલકી કલેઉ દેતી કાલકો કવિ લાલ (બીજા) આ કવિ કનોજ નિવાસી હતાં અને તેણે “ચાણક્ય રાજનીતિ” ને ભાષામાં અનુવાદ કરેલ છે. અહીં તેને એક દુહો લઇએ. છંદ ઝૂલણા:- કૂચ કર કુચતું રહન પાવે નહિ સાથ ભી નહિ કઈ સંગમિતા, સાંકડી રાહ જુ ભીડ ભારે લાગે ખરચ નહિ જય હી ખાલી ખાલીતા દુહા :- મંત્ર મૈથુન ઔર ઔષધી, દાન માન અપમાન ગૃહ સંપાત ઔર દરિદ્રતા પ્રગટ ન “લાલ બખાન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy