SearchBrowseAboutContactDonate
Page Preview
Page 919
Loading...
Download File
Download File
Page Text
________________ નિય મ કવિ શાલીગ્રામ આરામ સ્નેહી સાધુ ભાવનાદાસજીના શિષ્ય હતાં તે જોધપુરના નિવાસી હતાં તેણે કાશ ચા” અને “સાચામૃત મરિના ગ્રંથા લખ્યા છે આ છે તેના બ્રહ્મા પરત્વેના કટાક્ષ. વૈવૈઃ- રૂપાતી ન્યુ સરસ્વતિય વિગી વિધિયાને લઈ દુર્દિતા મેાહિતે વ્હે મકરધ્વજ તે પુનિ ચાહી તિને અપનિ વનિતા શાલિગ’” યા સખ લેગ પુરાતમે બાત યતિ યરે પ્રચિતા તાતે પિતામહ ભારતિકો નીત કથા કંથ પિતા કા પિતા કવિ શિસિ ઉનાવ–કાંથાનાં નિવાસી આ કવિ જન્મે ક્ષત્રિ હતાં. પિતાનું નામ રહિછ હતું. તે પોલીસ ઇન્સ્પેકઠાં હતાં તે શિવ પુરાણ બ્રહ્મોતર ખંડનું ગદ્યાનુવાદ અને “ શિવસિંહ સરોજ ” ગ્રંથ લખ્યા છે આ કવિના જન્મ સં. ૧૮૭૮ માં થયા નું મનાય છે ા છે તેનો અહિં પ્રસંશા કવિત:- મારી જો પીવેતા સ્વાન હૂંકા પ્રાન લેવે બકરી જો પિવેતા મારે અનરાજ કુ મૂરખ જો પિવેતેા અનાજ ુકી ચેટકરે ગદ્દાને પિવતા મારે ગજરાજ કુ ચતુર તે પિવતા સુંદરી સે એજ પે કુતરી તે પિવેના ચાહે કાજ કવિ વર્મિત કરે માપ ન ન ગમે ચિડીયાં જો પિવે તે ઉડી મારે બાજ કુ કવિ શિવનાથ આ કવિ પના નરેશ પાસે રહેતાં તેનાં તેજીનાયા બેદમાં ‘ક્ષમ’જન’ ગ્રંથ લખ્યો છે. તેઓ સં. ૧૯૬૦ સુધી હતાં. આ છે તેની કવિતામાં ભાવિ પ્રબલતા કર્ષિત :- મેત્રા હોત કુહર, કલ્પતરૂ યુહર પદમ ચુહવા દાત પરિામ ભૂપતિ ભીયા હોત ગાઢ કામ યા તૈન શૈવત જળ મા ચેરી દાંત ચારીઠા કડું ‘ધરાવના’ કવિ પુન્ય કિયે પાપ હત ખૈરી જિ બાપ ત, સાપ હોત સાડીકે શિયાળ ન શ હોય, સ્નિયન બૈર હોન દિનનો ફેર ગન મા હોત માટીકા કવિ શિવદાસરાય ‘સવિલાસ’ અને ‘લોકોકિત રસ કૌમુર્દિ’ ગ્રંથના કર્તા કવિ સેવદાસરાય ” પદ સુધી પુતાનામાં થત હતાં. આ તેના કિત સભર દુહા દુઃ Jain Education International હરિ હરદે ઢુંઢત કરે, જલથલ પ્રતિમાં ખામ જો કધ લારકા લિયે, દેતી ઢંઢેરા ગામ કવિ શિવપ્રસન્ન સરકાર પાસેથી સિતારે હિન્દના ખિતા' પામનાર આ કવિ રીાબાદના વતની હતાં તેને ઘમાયાનો ભાગા ગણવામાં આવે છે તેએ અગિયાર ભાષા ઉપર કાબુ ધરાવતા હતાં તેમ માનવામાં આવે છે. કવિત :- સહિત વિવાદો સુરસિદ્ધ ચક્રયામ સુજલ વિહાર મધુપાન ત્યાં પયાન ક ખટ રિતુ અને ઉપબન બાટિકા સમેત સુરની વિયેાગ પુત્ર, ઉત પતિ ગાના કહે ‘શિવ” કવિમંત્રી મંત્ર ઉત્સાહ ઘુત ગાયક સમેત અન હાત જહાં દાનકો આઠ દરા મહા કાવ્ય લઇને બખાન હુમ વિદ્યાનાચ મતિતે સુપાય કે પ્રમાન કો વે શીતલ આ કિવ તીકમાપુરના વતની અને જાતે કનેાજી હતાં તેને સમય સ. ૧૮૯૬ સુધીને મનાય છે. અહિં પાચન વિષેનું હાસ્ય રસ યુકત કવિત. :- તન મન જોબન જારીકે ભસ્મ કરી સબ હુ ‘સન્ન’એસા વિરહા અજુ ટટારત ખેહ કવિ સુદર (પહેલાં) આ કવિ ગ્વાલિઅરના વતની અને જાતે બ્રાહ્મણ હતાં આગ્રા સાયાં બાદશાહે તેની વિ શકિત ઉપર મુગ્ધ સં. આ છે થઈ ના કવિને ‘કવિશય' અને ‘મહાકવિરાય’ની પદવી આપી ન્યાલ કરી ૯૪૧ દુઃ કવિત: અડદ પચાય વેક હિંગ ઔર સુંઠ સાહે કેલે કા પચાય વેકુ ધૃત નિરધાર હું ગેરસ પચાય વેકુ સુહાગા પ્રભાવ પુનિ આમકુ પચાય વૈકુ નીબકા અચાર હુ' કહત ‘‘શિતલ ’’ કવિ પરધન પચાય વેક્ કાનન બાયે કર કહીએ નકાર હું કાકો અધિક સે ઐાપત ઉપાય દેખા રિઝકે પચાય વેકુ વાહ વાહ ડકાર હું કાર્ય સન્નમ આ કવિ મલાવા – હરદેાઇના વતની હતાં અને જાતે બ્રાહ્મણ્ તાં. તેઓની હયાતી સ. ૧૯૪ સુધી હતી અહિં આપે તેના પ્રેમ નિત ના એક દુલ બ્રાહ્મણ છે તેનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy