SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પત્રિકા ’“ રઘુરાજ વિલાસ ચુસ્ત રામ ભકત હતાં. આ વિનાયક વધુન લગભગ ૨૪ ગ્રંથ! લખ્યા છે. જેવાકે- “સુંદર શતક ’·‘ વિનય’“ રામ રસિકાવલી ” વિગેરે તે “ રામ રસિકાવી વિશે તેમા છે તેનું ભગવાનના દિવ્ય સ્વરૂપનું મે કવિતઃ– દિવ્ય ગુણ દિવ્ય રૂપ, દિવ્ય લીલા દિવ્ય ધામ દિન પા અસ્ય ભા જેજે દિગ્ધ શિર માર વિશ્વકલન મે દિગ્ધ વનમાલા દિંબ કૌતુબ બિરાજે હ દિવ્ય પટ પિત દિબ્ય નૂપુર ચરણ ચારૂ દિવ્ય બાહુ અંગદ કટક કર છારે હું દિગ્મ કૃપા કાર જગદિશ જુકી દીનન પે ભાલ કે ખાસ જાણુ દીન '' સુરાજ ” . કવિ રઘુન ંદન આ કર્મ સ્વામિનારાણી સાધુ હતાં. મેલું નથી શકાયું છે. તેએ મુખ મિત્રથી અળગા રહેવાનુ આ રીતે કહે છે, સવૈયા: - સિહન તળે સીએ, તમે ઘુસણે કર્મે બિહુ જ કાનખજુરકે કાનમે ડારકે, સાપન કે મુખ અંગુરી દીજે ભૂત પિશાચ મે બસીએ અરૂ, પ્રેરક વેલ હલાહલ પીજે જો જગ ચાહે “ રઘુન ંદન ” મુરખ મિત્ર કયુ નહિ કીજે. ¢ કવિ રસખાન * એ આ કવિ સિઁહીની પરાણે અતિમાં જન્મેલા ઘણા લોકો રૌપદ યામિ પિદ્માનીવાળાને રસખાન સમ છે પણ રસખાને પાત લખેલી પ્રેમ વાટિકાના આધારે આ વાત અસત્ય હોય, આ વિ સુજાન રસખાના '', · પ્રેમવાટિકા ’ વિગેરે ગ્રંથો લખ્યા છે. ા કવિ કદી ધારણ કરી. પૃદાવનમાં રહેતાં હતાં આ કવિતા જન્મ સ. ૧૬૪૦ અને સ્વર્ગ વાસ સ. ૬૮૫માં થયા હતા. આ કવિની કૃષ્ણ ભક્તિની કવિતાઓ પણી પ્રચર્જિત . કૃણ પર તેની તેની અનન્ય ભક્તિની કવિતાએ ઘણી પ્રચલિત છે. કૃષ્ણ પરત્વેની તેની અનન્ય ભક્તિની આત્મ્ય ઉર્મિ નીચેના સૌંષામાં પરાકાષ્ટાગ્યે પહોંચી ટાય *મ નથી લાગતું સર્વેષા કરી ગત્રા મહેશ દિનેશ સુરેશ હું અહિં નિર ંતર ગા શેષ જહિ આનાદિ અનંત અખંડ અચ્છેદ અભેદ સુવેદ બતાવે નારદ એ શુક વ્યાસ રહે, પહિચારે તઉપુનિ પારન પાળે તારું અદિરા ખારીબા ક્રિયા ભરી પૈનાત્ર નચાવે કાલે રાનાધ આ કવિનું જન્મનું નામ પૃથ્વીસિંહ હતુ. દતિયા રાજ્યના તે જાગીરદાર હતા. આ કિવન સમય સ. ૧૭૬૦ જણાય છે. Jain Education International ભારતીય અસ્મિતા તેના લખેલેા * રત્ન હજારા ' પ્રસિદ્ધ છે. પણ આ ગ્ર ંથમાં બધા દુલાજ છે. મા છે એમાના એક દુ - છે દુહા - દુઃ :- “નિધિ ” વાકે કહત, યાહી તે કરતાર રહત નિર`તર ગતકા, વાહી કે કરતાર શિવે રસરાજ આ કવિનું જન્મ નામ તે! રામનારાયણ હતું તેએ જાતે કાયસ્થ હતાં. આ કવિને સમય સ. ૧૭૦૫ માનવામાં આવે છે. કવિન - બે બે તાલી હશે, પર ઉતાથી બજે સખી મતવાલી જાય, ધાય લાલ પરસે સાલી રંગ વાલી તન, ઘાલી હૈ મનેજ પાલી કજ મુખ વાલી, પગલાલી મહી દરસે રંગ રંગ ખાલી બિન કાલી ખટપટ પાલી ચંદ્રકર પાલી આય, ભૂમિ પર લરસે તરસે હમારા જીય, પિય પરસન હેત 66 રસરાસ ” રાસકે, સરસ રસ બરસે કવિ ઘુસિ ધુ આ કવિ વિષે વધુ માહિતી મળી નથી. પણ તે તેલંગ બ્રાહ્મણ હતાં આ નામના પણ એ કવિએ થયા છે. આ છે તેની ' ની કમાલ 6 લાલ ક વતઃ લાલ બનમાલ લાલ, ખેંદી ભાલ લાલ લાલ યુવનો ખ્યાતિએ, કપાત્ર થાવ સાવ ત અંગ લાલ રંગ લાલ, સાયકી સડેલી લાલ લાલ પાન ખીરી મુખ, અધરડી લાલ હું લાલ ચંદ ચાંદની, પ્રકાશ લાલ લાલ લસે લાલ રંગ ગ્વાલ બાલ, લાલ, લાલ, લાલ હું વૃંદાવન રાચ રચ્યા, લાલ હી ગોપાલ લાલ કુંજ લાલ લાલ, સબ ગોપી ગ્યાલ લાલ હું કાવ રતનદાસજી આ કવિ રતનદાસજી મારવાડમાં શિરોહી તાબે વડદરા ગામના વતની હતાં. મદિરના પુજારી તાં એટલે તો તેવુ બનુમાન તેઓ સાધુ થાય છે. તેમને જન્મ સ. ૧૯૪૯માં થયા હતા. અને સ્વર્ગવાસ સ. ૧૯૭૫માં થયા હતા. આ છે તેની જગદિરા સ્તુતિના છંદની કરી દૂરી.- પૂરનું પરમાનવસ્વરૂપ પ્રકારિત, નાથ નિર્જન નિલેષ અનવ અખંડ ઈલાપતિ, ઇશ્વર આદિમધ્ય અન ંત આય અર્નિંગત વિકાર અપાર અનામય નિકદી નવ રસ રૂપના કમલાપતિ કરણે સુમંગળ કારજ જય જય જય જગદિશ યા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy