SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંય ૨૩ કગિોવીદ દુશ્મન દાવાદાર, હોય તીન હુ કે ડારે કહે “ગિરધર કવિરાય” સુને હો ઘૂરકે બાઠી સબ હયિઆરન છેર, હાથ મટ લીજે લાઠી શિહેરના વતની અને રજપુત (પ્રવાસ) જ્ઞાતિમાં જન્મેલા આ કવિ “ગાંવિંદ ગ્રંથમાલા” ના કર્તા કનૈયાની મુરલીને આ રીતે બિરદાવે છે. કવિ ગિરિધર (બીજા) આ કવિ વિષે એટલી માહિતી મળી છે કે તેઓ પંજાબી છપય :- સુનત મદન મન લઇ, તજ પતિવ્રત વ્રજનારી શીખ સંપ્રદાયના સાધુ હતા. આ છે તેને જીવ - શિવ અભેદાદિ સિદ્ધ સમાધ છૂટ ગઈ, વેદ ધૂનિ બ્રહ્મ વિસારી વિચારને એક કુલિઓ. પશુ ચરત ત્રણ ચકિત, થકિત નભ ચંદ ઉર્ફીગણ યક્તિ પવન પુનિ જમત, નીરગિરિ ચલ્યો પુલકતન કુંડલિએ-તુંહી રામ તુંહી કૃષ્ણ છે, તુંહી દેવનકે દેવ પય પીવત ન બાલક વછ સબ, ખગ મૃગ રસ બર પ્રતિમુદિત તુંહી બ્રહ્મા શિવ શકિતતું, તું સેવક તું સેવ બંસી “ગોવિંદ વ્રજચંદકી, સો વૃંદાવન બાજત વિદિત તું હી સેવક તું સેવ, તુહી ઈદેર તુંહી શેવજી તું હી હોય સબ રૂપ. કિ સબમે પરસજુ કવિ ગંગ કતે ગિરિધર કવિરાય, પુરૂષ તુંહી તુંહી વામાં તું હી લછમન તું હી ભરત, શત્રુધન સીતા રામા. પ્રખ્યાત કવિ ગગને જન્મ બ્રહ્મભટ (બારોટ) જ્ઞાતિમાં ઈટાવા એકનોર ગામમાં થયો હતો તેનું પૂરૂ નામ તો હતું ગંગાધર કવિ ગુલાબ કે ગુલાબસિંહ પણ કવિતામાં તે ગંગ નામે પ્રખ્યાત છે. તે દિલ્હી પતિ અકબર ના રાજ્ય કવિ હતાં તેઓ કવિ આલમમાં ખૂબ જાણીતા છે. આ કવિનો જનમ બ્રહ્મભટ (બારેટ) જ્ઞાતિમાં સં. ૧૮૮૭માં ભૂખનું દુ:ખ કેવું વિષમ છે તે કવિ ગંગના આ ઝૂલણા છંદમાં થયો હતો. તેઓ બુંદી નરેશ રઘુવરસિંહજીના રાજ્ય કવિ હતાં. જોઇએ છીએ. તેઓ સંસ્કૃત ભાષા ઉપર પણ સારો કાબુ ધરાવતા. તેને “જલેદો” અને “બાંકો” નામે બે ગામ ઈનામમાં મળયા હતા. તેણે ઝૂલણઃ- ખૂખમે રાજકે તેજ સબ ઘટ ગયો, લગભગ ત્રીસ ગ્રંથની રચના કરી છે. આ છે તેને પ્રેમ ભૂખમે સિદ્ધક બુદ્ધિ સબ હારી મહિમાને એક સો. ભૂખમે કામની કામકે તજ ગઈ ભૂખમે તજ ગયો પુરુષ નારી સ - મીન પતંગ કરે તન ત્યાગ તઉ જલદીપ ન જાનત જોઉ ભૂખમે ઔર વહેવાર નહિ રહા હૈ, ચાતક ઔર ચકોરન કી, ચિતૌત નમે નિશાકર દઉ ભૂખમે રહત કન્યા કુમારી દાનવ, દેવ કહાં નર નાગ, “ગુલાબ” ચરાચર હે જગ સોઉ કહત કવિ ગ ગ નહિ ભજન બિન પડત હૈ, જાનત હે કરિઓ સબ નેહ, નિબાહિબ નેહન જાનતકોઉ ચાર હી વેદસે ભૂખ ન્યારી. કવિ ગોપ કવિ ગંગારામ બ્રહ્મભટ (બારોટ) જ્ઞાતિમાં જન્મેલા આ કવિરાવ જગદેવના આ કવિને જન્મ પણ બ્રહ્મભટ (બારેટ) સમાજમાં થયો પુત્ર હતાં. કછ-ભુજની પાઠશાળામાં તેઓ ઘણે વખત શિક્ષક હતો. તેણે “રસિક વિલાસ” અને “ સભાવિલાસનામના તરીકે સેવા આપેલ. તેઓના લખેલા ગ્રંથ ““ હમીર શતક': અને ગ્રંએ રચ્યા છે. તેમજ નાટકો ભેદને ગ્રંથ પણ રચ્યું છે. તેમ કાવ્ય પ્રભાકર” પ્રસિદ્ધ છે. તેઓ શૃંગાર રસની કવિતામાં જાણવા મળ્યું છે. તેણે સાત સ્વરનું વર્ણન નીચેના કવિતામાં રાધા-કૃષ્ણ સમસ્યા આમ વર્ણવે છે • તેને જોતા જ આખ કે કવિત :- મનકો હરત રંભા, થરત હય હોત એંડ માન ધાવે ગજ, જેતી મણિ ગાઈએ વંદ સુખદાની, પારજાત શીલ સુરભિને શીલ પ્રકાશ ઇન્દુ, લલમાં ભાઈએ ધુમે પદ દઈ જાની, વૈદ મારે ગરલ જો વસુધા સુત, કબુકો એ ધૂની ઠાઇએ ગોપ” કહે કાહે કૃષ્ણ, સિંધુ મય કિને શ્રમ ચૌદ હી રતન રાધા, નૈન મે પાઈએ. કવિત :- પ્રથમ ખરિજ સ્વર, દુતિય રિખબ જાની તૃતય ગાંધાર નાદ, ગુન અભિરામ છે ચોથો સ્વર મધ્યમ, કહત ગુન નાટક તે પાંચમો સ્વર પંચમ, સુરત ગુન ધામ હૈ વિતક ષષ્ટમ, સાતમે નિષાદ સ્વર નાભી, કંઠ, શિશતન, સુરની કે ઠામ હૈ ગંગારામ” કહે સભા ભૂષને અંય માહી એહી રવર સાત, તિનકે અનેક નામ હૈ Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy