SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમિતા કવિ ઘનશ્યામ અસની, ફતેહપુરના કવિ નરહર બ્રહ્મભટના વંશમાંજ આ કવિને જન્મ થયો હતો. તેઓ બાંધવગઢના મહારાજા પાસે રહેતા હતાં તેઓ સં. ૧૬૩૫ આસપાસ થયાનું મનાય છે. કવિ ગુમાન અથવા ગુમાનમિશ્ર આ કવિએ સં. ૧૮૦૧માં “નૈષધ કાવ્ય”નો ભાષા પદમાં અનુવાદ કર્યો હતો. એટલી જ માહિતી મળી છે. આ છે તેને કવિતા નમૂનારૂપ–સવૈયો સવૈયો - દેશ પ્રવાહની સરિતા સબ, ઔર બહે બહુત સરસાની કાનન કેઠી અગોડી કુચાયેલ ભાર ભરી ઘસી અકુલાની સુક્ષ્મ છાંટ સરૂપ ભઈ ચિત ચાર નહિ નિધીમે નિયાની શીતલ આપ પિયે શશિમે પર હીતલકી તબ તાપ બુઝરાની કવિત :- ઝૂલી બે કે રસ બસ, નવલ હિંડોરે ન્યારી કાટુનર કિન્નર, અસુર કિયે સુરકી કવિ “ઘનશ્યામ” અતિ, ચંચલ દ્રગ ચલ અંચલ ઉડત કહે, કેન છલ્મી ઉરકી શ્રમ કરમ ચતિ, લચતિ લક બાર ભાર માને વિપરતી, શિખવેકે કુરકી ઉચી ઉચટી ટી પીઠ લગત જેસે ખાંટી કે પરત હિય, મોટી કામ ગુરૂકી. કવિ ઘાસીરામ કવિ ગ્વાલ આ ગ્વાલ કવિને જન્મ બ્રહાભ (બારોટ) સમાજમાં સં ૧૮૪૮માં થયો હતો. તેઓ જંગદંબાના ઉપાસક હતાં તેણે લગભગ ૬૦થી ૭૦ ગ્રંથ લખ્યા છે. પણ તેમાંથી પ્રકાશિત ગ્રંથ ફકત ૧૫ છે. આ છે તેના વર્ષા વર્ણનનું એક કવિતા આ કવિ કાનપુરના વતની અને બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા. તેમની કવિતામાં શૃંગાર રસને વધુ પ્રાધાન્ય હોય છે. તેઓ સં. ૧૬૮૦ની આસપાસ થયા છે. આ છે તેનું શુંગાર રસનું કવિત. કવિત :- ઝૂમ ઝૂમ ચલત, ચહુધા ધન ધૂમ ધૂમ લૂમ લૂમ લૂમ છે. છે ધૂમસે દિખાત હૈ. તુલ કસે પહલ, પહેલ પર ઉડે આવે. મહલ મહલ પર સહલ, સહલ સુહાત છે ગ્વાલ” કવિ ભનંત, પરમ તમસમ કે તે છમ છમ છમ ડારે, બુંદ દિન રાત હૈ ગરજ ગયે હૈ એકગરજને લાગે દેખો ગરજન આવે એક, ગરજન જાત હૈ: કવિત :- કબકે ખરે હે કાન, તદપિ ન છાંડે માન કરકે ગુમાન કહે, કરત ચબાવરી વિધિના દઈ છે કે, રૂપકી નિકાઈ કાન સી મન ભાઈ કહૌ, બને ન બનાવટી કહે “ ઘાંસીરામ” એક, આવત અચંબો ન રીત હી ઠઈ હં કે, ભઈ હે મતિ બાવરી સેવા કિ જે પત્થરકી, મૂરત પસી જ જતા સી બડી સુરત ન પસીજી રાવરી. કવિ ધનાનંદ કવિ ચંદ આ કવિને જન્મ કાયસ્થ જાતિમાં ય હતો. ને નિમ્બાર્ક સંપ્રદાયના વૈષ્ણવ હતાં તેઓ દિલ્હીમાં રહેતા હતાં. મહમદ શાહના મુનશી અને નાગરદાસ કવિના મિત્ર હતાં. તેઓને જન્મ સં. ૧૭૪૬માં થયાનું માનવામાં આવે છે. નાદિરશાહે મથુરા લૂટયું ત્યારે આ કવિનું મૃત્યુ થયુ તેમ કહેવાય છે. અહિં તેનો પ્રેમ પ્રસંગનો સવ આપ્યું છે. સવૈયો – ખાઈ ગઈ બુદ્ધ સઈ ગઈ શુદ્ધ રય હસે ઉન્માદ જગ્યા હૈ મૌન ગહે ચખ ચૌકી રહે ચલી બાત કહે તન દાગ દ હૈ જાની પરે નહિ જાની તુહે તાહી કદા કછુ આહિ પગ હૈ શચહી પગીએ “ધનાનંદ" હેત લગે કિ પ્રેત લ હૈ. કવિવર ચંદને જન્મ બ્રહ્મભટ (બારોટ) જ્ઞાતિમાં થયો હતો. તેઓ વીર અને સ્વામી ભકત હતાં. તેઓ પૃથ્વીરાજ ચૌહાણના રાજ્ય કવિ સામંત અને સેનાપતિ હતાં તેને લખેલ “પૃથ્વીરાજ રાસ” નામક બૃહદ્ ગ્રંથ સર્વત્ર લોકોની જાણમાં છે. કવિવરને જન્મ સં. ૧૨૦૦માં થયો હતો. તેણે ચોહાણુના બાણની કેવી સુંદર પ્રસંશા કરી છે. છપ્પયઃ- ઈહી બાણ ચૌહાણ, રામ રાવણ ઉથ ઈહી બાણ ચૌહાણ, કરણ શિર અર્જુન કપ્યો ઈહી બાણ ચૌહાણ, શંકર ત્રિપુરાસુર સંગે ઈહી બાણ ચૌહાણ, ભમર લછમન કર વિંગે સે બાન આજ તો કર ચઢ, “ચંદ” બિરદ સ ચવે ચૌહાણું રાણુ સંભર ઘણ, મત ચૂકે મોટે તવે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy