SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અમિતા સુખદ વાત છે. શ્રીમતિ બંડારનાયક હિંમત ન હાર્યા. અને ૧૯૬ન્માં ચુંટણી લડયા. અને સિલોનના વડા પ્રધાન બન્યા. આમ દુનિયામાં પહેલા કુ. પ્રિયબાળા શાહ સ્ત્રી વડા પ્રધાન હતાં. આજે સિલેનનાં વડા પ્રધાન છે. અને કુમારી પ્રિયબાળા શાહને જન્મ ૧૯૨૦માં અમદાવાદ થયેલો. લેખિકા પણ છે. રાજકારણ ઉપર પુસ્તક લખ્યું છે. માતા-પિતા નાનપણમાં ગુજરી ગયા. એટલે કુટુંબની જવાબદારી શીરે આવી. છે. મધુરીબેન શાહ ૧૯૪૨માં B. A. બન્યા. - ડે. મધુરીબેન શાહ એક અચ્છા લેખિકા છે. મધુરીબેન શાહ ૧૯૪૪માં M. A. બન્યા. મુંબઈમાં કેળવણી અધિકારી હતા તેમણે P. H. D. ની ડીગ્રી અને છેલ્લે P. H. D ની ડીગ્રી મેળવી. મેળવી છે. અને માનસશાસ્ત્રના અભ્યાસી છે. તેમણે બ્રીટન, અમે રીકા વિ. દેશની શિક્ષણ સંસ્થાની મુલાકાત લીધી છે. અને જોઈ કુમારી પ્રિયબાળા શાહ એક સરસ લેખિકા છે. અવાર નવાર આવ્યા છે. કોંવિધાપીઠના સભ્ય છે. તેમણે ઘણું પુસ્તકો લખ્યા છે. માસિકમાં, છાપામાં તેમના લેખે પ્રગટ થાય છે. કેટલાક પુસ્તકે પણું પ્રગટ થયા છે. મૃણાલિની સારાભાઈ કુમારી પૌરૂચિસ્તી મૃણાલિની સારાભાઈ એક સારી નૃત્યકારીકા છે. સાથે સાથ એક નૃત્યની એક લેખિકા છે. તેમણે ભારતના નૃત્ય એ ઉપર આ જીવન સેવાભાવી કુમારી પૌરૂચિસ્તી જીવનમાળાને જન્મ પુસ્તીકા લખી છે. ઉપરાંત નૃત્યનાટિકાઓ પણ તૈયાર કરી છે. ભરૂચમાં ૨૧-૩-૧૯૨૨ના રોજ પારસી કુટુંબમાં ચો. જેમાં રામાયણ ગીત ગોવિન્દમ ઉપગુપ્ત, મનુષ્ય માયા વિ.ને તેમણે પ્રાથમિક શિક્ષણ ભરૂચની ગટ્યકલમાં લીધ: આગળ સમાવેશ થાય છે. અભ્યાસ માટે મુંબઈની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં દાખલ થઈ ૧૯૪૩ ૧૯૬૩માં અમેરિકામાં સંસ્કૃત નાટકનું દિગ્દર્શન કર્યું. આમ માં B. A. થયા. મૃણાલિની સારાભાઈ એક સુંદર નૃત્યકારીકા અને લેખિકા છે. તેઓએ ભરૂચમાં “સ્ત્રીમંડળ” ની સ્થાપના કરી. અને ૧૯૪૭માં મોન્ટેસોરી પદ્ધતિનું બાલમંદિર શરૂ કર્યું. ૧૯૪૯ માં માંધીબેન બધેકા ભરૂચમાં દુકાળ પડતાં ભરૂચજીલ્લાના ગામડે ગામડે ફરી અન્ન, વસ્ત્ર, દૂધ, દવા વિગેરે કલેકટર સાથે ફરી ફરીને વહેંચતાં. તા. ૨૨મી ઓગસ્ટ ૧૯૫૭ના રોજ મેંઘીબેનને દેહાંત થશે. સ્વ. મેઘીબેન ઝાઝું ભણેલા ન હતા. પણ જીવનમાં કેમ જીવવું એ ૧૯૪૯માં મ્યુ. સ્કૂલમાં સભ્ય અને માનદ ઓનરરી મેજીસ્ટ્રેટ બરાબર શીખી ગયા હતા. સ્વ. ગીજુભાઈના ભત્રીજી થતાં હતાં. હતાં. આજીવન તેમણે સમાજ સેવા કરી. મેઘીબેન ૬૦ વર્ષ પહેલા કાઠિયાવાડમાં આવેલા વળા ગામના બાળમાનસના વધુ અભ્યાસ અર્થે તેઓ ઈંગ્લેન્ડ ઉપડી ગયા બાળ વિધવા બ્રાહ્મણ હતાં. ગિજુભાઈએ તેમને લોક સાહિત્યના પણ વિધિને એ મંજુર ન હતું. અને ૨૧-૫–૧૯૫૦ ના રોજ રાસડા ભેગા કરવાનું કામ સોંપ્યું. અને આદેશ માથે ઉપાડી લઈ ભર યુવાનવયે મૃત્યુ પામ્યા તેમણે નાની નાની પુસ્તીકા અને પછાત વર્ગમાં જઈ ૫૦૦ જેટલા ગીત ભેગા કર્યા. પુસ્તક લખ્યા છે જે વાંચવા જેવા છે. અંકલ ટમ્સ કેબિનનું ગુજરાતીમાં રૂપાંતર કર્યું. શ્રીમતિ બંડારનાયક બંગાળી પરથી શંકુતલા અને બીજી ગુજરાતી વાર્તા લખી ઉપરાંત બાલ મંદિર માં ગવાતા ગીત મોંધીને તૈયાર કર્યા અને ખુદ ગાતા સીલેનમાં જન્મેલા શ્રીમતિ બંડારનાયક ૨૪ વર્ષની ઉંમરે પણુ ખરા ! મધીબેનને ૪ ભાષા ઉપર કાબુ હતો. હિન્દી, બંગાળી સીલોનના સ્વ. વડાપ્રધાન શ્રી સોલોમન બંડારનાયક સાથે સ ય અંગ્રેજી અને મરાઠી. રીતે કામ કરતા થયાં બાલ સાહિત્યમાં તેમને ફાળો ખૂબ મોટો છે. ટોમકાકા, શ્રીમતિ બંડારનાયક જાહેર જીવનમાં ભાગ લેવા માંડયા. ગોપીચંદ, શકુંતલા, બાલરામાયણ વિજ્ઞાનના દ્રષ્ટાઓ, છમુખીએ, ૧૫૯ના ૨૫મી સપ્ટેમ્બરે બૌદ્ધ સાધુ વડા પ્રધાનના નિવાસ બંગાળી લોક કથાઓ માયાબાજી વિગેરે નાની નાની પુસ્તીકાઓ સ્થાને પહોંચ્યા. અને વડા પ્રધાન પર ગોળી છોડી; વાગી પણ લખી છે. વડા પ્રધાન બહાદૂર હતા એણે બુદ્ધ સાધુને પકડી પાડશે. ગિજાભાઈએ તેમને માસિક રૂ ૧૦૧- પગારથી રાખ્યા અને રીવોલ્વરની ગોળી શ્રીમતિ બંડારનાયક પર છૂટવાને બદલે એક અને રૂા. ૨૦૦૧- પગાર મેળવ્યો. આમ મોંધીબેન ભારતના એક બારીના કાચમાં વાગી. જે નિશાન આજે પણ છે. પણ આથી આદર્શ શિક્ષિકા અને લેખિકા હત. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy