SearchBrowseAboutContactDonate
Page Preview
Page 889
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિમં ય ' કે નામ ઈન્દીરાબહેન જા હી અને ... શ્રી જે. સી. બોઝે દા તારાબેન મોડક જતાં તમામ જવાબદારી ઉપાડી લીધી. એવામાં આઝાદીની લડત આવી. એ વખતે ભગિની નિવેદીતાએ “ધી માસ્ટર એઝ તારાબેન મોડકને જન્મ ૧૯-૪-૧૮૯૨ માં મુંબઈમાં થયે એમને એક બહેન તેનું નામ ઈન્દીરાબહેન- ભાઈ. આત્મારામપાંડુરંગ-કેશવ-માધવ. પ્રાથમિક શિક્ષણ ઈન્દોરમાં લીધું. અને વધુ પડતા કામને લીધે તબીયત બગડી અને નિવેદિતાના મિત્ર અંગ્રેજી શીખવા માટે ૧૯૦૨માં પુનાની કન્યાશાળામાં દાખલ થયા. વૈજ્ઞાનિક શ્રી જે. સી. બોઝે દાર્જીલીંગમાં પોતાના બંગલે રાખ્યા ૧૯ ૯માં મેટ્રીક થયા. ૧૯૧૪ માં ફીલસોફી લઈ B. A. થયા. પણુ એ દાર્જીલીંગથી પાછા ન ફર્યા. ગુરૂ વિવેકાનંદની આપેલી શાલ અંગ પર એઢી ભારત ભારત કરતા મૃત્યુ પામ્યા. ૧૯રમાં બહેન ઈન્દીરાનું લગ્ન ગદ્ર કુટુંબમાં થયું અને વર્ષો સુધી બંગાળી ભાષામાં “ભગિની નિવેદિતા” કચકડામાં મઢાઈ ગયું વાંકાનેર કન્યાશાળામાં આચાર્ય તરીકે કામ કર્યું. છે. બંગાળની અભીનેત્રી અરૂંધતીએ અભીનય આપ્યો છે. ૧૯૧૫માં તારાબેન માડકનાં લગ્ન કૃષ્ણરાવ વામન મેડક સાથે , પદ્મજા નાયડુરજીસ્ટર પદ્ધતિથી થયા. ૧૯૨૧માં બાર્ટન ટ્રેનિંગ કોલેજમાં પ્રિન્સીપાલ તરીકે રૂા. ૨૫૦/-ના પગારથી રહ્યા. પણ થોડા જ પદ્મજા નાયડુ ને જન્મ હૈદ્રાબાદમાં ૧૯૦૦ માં થયો. તેમણે વખતમાં ભાવનગર બાલ અધ્યાપન મંદિરમાં દાખલ થયા. અને કોલેજ સુધી શિક્ષણ લીધું. વધુ શિક્ષણ લેવાની ઈચ્છા હતી. પણ ત્યાં “ગીતા''ના નામથી બાળ સાહિત્ય લખવા માંડયું ત્યાંથી તબિયત બરાબર નહિ હોવાના કારણે આગળ ભણી ન શકયા. ઉપડી ૧૯૩૬માં મુંબઈમાં “શીશુ વિહાર” શરૂ કર્યું તેમણે પ્રાથમિક કેળવણી અને બાળ સાહિત્ય ઉપર અને મોન્ટેસોરી પદ્ધતિ ઉપર ૧૯૨૧ માં હિન્દી રાષ્ટ્રીય મહાસભામાં જોડાયા. ઘણું પુસ્તકો લખ્યા છે. ૧૯૩૩ માં દુષ્કાળ રાહત ઉભું કર્યું. ૧૯૪૨ માં ચળવળમાં ભાગ લીધે. અને રાજકરણમાં સ્વ. શ્રી. દિપકબા દેસાઈ પગરણ માંડયા. સ્વ. શ્રી. દિપકબા દેસાઈ ગુજરાતના પ્રખર સ્ત્રી કવિ છે. ૧૯૫૫ માં એડહક સમિતિના ચેરમેન બન્યા. તેઓ એક ૧૮૮૨માં તેમને જન્મ વડોદરામાં ૧, ૧૯૬૩માં સ્તવન મંજરી લેખિકા પણ છે તેમણે પુસ્તક પણું લખ્યાં છે. થોડાક સમય પ્રગટ કર્યું. અને ત્યારબાદ ખંડ કાવ્યો રચ્યા. પશ્ચિમ બંગાળના ગવર્નર રહ્યા. ૧૯૪૭ માં સ્વતંત્રતા મળતા દિપકબા દેશાઈ વડોદરાના દિવાન મણિભાઈના પુત્રી થાય. ભારતના એ ગવર્નર હતા. તે પહેલા તેમની માતા પ્રથમ ગવર્નર દિપકબાનું સગપણ વડોદરાના ધારાશાસ્ત્રી શ્રી હિંમતભાઈ સાથે થયું. તેમને ત્રણ સંતાન છે. જે સાહિત્ય ક્ષેત્રે કામ કરે છે. ઉપરાંત દયાના ઝરણા- વિગેરે કાવ્ય રચી વડોદરા રાજ્ય તરફથી રાજમાતા પ્રવિણકુંવરબા રાઉન "દ પ્રાપ્ત કર્યું. અંતમાં “અંતિમ આશા” કાવ્યબુક પ્રવિણકુંવરબા રાજમાતા લીંમડી સ્ટેટના રાજમાતા છે. રચી જીવન સંકેલી લીધું. રાજરાણી હાવું અને કવત્રિ બનવું એનું ભાન શ્રી ૨.જમાતા ભગિની - નિવેદતા : પ્રવિણકુંવરબાને ફાળે જાય છે. મને સાંભરે છે કે મીરાંબાઈ રાજ રાણી-કવિયત્રિ હતી. ત્યાર પછી બીજો નંબર પ્રવિણકુંવરબા આવે છેઃ ભારતની દરક પુત્રી નિવેદિતાને કોણ નહિ ઓળખતુ હેય. ભારતની સ્ત્રી લેખિકામાં લેવા જ જોઈએ. કારણ એ ભારતના દત્તક પ્રવિણકુંવરબાને જન્મ થયે તેના પિતા ધોળ સ્ટેટના ભાયાત હતા. માતા મારા જન્મ પછી ૬ માસ ૨૪ દિવસે મરણ પામ્યા એટલે મારા ઉછેરની જવાબદારી પૂજ્ય પિતાજી અને સ્વ. ભગિની નિવેદિતાને જન્મ આશ્મભૂમિમાં થયો હોવા છતાં પુ. કામ ઉપર આવી. મારા માતા કૃષ્ણના ભક્ત હતા. એટલે તેની રહેણી કરણી ભારતની છે તેમનું નામ તે માર્ગરેટ. યુવા- એ ગુણ મારા જીવનમાં ઉતર્યા. મારા લગ્ન ગુજરાત રાજ્યના નીના આરે એક ઈજનેર યુવાનના પરિચયમાં આવી. પણ યુવાન અને ઝાલાવાડ જીલ્લાના લીંબડી સ્ટેટના મહારાજા દિગ્વિજય સાથે મિત્રનું મૃત્યુ થતાં તેના જીવનને વિષાદમાં વંટાળી લીધો. છેલે થયાં પણ સાંસારિક દુઃખ છ વનમાં આવતાં મારું મન બેચેન લંડનની 'શક્ષિકા તરીકે કામ કર્યું. એ વખતે શિકાગોમાં ૧૮૯૫માં રહેતું એટલે અંતે પ્રવિણકુંવરબાએ શ્રીકૃષ્ણ ભક્તિમાં મન ગોઠવ્યું. ધમ પરિષદમાં વિવેકાનંદને સાંભળ્યા. અને પોતાના જીવન ધર્મનું પ્રભુ કૃપા થઈ અને સરવાણી ફરી અને એ કૃપાથી “ શ્રી કૃષ્ણ ભાન થયું. અને વિવેકાનંદને ગુરુ કર્યા. ૧૮૯૭માં કલકત્તા આવ્યા કીર્તનમાળા” બની. આમ પ્રવિણકુંવરબા ભક્તિમયના લેખિકા અને વિવેકાનંદે સેપેલા ધમના કાર્યને ઉપાડી લીધું. અને ગુરૂ છે. એમની બીજી કિતનમાલા તૈયાર થાય છે. આમ રાજરાણી વિવેકાનંદે ભગિની નિવેદિતા નામ આપ્યું. વિવેકાનંદ ગુજરી અને કવયત્રિ તરીકે હાલમાં તો લીંબડી ટેટ ખાટી જાય છે એ પુત્રી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy