SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ te શરણાઇ – સાધનામાં બે-અઢી વર્ષ વીતી ગયાં એક વસ બાલાજીના મંદિરમાં શરણાઇના સૂર નીકળે જતા હતા સાધકની આંખા બીડેલી હતી. માદક ખુશ્ને આવી. આંખા ઉધાડીને જોયું તે પોતાની સામે એક મહાત્માને જોયા. વિચાયુ મદિરના દ્વાર બંધછેને ખાવી. આવી વિકૃત્તિ લાવી રાંધી કથા મામાએ કહ્યુ: વાય બેટા ! વાહ ! બજાવ્યે જા ! બજાવ્યે જા ! તું મેાજ કરીશ હીને દાર ઉધાડી બહાર નીકળી ગયા. ઘેર જઈ મામાને જગાડી અનેલી ઘટના કહી સંભળાવી. મામાએ ભાજ્ઞેજને સલાહ આપી કે એવુ' કશું જોવામાં આવે તેા કાઇને પણ એ વાત કરવી નહિ આવે। અનુભવ એમને એ વાર થયા હતા. એમના સૌ પ્રથમ નક કામ સેવાની વર્ષ ૧૯૭૭માં અલાહાબાદ વિશ્વ વિદ્યાલયના સંગીત સમારોહમાં યાજાયા હતા. ત્યારે એમકે ચણા પર ઉંદાર રાગ વગાડીને મેળવેલા, એ પછી ૯૩૪માં લખનૌમાં તે ૩-૬-૩૭માં કલકત્તામાં એમને ચંદ્રકા મળ્યા હતા. ભારત બહાર પણુ એમની શહાઈના સૂર ગૂંજ્યા છે એમન્ને ૧૯૬૨માં પાનીકતાનની સંગીત માત્રાકરી હતી. એ વખતે ભાવાય જાતિ સાથે ગેમનુ શરવાદને સાંભળી પ્રમબના અનુભવી ભેટ સેગારો આપી હતી. ૧૯૬૫માં એડિનબરા આંતરરાષ સમાતમાં ત્યા કામના વૃદ્ધ કલા સમારા પ્રસંગે એડિનબરા, વન, લિવરપૂલ, આગઢ રામ (લેન્ડ, ટેગ, પેરિસ વગેરે થાશે એમના કાક્રમે યાજાયા હતા. ત્યારે એમની વાદન કળાએ સૌને ચિકત કર્યાં હતા તે પછી તો એમણે પેરિકા અને યુરોપના પ્રવાસ દરમિયાન પેાતાના શરણાઈવાદન દારા ભારતની આ અનેાખી કલાની પ્રતીતી ત્યાંની પ્રજાને કરાવીને તેમની કા પ્રશંસા પ્રાપ્ત કરી હતી. સ્મા શા સ્વામી પોતાની સ્યા પાતાની મેળે જ પશ્ચિમ સને બનાવે છે, અને એને અવની પેઠે ળવે છે ૧૯૫૬ માં આ કારને પોતાના વડીલ બધુ મૌનખાંના અવસાનથી જખરા આધાત લાગ્યો. તેએ પણ ઉચ્ચકક્ષાના શરણાઈ વાદક હતા તે બંને ભાઈએ સંગીત સંમેલનમાં સાથેજ જતા હતા ખાં સાહેબને ૧૯૫૧ માં ભારત સરકારે ‘ પદ્મશ્રી ’ના ઈલ્કાબ આપ્યા હતા. ૧૯૫૬ માં દિલ્હીની સંગીત નાટક અકાદમીને પતિને હાથે એમને ચદ્રક આપી સન્માન્યા હતા. ૧૯૬૮ માં ભારત સરકારે બિરદાવ્યા હતા. Jain Education International જુબાવરા ગુજરાત ગૌરવ લઈ શકે એવા એ એક મહાન સંગીતસ્વામી હતેા. ચાંપાનેરને એ વતની. એનું મૂળ નામ તેા હતુ... વ્રજલાલ એની માતા એને બૈજુના ટૂંકા નામે સખેધતી. ઉત્તરભારતના વસવાટે એણે ખૈજનાથ નામ ધારણ કર્યુ હતું ને સંસારમાં, તિહાસમાં એ પ્રસિદ્ધ થયા બૈજુ બાવરાને નાખે. પદ્મભૂષણ ' ના ઈલ્કાબ આપી ભારતીય અસ્મિતા કઈક સાર્દિક વિટંબણામોને કારૢ પન્નુની માનો બનમાં વિરક્ત ભાવ જાગ્યા. ને એ પોતાના લાડકવાયા પુત્ર બૈજુને લઈ વૃંદાવન આવી. વૃંદાવનમાં જ એક મહાન સંગીત સ્વામીના આશ્રમ હતેા. રાત દિવસ માં ભક્તિ સંગીત ઊભરાતું. એના વિધાતા ના મહાન સંગીતાામ સ્વામી હરિંદા એક દિવસ તેએ યમુનારનાન કરીને પાછા બૈજુ મસ્તીમાં ભજન પલકારી સો હતા. નિહાળ્યો એનું ભજન સાંભળ્યું. ને એ એમની ગયા. પાતે એની પાસે ગયા. બૈજુએ એમને શ્રામાં પડી ગયા. સ્વામીએ એના મસ્તકે કહ્યું : એટા ! પાસે જ મારા આશ્રમ છે. ત્યાં આવ્યા કરજે ’ ફરતા હતા. ખાલ વામીએ અને આંખેામાં વસી દ્વેષા મેં એમનાં શ્રાધ મૂક્યો તે એના જીવનનું ત્યારે અનેખું પરાદ્ધ કાગતું હતું. ત્યાં ધ હતા, ભકિત હતી, બા હતી. સેવા હતી, સગીત હતું, ગુરૂ દેવની કૃપાનો મેહ વસતા હતા. એદ દાયકા વીતી ગા ભેજ ન થયા. સ્વામીજીના અનેક કામ અંગે શ્રીયા,શ્ર્ચમનાં ચેવાં અનેક પદા એના ક ના શઙ્ગાર બની ગયાં. એની ગ્રહણાકિત અજબ હતી. એણે અનેક રાગ રાગિણીમાં પ્રભુત્વ મેળવ્યુ, પોતાનાં જ પડે પાનાની ગાયકીએ ગવાતાં સાંભળી ગુરૂદેવ પ્રસન્ન થતા. ગુરુની માફક શિખે પણ પદો રચવાનો પ્રારંભ કર્યા હતા. પદો રચી એ ગુરૂજીને બતાવતા, ગાઈ સંભળાવતા ને એ ભકિત સભર રચનાઓથી ગુરુદેવ આનંદ પામતા સ્વામીજી જેવા મહુ ન સ ંતના સમાગમથી એનુ મન સ’સાર પરથી ઊડી ગયું હતુ. એ ભલે ને એનુ સંગીત ભલું ! એક સાંજે એ પેાતાના તંબૂરા સાથે દૂર દૂર જમનાજીના નિર્જન કિનારે જઈ ચડયા હતા; ત્યાં કદમવૃક્ષની છાયામાં એ દારા રાગને છૂટી રહ્યો હતો. રિયાજ કરી રહ્યો હતો. એકાએક એ દૃષ્ટિ એક નવસ્તૃત શિશુને જોયુ –એનું ધ્યાન સત્ર થયુ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy