SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૮૮૭ બાળકને લઈ એ પોતાની મા પાસે આવ્યું ને કહ્યું: “મા ! ગોપાલ પિતાની પત્ની તથા પુત્રી સાથે શ્રીનગર ગયો પણ આપણે આ નવજાત શિશુનું લાલન પાલન કરી એનું ઘડતર એણે પોતાના ગમન વિષે બૈજુને જાણ કરી નહિ; એટલું જ કરવાનું છે” નહિ, એના આશ્રયદાતા રાજસિંહની રજા પણ લીધી નહિ માએ કહ્યું: ઈશ્વરની લીલા અગાધ છે. કોઈ તેને પાર પામી શકતું નથી. નેપાળની ભૂમિમાંથી મળેલ બાળક સંસારમાં ગોપાળ બૈજુની રાહબરી નીચે ગ્વાલિયરમાં રાજા માનસિંહે સંગીત વિદ્યાપીઠ સ્થાપી હતી. બૈજુ એને મુખ્ય આચાર્ય હતો. નામથી જ પ્રસિદ્ધ થશે.' બૈજુની છાયામાં ગોપાળ ઉછરતો ગયો. એક દિવસ ચંદેરીથી રાજસિંહે દૂત સાથે પત્ર પાઠવી ગપાળ એક દિવસ ચંદેરીના જાગીરદાર રાજસિંહે વૃંદાવનયાત્રા પ્રસંગે ચંદેરી છડી ગયાની વાત બેજને જણાવી બૈજુના આશ્ચર્યની સીમા બૈજુનું સંગીત સાંભળ્યું ને એ મુગ્ધ થયું. એણે બૈજુને પોતાની ન રહી. પિતે પુત્રી સમાન માનેલી મીરાં એને યાદ આવી. એની સાથે ચંદેરી આવવા અત્યંત આગ્રહ કર્યો. બૈજુ ગુરુદેવની રજા યાદમાં એ દીવા થઈ ગયે, બાવર બની ગયે, રાણી મૃગનયનીએ લઈ રાજસિંહ સાથે ચંદેરી ગયે, સાથે ગોપાળને પણ લાધે. એને માટે અનેક ઈલાજો કરાવ્યા, પણ પ્રકૃતિમાં કંઈ સુધારો થયો માતાએ વૃંદાવનમાં જ રહેવાનું પસંદ કર્યું. દિવસો વીતતા નહિં. ગયા. ગોપાળ યુવાન થયો હતો. બૈજુ જેવા ગુરુ પાસે એની જ્યારે ગોપાળ કાશ્મીર આવ્યો, ત્યારે પેલા સોદાગરે ત્યાંના સંગીત સાધના ચાલુ હતી. રાજા સાથે એને પરિચય કરાવ્યું. રાજાએ એનું સંગીત સાંભળ્યું ચંદેરીની બે યુવાન કન્યાઓ, કલા અને પ્રભા પણું વૈજનું ને આનંદ વિભોર બની એને ધન્યવાદ આપે, સરકાર કર્યો ને શિષ્યવે ગ્રહણ કરીને સંગીત શિઃ શું લઈ રહી હતી પારિતોષિકથી નવાજ્ય તથા રાજગાયક તરીકે નિમણૂક કરી. સમય જતાં ગોપાળ અને પ્રભા એકબીજાથી આકર્ષાયા ને બૈજુની અનુમતિથી લગ્ન બંધને બંધાયાં. બૈજુ ધૂમતો ઘૂમતો વૃંદાવન આવ્યો. એની વયોવૃદ્ધ માતા પ્રભાએ એક બાળકીને જન્મ આપ્યો. બૈજુએ એનું નામ હજી હયાત હતી. એ પુત્રનું પાગલ પણું જોઈ વિહવળ બની ગઈ. મીરાં રાખ્યું છે એના પ્રત્યે એના હૈયામાં વાત્સલ્યભાવ વધતો ગયો ગુરુદેવ હરિદાસજી પણ આશ્રયં માં ડૂબી ગયા એમણે એને ઈશ્વર નામ સ્મરણને માર્ગ બતાવ્યો. સ્વામીજીના સ્નેહથી, સદ્ભાવ થી, ત્યારે ગ્વાલિયરમાં રાજા માનસિંહ તોમરનું શાસન ચાલતું ઉપદેશથી, આશિર્વાદથી બૈજુની માનસિક સ્થિતિમાં સુધારો થયો. હતું. રાજા સંગીતપ્રેમી હતો, શિકારનો શોખીન હતો. એક દિવસ શિકાર દરમિયાન વનમાં એ મૃગનયની નામની એક કિસાન ત્યાર બાદ તે ગુજરાતમાં આવ્યું. ત્યારે ગુજરાતમાં સુલતાન કન્યાના પરાક્રમથી મુગ્ધ થયે ને એની સાથે લગ્ન કર્યા. એ પ્રસ ગની બહાદુરશાહનું શાસન હતું એ છે “જુને માન-સન્માનથી પિતાની ખુશાલીમાં એણે દરબાર ભયે ને એ માટે બૈજુને નિમંત્રણ આપી ની પાસે રાખે. ચદેરીથી બોલાવ્યા. દરમિયાન બાદશાહ હુમાયૂએ ગુજરાત ઉપર ચડાઈ કરી, તે દરબારમાં બૈજુએ મન મૂકીને ગાયું. સમય દરબાર દંગ થઈ વખતે બહાદુરશાહ પિતાના તાબાના માંડના કિલ્લામાં હતા. ગયે. માનસિંહની પ્રસન્નતાને પાર રહ્યો નહિ. રાણી મૃગનયની છે પણ સાથે જ હતો. હુમાયૂને સુલતાન માંડુમાં હોવાની જાણ થઈ. પણ ભાવ વિભોર થઈ ગઈ. રાજાએ એ મહાન સંગીત સ્વામીને એ માંડને ઘેરો ઘાલ્યો. સુલતાન લાગ મળતાં છૂપા માગે નાસી છૂટ. હુમાયું એ કિલ્લે જીતી લીધો ને અંદરના માણસેની કતલ અજબ સાકાર કર્યો રાણીએ એ મહાગાયક પાસે સંગીતની તાલીમ ? લેવાની ઈચ્છા વ્યકત કરી. રાજાએ બૈજુને દરબારી સંગીતકાર ** તરીકે રહી રાણીને નિયમિત સંગીત રિક્ષણ આપવા આગ્રહ કર્યો. બીજાઓની સાથે જ પણ કેદ પકડાયો હતો. ને એને વધ બજી એ રાજાના પ્રેમભર્યા નિમાણને વધાવી લીધું. રાણીનું કરવા સૈનિકે જ્યાં તલવાર ઉગામી ત્યાં બૈજુએ કહ્યું: ‘તું શા સંગીત શિક્ષણ શરૂ થયું. બૈજુએ ગુજરી ટોડી, મૃગજની ટોડી, માટે મારી હત્યા કરે છે ? હું તે સુલતાનને મિત્ર છું ને તને મગલગુજરી વગેરે નવા રાગે તેયાર કરી રાણીને શીખવ્યા એ સૌનાથી નવાછરી’ ઉપરાંત એ ધમાર તાલનું પણ આયોજન કર્યું. સુવર્ણની લાલચથી સૈનિકે એના હાથ બાંધી એક બાજુએ ગોપાળ પિતાની પત્ની સાથે ચંદેરીમાંજ રહેતો હતો. એક બેસાડો. દરમિયાન એક રાજપૂત રાજાએ એને નિહાળવે ને દિવસ કાશ્મીરને એક સોદાગર ચંદેરી આવી ચડે. એણે ઓળખે. એણે બૈજુના હાથ છોડી નાખ્યા અને હૂમાયું પાસે ગોપાળનું સંગીત સાંભળ્યું ને કહ્યું : શો અનુપમ કંઠ છે ! શી લઈ ગયો ને કહ્યું. “બાદશાહ સલામત ! આ અનોખું અદભુત ગાયકી ! ગાયક, મારી સાથે શ્રીનગર ચાલે. ત્યાંના મહા- સંગીતરત્ન છે. આજે હિંદભરમાં એને જેટ જડે એમ નથી. રાજા તમારી સંગીતકલાને અપૂર્વ સાકાર કરશે. આપ સાંભળશે તે દંગ થઈ જશે.' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy