SearchBrowseAboutContactDonate
Page Preview
Page 833
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિમંચ ૮૫૫ અંકીત કર્યા. સમર્થ રામદાસ સ્વામીના ઘણા ગ્રંથ છે. તેમાં સંત રોહિદાસ દાસ બેધ” મુખ્ય છે. હનુમાનજીના એ પરમ ઉપાસક હતા અને ઘણે સ્થળે હનુમાનજીના મંદિરની સ્થાપના કરી છે. સંવત અછૂત ગણાતી ચમાર જાતિમાં રોહિદાસ થયા. ભગવભક્તિ ૧૭૩૯માં સમર્થ દેહત્યાગ કરી પલકવાસી થયા નાનપણથી જ હૃદયમાં હતી. તેમનાં ભજનો અને ઉપદેશથી ઘણું લેકે આકર્ષાયા હતા. રૂઢીચુસ્ત અને ધર્મને નામે ચરી ખાનારા સ્વામી રામતીર્થ સ્વાર્થ સાધુઓએ તેને ખૂબજ વિરોધ કર્યો હતો. મેવાડના મહાન ભકત કવિયિત્રી મીરાંબાઈ તેની શિષ્યા હતા. રોહિદાસે અંતિમ સ્વામી રામતીર્થનું મુળનામ તીર્થરામ હતું. પત્ની સુશિલાદેવી જીવન સૌરાષ્ટ્રમાં પુરૂ કરેલ છે. પણ પતિભકત હતાં. પંજાબના ગુજરાનવાલા જીલ્લાના મુરાલીવાલા પિતાનું વતનનું ગામ છેડી ગુજરાનવાલા આવ્યા ત્યાં મેટ્રીકની શ્રી વલ્લભાચાર્ય પરીક્ષા પંદર વર્ષની વયે પુરી કરી. લાહોર આવ્યા. ઘણી મહેનત લઈ ચાર વર્ષમાં બી. એ. ની પરીક્ષામાં પ્રથમ વર્ગ માં પ્રથમ પુષ્ટિધર્મના સ્થાપક શ્રી વલ્લભાચાર્યને જન્મ ચંપારણ્યમાં થયો નંબરે આવ્યા ત્યારબાદ એમ. એ. થયા. શિયાલકોટમાં અધ્યાપક હતો પિતાનું નામ લક્ષ્મણ ભટ્ટ અને માતાનું નામ ઈલમાગરૂ થયા. તેમના સાદા અને ઈશ્વર પરાયણ જીવનની એટલી સુવાસ દક્ષિણભારતના કાંકરવાડ ગામના તૌ લંગ બ્રાહ્મણ હતા. શ્રી વલભાપ્રસરી કે ઘણું માણસે તેનું વ્યાખ્યાન સાંભળવા આવતા બે વર્ષ ચા અગીયાર વર્ષની ઉંમરે કાશીમાં માધવેન્દ્રપુરી પાસેથી વેદઅધ્યાપક રહ્યા બાદ સંસાર ત્યાગ કર્યો. હિમાલયમાં જઈ વસ્યા. શાસ્ત્રનું અધ્યયન પુરૂ કર્યું હતું. કાશીથી શૃંદાવન આવ્યા ત્યાંથી આત્મ સાક્ષાત્કાર કરીને – અમેરીકા, ઇજીપ્ત વિગેરે દેશોમાં વ્યા તીર્થયાત્રા માટે નીકળી પડયા. વિજયનગરના રાજા કૃષ્ણદેવની ખ્યાન આપ્યાં. ફક્ત તેત્રીસ વર્ષની ઉમરે બાદશાહ સામે જળ- સભામાં મોટા મોટા પંડિતેને શાસ્ત્રાર્થમાં હરાવ્યા. ત્યાંથી વિષ્ણુવાસમાધિ લીધી. ચાર્યની પદવી પ્રાપ્ત કરી. શ્રી વલ્લભાચાર્ય શુદ્ધાર્દત મતના સ્થા પક છે. તેમના મત અનુસાર કાર્ય કારણરૂપ જગત બ્રહ્મ છે. બ્રહ્મ સ્વામી રામાનુજાચાર્ય પિતાની ઈચ્છાથી જગતરૂપે બને છે. જગત નથી, માયિક નથી, ભગવાનથી ભિન્ન ભગવાનની કૃપાથી મુકિત મળે છે. તેમ જ સ્વામી રામાનુજને બાળપણથીજ આપત્તિઓને સામને કર ભકિતનો ઉદય થાય છે. ભગવાનને અનુગ્રહ એજ પુષ્ટિ છે. માટે પડ્યો હતો. દક્ષિણ ભારતમાં તિરૂકન્નર ગામે કેશવ ભટ્ટને ત્યાં તેના તેમને મત પુષ્ટિ માર્ગ કહેવાય. જન્મ થયો હતો. નાનપણમાં પિતા દેવલોકવાસી થયા પછી કાંચીમાં જઈ યાદવ પ્રકાશ નામના ગુરૂ પાસે વિદ્યા અધ્યયન કરવા વાલમીક લાગ્યા. યાદવ પ્રકાશે ઇર્ષ્યાથી રામાનુજને મારી નાખવાની પણ પ્રયત્ન કરેલ પણ રામાનુજ બચી ગયા. ત્યારબાદ તે તિરૂકદિપુરના રામાયણની રચના કરી ભારતને અમુલ્ય ભેટ આપનાર વાભિક મહાત્મા નામ્બિ પાસેથી સન્યાસની દિક્ષા લીધી. અતવાદમાં આદિ કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. એક કોચ પક્ષીના છેડાને એને શ્રદ્ધા ન હતી. એણે ભક્તિ ઉપાસના અને કર્મકાંડનો જોરદાર તોડનાર પારધિને જોઈને દયાન પ્રવાહ વહી નીકળે, સાથે પ્રચાર કર્યો. બ્રહ્મસુત્ર ઉપર ભાય કર્યું. શ્રી રંગમંદીરને વિસ્તાર કાવ્યનો પ્રવાહ તમસા નદીને કિનારે તેને આશ્રમ હતો. સીતાજીએ કર્યો અને વિશિષ્ટાદ્ધ ત મતને પ્રચાર કરી ભક્તિ માર્ગનું સ્થાપન તેજ આશ્રમમાં લવકુશને જન્મ આપ્યો હતો. લવકુશને અસ્ત્રવિદ્યાનું પ્રદાન કરનાર વા૯મીકી હતા. મરા મરાને એક ઠેકાણે બેસીને જપ કરતાં તેના શરીર ઉપર રાફડો થઈ ગયે હતો. જેથી તે રામાનંદ વાલ્મીક કહેવાયા. ભારતના ક્રાંતિકારી સંતોમાં શ્રી રામાનંદનું સ્થાન અનુપમ શ્રી વિવેકાનંદ છે. તેમના જન્મ વિષેની હકીકત મળતી નથી પણ કાશીમાં પંચગંગા ઘાટ ઉપર તેમને આશ્રમ હતો. જાતિના ઉંચનીચના ભેદભાવને ભુંસી કેણ જાતું હતું કે પશ્ચિમની સભ્યતામાં વિશ્વાસ રાખનાર નાખવા જીવનભર મહાન પુરૂષાર્થે કર્યો. હરિને ભજે તે હરિજન ગમે તે વિશ્વનાથ દત્તાને પુત્ર નરેન્દ્ર પાશ્ચાત્ય જગતને ભારતને તત્વજ્ઞાનને પુરુષ યા શ્રી ભગવત્ ભજનના સર્વ અધિકારી છે એટલે તો ઉપદેશ આપનાર વિશ્વગુરૂ બનશે ? એણે કબીર, મુસલમાન, ઘના, જાટ, ચમાર રોહીદાસ, સેના વાળંદ પીપાજી વિ. ને દિક્ષિત કરી અનેક લે કેને ભક્તિમાર્ગમાં નાનપણથી જ નરેન્દ્રને જ્ઞાન મેળવવાની ઝંખના હતી. પિતાનું આવવા માટે ધારે ખુલ્લો મુક્યો અને સર્વને કંઠી દિક્ષાને અવસાન થતાં કુટુંબના ભરણુ પિષણની જવાબદારી પિતાના અધિકાર આપ્યો. રામ લમણ-જાનકીનાં મંદિરે ગામેગામ સ્થા- ઉપર આવી પડી. બ્રહ્મ સમાજમાં રોજ જતા પણ ત્યાં ૫વામાં રામાનંદનો મુખ્ય ફાળો છે. શાંતિ ન મળી કોઈ ઠેકાણે મનને સમાધાન ન થતાં Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy