SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ enr શ્રી. મવાચાય મદ્રાસ રાજ્યના મંગલૂર જીલ્લાના એલલી ગામે વિક્રમ સંવત ૧૨૯૫ના મહા સુદ સાતમનાં રાજ નારાયણ ભટ્ટની પત્નિ વૈદવતીને ત્યાં એક પ્રભાવશાળી બાળકના જન્મ થયા એ જ સ્વામી મધ્વાચાય અગીયાર વર્ષની ઉંમરે સ્વામી શ્રુત પાચાય પાસેથી 'સન્યાસની દિક્ષા લીધી ગુરૂજી તેને ભણાવતા ત્યારે કંટાળી જતા તિક્ષ્ણ બુદ્ધિ વાળા મખ્યામાં ગાતા ઉપર ભાષ્ય "પીમાં વાદના ઘણાં મદીરાની રથાપના કરી અદ્વૈતવાદથી વિપરીત સમક રહ્યા જીવ નિત્ય છે અને જીવ ઉપાસનાથી સ ંચાલક એવા પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે. એ એના મત છે. મહિષ વિશા મિત્રા વરૂણનાં યજ્ઞમાં અગસ્ત્ય રૂપોની સાથે જ વશિષ્ઠને જન્મ થયા હતા સુર્યવંશનાં કુલ ગુરૂ થયા પરશુરામનાં કાપથી અંશે રઘુવંશની રક્ષા કરી હતી. વિશ્વામિત્રની સાથે પણ મહાન સંધ થયા હતા. વિશ્વામિત્રે તેના સમસ્ત પુત્રાનેા નારા કર્યા હતા છતાં તેમણે ક્રોધ કર્યા ન હતા. વશિષ્ઠનાં પુત્ર શક્તિ શક્તિનાં પરાશર અને પરાશરનાં વેદ-વ્યાસ વશિષ્ટની રચના વશિષ્ટ સંહિતા કોતસૂત્ર-વત્ર પુત્ર વિગેરે છે. મીરાંબાઈ ભારતનાં 'તામાં શ્રી સત તરીકે મીરાંબાનું નામ આગળ પડતુ છે. સંવત ૧૭૯માં ચોકડી નામના ગામમાં મેડતા રાઠોડ રત્નસિંહને ત્યાં તેના જન્મ થયા હતેા. મીરાંબાઇનાં લગ્ન ઉદ્ઘપુરનાં રાણા સાંગાનાં પુત્ર ભોજરાજની સાથે થયાં હતા થોડ જ વખતમાં મીરાંબાઇનાં પતિ દેવલાક વાસી થયા મારાં ભગ વાન કૃષ્ણનાં અનન્ય પ્રેમી હતા. લોકલાજ અને બાહ્ય આડંબરને માગ કરી મેવાડની રાણી માં સતાની સાથે હરીનામની કુન લગાવવા માંડી. એમ કરતા એને ઘણું સહન કરવું પડયું તેના દિગેરે તેને પદ્મા જ ત્રાસ બાપ્યા. મૈવાડના પાત્ર કરી મારાં દાંતને આવ્યાં જ્યાં મીરાંબાઇ ગયાં ત્યાં ભગવદ્ પ્રેમની ઝડી વરસવા લાગી પ્રેમ વિશ્વનાં પદોમાં માંભાનું સ્થાન મારાં ખામનાં પણાં પદો છે. નિમ અન સોદામાં ાકિા ધામમાં પુરૂ કર્યું. સારા ભારતમાં મીરાંબાઇનુ પ્રેમ વિરહિણ સંત તરીકે અનન્ય સ્થાન છે. મીરાં કે પ્રભુ ગિરિધર નાગર સત્ર પ્રસિદ્ધ છે. યાજ્ઞ વય યાજ્ઞ વકયને આશ્રમ મિયિલા નગરીમાં હતા મહારાજા જન કના તેઓ યાગ ખાખતનાં ઉપદેશક હતા તેમ જ કમ કાંડના મન હતાં. જનકની સભામાં ગાની સાથે તેમના ગ્રામય થયો હતો યાજ્ઞ વકયને એ પત્નિએ હતી. મૈત્રેયી અને કાત્યાયની મૈત્રેયીએ બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરી હતી ભરાજ ને રામચરિત માનસનુ પાન Jain Education International ભારતીય અસ્મિતા કરાવનાર યાજ્ઞવલ્કય હતા તેમની રચના યાજ્ઞવલ્કય સ્મૃતિ-શતપથ બ્રાહ્મણ અને પ્રતિજ્ઞા સૂત્ર છે. રણુ મિ દક્ષિણ ભારતમાં અરૂણાચળ પર્વતની તળેટીમાં એક ગામડામાં પ્રતિર્ષિત વકાસને ત્યાં પણ મહત્વનો જન્મ થયો હતો. નાનપણમાં અભ્યાસમાં ચિત્ત ચૈટતું નહિં પણ ધ્યાનમાં બેસી રહેતા, એકવાર મોટાભાઇએ મેણું માર્યું કે ભતા નથી, અને ખ શા માટે કરાવે છે. બસ વેંકટરાવે પણ છે અને વિશ્વમ લઇ પી ગયા અને તપની શરૂઆત કરી દીધી. ફક્ત એક કોપીન, દેહનું કાંઈ ભાન નહિ અને આત્મ સાક્ષાત્કારના વિશુદ્ધ આનંદમાં મગ રહેતા. તેની માતૃભાષા તામિલ હતી. અંગ્રેજી છઠ્ઠા ધારણ સુધીનેા અભ્યાસ હતા. હાઈ રમણ હતા. વાસનાના ત્યાગ મનુષ્યને દૈવ બનાવે છે. વાસનાની ઇચ્છા દેવને મનુષ્ય બનાવે છે. સંયમ એ દેવનુ લક્ષણૢ છે. મહિષ રમણ બહુ એન્ડ્રુ ખેલતા અને પોતાના જીવનની અને ચારિત્ર્યની સુંદર ફારમ મુકી ગયા. રામકૃષ્ણ પરમહંસ બંગાળના હુગલી∞લ્લામાં કામા પપુર ગામે ખુદીરાભટ્ટોપાધ્યાયને ત્યાં ગદાધરના જન્મ થયા હતા. તે બાળક ગદાધર એજ સ્વામી રામકૃ ણ પરમહંસ નાનપણથીજ પિતા દેવલાકવાસી થયા. કલકત્તા આવ્યા. દક્ષિણેશ્વર મંદિરના પુજારી બન્યા. કાળીમાતામાં અનન્ય ભક્તિ હતી. બાળ વિવાહની પ્રથાને કારણે નાનપણથીજ લગ્ન માતાજી શારદાની સાથે થયાં હતાં. આગળ જતાં તેાતાપુરી નામના એક વેદન્તી મહાત્માને ભેટા થયા તેની પાસેથી અદ્રે તજ્ઞાન તથા યોગના સાક્ષાકાર કર્યાં. સ્વામી રામકૃષ્ણ પરમ સની મહત્તા એના ત્યાગ વૈરાગ્ય અને ભકિતમય ઉપદેશમાં વ્યકત થાય છે. કેશવચ દ્રસેન જેવા બ્રાહ્મસમાજના અધ્યક્ષ અને સુધારક ઉપરપણ તેમના અજબ પ્રભાવ હતેા. સાથેા સાથ જેણે ભારત વર્ષના મહાન ગૌરવ રૂપ એવા સ્વામી વિવેકાન દને પોતાના આધ્યાત્મિક વારસો આપ્યા. સૌક દવા અને સેવાકી મુર્તિ સમા સ્વામી રામકૃષ્ણ પરમહંસે ઈસ્વીસન ૧૮૮૬માં નશ્વર શરીરના પાત્ર કી સમર્થ રામદાસ મહારાષ્ટ્રના મહાન સત અને છત્રપતિ શિવાજીના ગુરૂ સમય રામદાસનો જન્મ સુધ પતના પત્ની રેણુકાદેમીને ત્યાં હતા. લગ્નની ચાલુડિયામાંથી ૮૮ સમય સાવધાન શબ્દ મેલાતાં ભાગી ડેલા. બીનાથધી રાધેશ્વર સુધીની ભારત યાત્રા કરીમનગઢમાં આવી નિવાસ કર્યાં. શિવાજી મહારાજે આખું રાજ્ય સમર્પણ ત્યારે સમ યા શિવા ! હું સાધુ ા કાગળના ચૂકડાને શું કરૂં તું રાજ્ય કર અને દુઃખીયાની રક્ષા કરજે શિવાજીએ રાજ્યમાં ભગવા ઝંડ અને સમય રામદાસની નીશાની રાજ્યમુદ્રામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy