SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા જાણ કલા: ઈલેરાની તેત્રીસ નંબરની ગુફા ઈન્દ્રસભા તરીકે વિખ્યાત છે. જેને છેક અર્વાચીન કાલ સુધી ગુફાઓ કંડારતા રહ્યા છે. કલાસકુશાય કલાનું મુખ્ય કેન્દ્ર મયુરાં હતું. પો ઉભા રહેલા નાય કરતાં આ ગુફાની રૌલી ઘણી જ અર્વાચીન છે. એને બે બુદ્ધની મૂતિઓ અને મહિલાઓની ત્રિભંગી આકૃતિઓ એની માળ છે ઘણું શણુગારેલા તંભ છે. ઉપલે માળ ચોવીસ જૈન ખાસ વિશિષ્ટતાઓ છે. પુ જામતા જણાય છે. વસ્ત્રો નાજુક તીર્થંકરોની પ્રતિમાઓ છે. જૈન દેખાસ કરી ઇન્દ્ર ને ઈન્દ્રાણી ને દેહને ચસીને ધારણ કરેલાં છે. કેશકલાપ ગૂંથળાની સ્ત્રી પુરૂષની ની પ્રતિમાઓ છે, છતમાં કમલ પુષ્પની આકૃતિ કંડારેલી છે. રીતો ભિન્ન પ્રકારની છે. સ્ત્રીઓને કાને ભારે કુંડળ છે, સ્ત્રીઓ પહેલે માળે સામસામા ઝરૂખામાં ઇન્દ્ર ને ઈન્દ્રાણીની પ્રતિમાઓની નગ્ન જણાય છે. ફકત કખિલા ધારણ કરી છે. પુરુષોએ ધોતી પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. ઈન્દ્ર હાથી ઉપર વિરાજમાન છે પહેરેલી છે. પડખે બે સેવકો છે. દેવ ઉપર પુષ્પમાલા છે. એના ઉપર મોર મૂકેલા છે. તેથી પ્રતિમાના મસ્તકનું રક્ષણ થાય છે. ઇરાની અમરાવતીની કલા: ગુફાઓમાં ઈન્દ્રસભાનું કોતરકામ ઝીણું ને નાજુક છે. અમરાવતી અદ્રનું પાટનગર પૂર્વ ભારતના કિનારાને પ્રદેશ. ઈન્દ્ર સભામાં છત ને દિવાલ ઉપર હજી ઘણાંય ભીંત ચિત્રો ત્યાંના લોકોએ અસંખ્ય બૌદ્ધધમી સ્તુપોની રચના કરી છે. એ 5 - મોજુદ છે. ફરતા ઝરૂખાના કઠેરા, કાન, કમા વગેરે દરેક પર રચના ઈસ્વીસન બીજી સદીની છે. બારમી સદી સુધી ટકી. એમાં ભૌમિતિક આકૃતિઓ અને ધાર્મિક દ આલેખેલાં છે. અજ ટા મોટે ભાગે આરસ વપરાય છે. આકૃતિઓ નાજુક ને નૈસર્ગિક છે. કરતાં આ ભીત ચિત્રો ઘસાઈ ગયેલાં છે. કદાચ પાછળથી ફરીથી આબેદબ માનવ જીવન રજૂ કરે છે. ગુખ કૌલીને અહીં પૂર્ણ વિકાસ રંગ પૂરવામાં આવ્યા હશે. મ છે. ઈમારતી શિપ:ગુપ્તયુગ અને પછી: નવમી સદી પછી ગુફાઓ કંડારવાનો રિવાજ અદશ્ય થયો. કલાનો ત્રીજો તબકકો બંગાળના પાલ રાજાએથી અરંભાય છે. હવે ઈટ ને પત્થરથી ઈમારતો ઉભી થવા લાગી. ભારતમાં આ એ ત્યાં હિંદુધર્મ બૌધ્ધ ધર્મ પર વર્ચસ્વ પ્રાપ્ત કરે છે. ગુપ્તયુગ પછી કલા ગુપ્તયુગ પહેલાંથી શરૂ થઈ જાય છે. પ્રાચીન કાળમાં પણ ખડકો કંડારવાનું ઓછું થતું ગયું. બાધકામના શિલ્પને વિકાસ આવાં દેવાલયો ઉભાં કરવામાં આવતાં પરંતુ જે પદાર્થો ઉપયોગ થયે એનાં મૂળ પણ ગુપ્ત સમ્રાટોએ જ નાખ્યાં જાય છે. માં લેવાતા એ સ્થાયી નહોતા તેથી તેનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે. ગુપ્તકાલમાં જેનાએ છેક નવમી સદીમાં મુકાઓ કંડારી છે. એમાં સૌથી આકર્ષક ઈરાની છે ઇંદ્રસભા સંપૂર્ણ નમૂને છે. બે માળ આડમી સદી પછી બાંધણીના બે પ્રકાર નાગરી ને દ્રવિડી – છે. વિશાળ ખડે છે શણગારેલા સ્તંભ છે. ખડકમાંથી ગુફાઓ જુદા પડ્યા. નાગરી શૈલીમાં શિખર ને આમલક હોય છે. આગળ કોરી કાઢવાને આ છેલ્લે પ્રયત્ન છે. મંડપ હોય છે, વિડીયન શૈલીમાં માળ હોય છે. ધીમે ધીમે ઉંચાઈ વધતી ગઈ અને ગોપુરો અસ્તિત્વમાં આવ્યા. ગુપ્તયુગ આ ગાળામાં ગુફાઓ કેરી રચાયેલાં મંદિરમાં મહત્વનું કેન્દ્ર પછીની રિલ્પિકલામાં પારોમાંથી રચ કંડારી કાઢવામાં આવ્યા દક્ષિગુની ધારે પશ્ચિમ ઘાટાના હેળાવ પર આવેલા ઈલેરામાં છે. છે એ મહામલપુરમાં જોવા મળે છે. આ ગુફાઓમાં ત્રણ જુદા જુદા ધ-બદ્ધ, હિન્દુ અને જૈન-ને સ્થાન મળ્યું છે. ઇલેરામાં બાર બદ્ધ, સરાર બ્રાહ્મણોની અને સીતાનવસલ ગુફ પલ્લવ રાજા મહેન્દ્ર માં પહેલાએ બંધાવી પાંચ જેનોની ગુફાઓ છે ઓછા મહત્વની બીજી ઘણીયે આમતેમ છે એમ કહેવાય છે. એની હકુમત ઈસ્વીસન ૬૪૦થી ૬૭૦ સુધી પહોંચી. વેરાયલી પડી છે. આ બધી ગુફાઓ છથી નવમાં સૈકા દરમી આન એમ થાહ્મણધમ અપનાવ્યું. ત્યાર પહેલાં એ જનવમાં ચૌલુકય અને રાષ્ટ્રકટોના રાજ દરમીઆન સાધુઓ અને પ્રજાએ પાળતા. એટલે આ ગુફાનું ગાર શિ૯૫ જેન પ્રકારનું છે. કંડારેલી છે. એની રચના પલ્લવ મંડપે જેવીજ છે. એની છત અને સ્તંભે. પર અનેક ચિત્રો આલેખાયેલાં છે. આ ચિત્રમાં આગળ તરી આ ભંગાર ગણતું ગામડું એકવાર વાતાળી નામે ઓળખાતું આવતો એક પ્રાચીન હંસ છે. બીજાં સુંદર ચિત્રોમાં પ્રકૃતિદર્શન મંદિરના રચયિતા અને મહાન યોદ્ધાઓ ચલુનું એકવાર એ અને નૃત્યાંગનાઓ આલેખેલી છે. આ ચિની કલા અજંટાનાં પાટનગર હતું. ઈસ્વીસન ૬૪ માં પલેવોએ એ જીતી લીધું ને ચિત્રોની બરાબરી કરી શકે એમ છે. કમનસિબે તેમને ભારે નુકતેનો નાશ કર્યો. ચૌલુકો એ એ ફરી બાંધ્યું પરંતુ ઈસ્વીસન ; શાન પહોંચાડવામાં આવ્યું છે. ધાતુપર રંગકામ કરવામાં ૭૫૩માં એ રાષ્ટ્રકૂટોએ કબજે કર્યું. એની આજુબાજુ અસંખ્ય આવ્યું છે. મંદિર બાંધવામાં આવ્યાં હતાં. તેની નજીક ચાર ગુફાઓ છે. ત્રણ બ્રાહ્મણોએ અને એક જેનોએ કંડારેલી છે. જૈન ગુફામાંથી એમાં એક વૃક્ષિણીનું ચિત્ર છે. એ વૃક્ષદેવી હોય એમ લાગે આખું નગર નજરે પડે છે. છે. એના ઉંચા કરેલા જમણા હાથમાં એક વૃક્ષની ડાળી છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy