SearchBrowseAboutContactDonate
Page Preview
Page 778
Loading...
Download File
Download File
Page Text
________________ હos ભારતીય અરિમતા કાંકરોલી :નારાયણ સરોવરથી બે માઈલ પર કોટેશ્વર મહાદેવનું સ્થાન નાથદ્વારા પાસે કાંકરોલીમાં અંબરીષ રાજાનું સેવ્ય સ્વરૂપ શ્રી છે, કરછની આ પ્રાચીન રાજધાની કોટેશ્વર અથવા કહેશ્વર દ્વારકાધીશજી વિરાજે છે. રાયસાગર નામના વિશાળ તળાવ ઉપર (રીકે પ્રસિદ્ધ છે. ઊંચી પહાડી પર આ મંદિરમાં ભગવસ્વરૂપ મુગ્ધ કરે તેવું છે. એકલિંગજી :નાઠા પાર્શ્વનાથ ઉદેપુરથી નાથદ્વારા જવાના માર્ગમાં રાણા પ્રતાપની સંગ્રામભૂમિ હલ્દીઘાટ અને તેથી આગળ બીજા રસ્તે મેવાડના ઈષ્ટદેવ એકલિંરાજસ્થાનમાં લૂની પુણાકાવ સ્ટેશનથી બાલેરા સ્ટેશન છે. ગજીનું મંદિર છે. મેવાડના સાચા અધિપતિ એકલિંગજી જ ત્યાથી છ માઈલ દૂર પહાડીમાં ૧૧મી સદીમાં નાકડા નામના ગણાય છે. તે રાણા તો તેમના દીવાન ગણાય છે. મંદિર વિશાળ ગામમાંથી શ્રી પાર્શ્વનાથજીની મળેલ મનહર પ્રતિમા છે. તે ને ભવ્ય છે. શિવલિંગ ચતુર્મુખ છે મેવાડના સંસ્થાપક બLપરાવળે સિવાય બીજાં પણ ત્રણ જૈન મંદિર છે. પાસે ભ રવનાથનું મંદિર છે–એક શિવમંદિર પણ છે. તેમની આરાધના કરેલી. પાસે ઈદ્રસાગર સરોવર છે. ચિતોડગઢરાણકપુર: - ચિતોડ ભારતનું શૌર્યતીર્થ છે. આ ભૂમિને કણેકણ પવિત્ર છે લાખ વીરેના લોહીથી આ ભૂમિરંજિત થયેલ છે. કેટલીયે અમદાવાદ દિલ્હી લાઈનમાં ફાલના સ્ટેશનથી નવ માઇલ પર વાર વીરપુરુષોએ પિતાની આહૂતિ અહી આપી છે વીરાંગનાઓએ રાણી સ્ટેશન છે. ત્યાંથી રાણકપુર જવાય છે. અહીંના જૈન મંદિજોહર પણ કેટલીયેવાર કરેલ. ત્યાગધમ અને બલિદાન આ રને ગેલેકય દીપક મંદિર કહે છે તે મંદિર ચાર મજલાનું છે. આ ભૂમિનાં પ્રાણું તો છે. ચિતોડને દુર્ગ સ્ટેશનથી ત્રણ માઈલ દૂર મંદિરનું સ્થાપત્ય અને શિ૯૫ સૌંદર્ય પ્રસિદ્ધ છે. મુખ્ય મંદિર છે. દુગમાં મહારાણા પ્રતાપનું જન્મ સ્થાન, પદ્મિની, મીરાંબાઈનાં આદિનાથજીનું છે. આ સિવાય બીજાં સંખ્યાબંધ મંદિરે આસ મહેલ, કીર્તિસ્તંભ, જયસ્તંભ, વીરાંગનાઓની સતીત્વની ભૂમિ પાસ ઘેરાવામાં છે. દર્શનીય છે. કીર્તિસ્તંભનું કલા અને ઈતિહાસની દષ્ટિએ ઘણું મહત્વ છે. કેસરીયાજી: શ્રી શારદા વિદ્યાલય રાજસ્થાનમાં ઉદેપુરથી ૪૦ માઈલ પર ધુળેવ ગામ છે. નદી કોટમાં સુંદર મંદિરમાં શ્રી ઋષભદેવજીની ભવ્ય મૂર્તિ છે. ૌરવપરા - પાલીતાણા. તેને કેસર ખૂબ ચડાવવામાં આવે છે. તેથી આ ભગવાનને કેસરી– વાછ કહેવાય છે. મંદિરની પાસે હાથી પર નાભિ અને મેરૂદેવીની સન – ૧૯૬૯ના જૂનની ૧ લી તારીખે પાલીતાણામાં પ્રતિમાઓ છે. કેસરીયાજી જૈનોનું વિખ્યાત તીર્થ છે. શ્રી શારદા વિદ્યાલય પ્રા. શાળાની સ્થાપના કરી. પ્રામમિક ક્ષેત્રે કાંઈક કરી છૂટવાની ભાવનાથી આ શાળા શરૂ કરી. નાથા : શરૂઆતમાં જે ઉમંગ અને ઉત્સાહ હતો તે કાર્ય શરૂ કર્યા બાદ સામાજિક પ્રશ્નોના અવરોધના કારણે શા મંદ પડેલ ઉદેપુરથી નામઠારા બસમાં જવું વધારે સારું છે. નાથદ્વારામાં પરંતુ જીવનમાં હતાશા નહી સેવતા આ કાર્ય જારી રાખ્યું. વષ્યવાનાં પરમારાષ્ટ્ર ભગવાન શ્રીનાથજીનું મનોહર સ્વરૂપ છે. | પરિણામ આજે સંસ્થામાં સાત બાળકે ધોરણ ૧ થી ૭ શ્રી નાથજીનું સ્વરૂપ મૂળ તો ગેવર્ધન નાથજીનું છે. મૂળ વેજ- માં અભ્યાસ કરે છે - સ્કુલને વાહન તરીકે બસની સગવડતા ધામમાં વિરાજતા શ્રી નાથજી ઈસ્લામ યુગમાં મારવાડમાં પધાર્યા. અહીં પશુ છે, જે બાળકને ઘેરથી લઈ અને મૂકવા જવાનું કાર્ય શ્રી નાથજીને વૈભવ અદભુત છે. તેમને ખૂબ લાડલડાવવામાં આવે છે. | કરે છે તદૂઉપરાંત શૈક્ષણિક પ્રવાસ વગેરેમાં ઉપયોગમાં લેવાય અહીં પુષ્ટિ સંપ્રદાયના આચાર્યની મુખ્ય ગાદી છે. છે આજે શાળામાં શિક્ષકગણને સ્ટાફ ૧૬ - સેળને છે. આચાર્યશ્રીને તિલકાયત કહે છે. શ્રી નાથજીની હવેલી નંદભવન આ શાળાએ પાલીતાણામાં શિક્ષણક્ષેત્રે આગવી ભાત ગણાય છે. પાસે જ શ્રી નવનીતલાલજી; વિઠ્ઠલનાથજી, કલ્યાણરાયજી, | પાડી છે. શિક્ષણમાં આ શાળા બીજી શાળાઓને માર્ગમદનમોહનજી અને વનમાલીજીનાં સ્વરૂપોની હવેલીઓ છે. શ્રીનાથજીના| દશંકરૂપ બની છે પરિણામે શિક્ષણમાં જાગૃતિ સાંપડી છે. મંદિરનું એક વિશાળ હસ્તલિખિત અને મુક્ત ગ્રંથનું પુસ્તકાલય છે. શ્રી નાથજીનાં વિવિધ દર્શનેમાં તેમની શોભા વિશિષ્ટ બનતી કાળુભાઈ ગોધાણું રહે છે. નાથદ્વારામાં પ્રસાદ અને પિછવાઇની કલા મુગ્ધ કરે તેવી છે. આચાર્ય - શારદા વિદ્યાલય - પાલીતાણા. | Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy