SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્ર યાત તથા શ્રીમદ્દ વિઠલેશજીની બેઠકો, ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત પિતાનું સતીત્વ તોડાવવા માટે નારાયણને આ જગ્યાએ શાપ યુનિવર્સિટી વગેરે અનેક યાત્રાધામ છે. આપેલ અહીં પ્રકૃતિ સૌંદર્ય છૂટે હાથે વેરાયેલું છે. શામળાજી વીરપુર – જલારામબાપાઅમદાવાદ ખેડબ્રહ્મા લાઈન પર તલોદ અથવા ઈડરથી શામ- રાજકોટ – ગોંડલ લાઈન પર વીરપુર નામનું ગામ સૌરાષ્ટ્ર ળાજી જવાય છે. અહીં શામળાજીનું સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્ણનું છે. ગુજરાતના પ્રસિદ્ધ સંત જલાબાપાના સંસ્મરથી પવિત્ર છે. આ ચતુર્ભુજ મૂતિ હરિશ્ચચંદ્ર દ્વારા સ્થાપિત છે. અહિં કાર્તિક લહાણા જ્ઞાતિમાં થયેલ જલારામ ભગતે અન્નક્ષેત્ર ચલાવેલું અને શુકલા એકાદશીથી માગશિષ શુકલા દીતિયા સુધી મોટો મેળો સાધુના રૂપમાં આવેલા ભગવાનને પોતાની પત્ની પણ સેવા માટે ભરાય છે. આપી દીધેલા. આજે પણ વીરપુરમાં જલારામ ભગતને તે સાધુએ આપેલ દંડે ને ઝોળી છે. મંદિરમાં શ્રી રામજી વિરાજે છે ને ખેડબ્રહ્મા : જલાબાપાની પાદુકા છે. જલરામની આજે પણ માનતાઓ ચાલે ઇડરથી ૧૫ માઈલ પર ખેડબ્રહ્મા બ્રહ્માજીનું ક્ષેત્ર છે. અહીં છે. હિરણ્યાક્ષી નદી વહે છે. કિનારા પર બ્રહ્માજીનું મંદિર છે. પાસે અક્ષરદેરી-ગુંડલભૃગુનાથ મહાદેવ છે. અહીં ભૃગુઋષિએ તપશ્ચર્યા કર્યાનું કહેવાય છે. ડાકર – સ્વામી નારાયણ સંપ્રદાયના સિદ્ધ સંત શ્રી ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ પર રચાયેલ અક્ષરદેરી પ્રસિદ્ધ ધામ છે. અહીં અમદાવાદથી આણુંદ સ્ટેશન પર જઈને ડાકોર જવાય છે. ભારત વિખ્યાત પ્રગટ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પિતાની પ્રેરક અહીં થયેલા બોડાણ નામના ભકત પર દ્વારકાથી પ્રસન્ન થઈને પ્રવૃત્તિઓ ચલાવે છે. તેમણે બનાવેલું મંદિર પણ અહીં છે. ' શ્રી રણછોડ રાયજીનું મૂળ સ્વરૂપ જાતે પધારેલું છે. પાસે ગોમતી તળાવ છે. કાર્તિક પૂર્ણિમા એ વિક્રમ સવંત ૧૨૧૨ તારંગાજીમાં ભગવાન અહીં પધાર્યા. મંદિર ભવ્ય છે. મંદિરમાં - પશ્ચિમ રેલ્વેના મહેસાણા જંકશનથી એક લાઈન તારંગાહિલ શ્યામવર્ણના ચતુર્ભુજ શ્રી કૃષ્ણ ની પ્રતિમા નયન મનોહર છે. જાય છે. તારંગા પર્વત પર ત્રણ કરોડ મુનિએ મોક્ષે ગયેલા તેથી ગુજરાતનું આ એક મુખ્ય તીર્થધામ ગણાય છે. ભકતો ભગવાનને આ જૈનોનું સિદ્ધક્ષેત્ર છે અહીં દિગંબરોનાં ૧૩ મંદિર છે. તથા ચરણસ્પર્શ કરી શકે છે. ડાકોર પાસે ગળતેશ્વરનું પ્રાચીન તીર્થ છે. સહસ્ત્રકૂટ જિનાલયમાં બાવન ચેલે છે. અહીંનું શ્વેતાંબર મંદિર ગુપ્ત પ્રયાગ: કલાપૂર્ણ છે. કોટિ શિલાપર્વત પર એક ચતુર્મુખ પ્રતિમા છે. પાસેની એક માઈલ ઊંચી પહાડી પર શ્રી પાર્વનાથજી, શ્રી. સુત્રતપશ્ચિમ રેલ્વેની સૌરાષ્ટ્રમાં ખિડીયા વેરાવળ લાઈનમાં તલાલા નાથજી તથા શ્રી નેમિનાજીની પ્રતિમાઓ છે. : * સ્ટેશનથી એક લાઇન દેલવાડા સુધી જાય છે. દેલવાડામાં પણ જૈન મંદિર તેનાં શિપ સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. દેલવાડાથી ગુપ્ત પ્રયાગ સેનગઢ-શ્રી કહાનધામસુધી પાકો રસ્તો છે. ત્યાં એસ. ટી. દ્વારા જવાય છે. ગુપ્ત પ્રયાગમાં ગંગા, યમુના ને સરસ્વતી કુંડ છે. ત્રિવેણી સંગમ કુંડ છે. તથા | ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સુરેન્દ્રનગર ભાવનગર લાઈન માધવ ભગવાનનું મંદિર છે. પાસે સિંહજી નું મંદિર, બલદેવજીનું પર ઘેળાથી ભાવનગર લાઈનમાં સેનગઢ નામનું રળીયામણું ગામ મંદિર અને મહાપ્રભુજીની બેઠક છે. છે. ત્યાં શ્રી કાનજી સ્વામી નામના દિગંબર જૈન સંપ્રદાયના સિદ્ધસંત અને અવતારી પુર જિનાલય રચાવ્યું છે. અહીં નરઉના અને તુલસીશ્યામ – સને કીર્તિસ્તંભ પણ છે. શ્રી કહાનજી સ્વામીનાં પ્રવચને ભારે પ્રભાવપાદક ગણાય છે. તલાલા દેલવાડા લાઈન પર દેલવાડાથી ચાર માઈલ છે. ઉના ગામ છે ત્યાં શ્રી દામોદરરાયજીનું મંદિર છે આ દામોદર નારાયણ સરોવર (કચ્છ) રાયજીએ નરસિંહ મહેતાને હાર અર્પણ કર્યાની કથા છે. અહીં ભગવાને ભક્ત પ્રવર નરસિંહ મહેતાની પુત્રી કુંવરબાઈનું શામળશા રમણીય કચ્છ પ્રદેશમાં ભુજથી ૮ માઈલ પર નારાયણ સરોશેઠ તરીકે આવીને મામેરૂ ભરેલું. વર નામનું પ્રસિદ્ધ તીર્થ છે. દક્ષપ્રજાપતિનાં પુ નારદના ઉપ દેશથી નારાયણ સરોવર પર તપશ્ચર્યા કરી નારાયણધામને પામ્યા ઉનાથી એકવીસ માઈલ પર તુલસીશ્યામનું પ્રસિદ્ધ મંદિર છે. હતા. તેવો શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે. અહીં આદિ નારાયણ, તુલાસીશ્યામની જગ્યાનું મૂળ નામ તલસ્પામ હશે કારણુ ભગવાને લક્ષ્મીનારાયણ ત્રિવિક્રમજીનાં પ્રસિદ્ધ મંદિર છે. અને શ્રી આ તલ નામના દૈત્યને મારેલો. એક બીજી કથા પ્રમાણે વંદા-તુલસીએ' 'વરલભાચાર્યજીની બેઠક છે. ' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy