SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ગ હુ પયાગ્નિ ગંગાપારને ઝૂસીને ભાગ આહવનીય અગ્નિ અને યમુનાપારના ભાગ દક્ષિણાગ્નિ મનાય છે. સૌર કે ચાંદ્ર માઘ માસમાં પ્રયાગમાં નિવાસને કલ્પવાસ કહે છે. આ કલ્પવાસનું ધણું ફળ છે, દર ખાર વર્ષે બૃહસ્પતિ વૃષભરાશિમાં અને સૂર્ય મકરમાં હાય ત્યારે મહાકુંભ મેળા ભરાય છે. પ્રયાગ જવા માટે ઈલહાબાદ (અલાબાદ) અથવા ઝૈની સ્ટેશને ઉતરવું પડે છે. અલ્હાબાદથી સંગમ જવા માટે હાડીમાં બેસીને જવુ પડે છે. પ્રયાગમાં સ્નાન, દાન, તપણુ ઉપરાંત મુંડન અને સૌભાગ્યવતી સ્ત્રીએ વેણીદાન કરે છે ત્રિવેણી સ ંગમનું સ્થળ ભવ્ય છે. એક બાજુએથી ગ`ગા ના સ્વેત શુભ પ્રવાહ અને યમુનાના શ્યામ પ્રવાહ મળે છે તે કાવ્યાત્મક સૌંદર્યાંથી ભરપુર છે. સંગમ પર પાકેબ્રાટ નથી પણ પચાળો પોતપોતાની ચા ાખે છે ત્યાં વર્ષો લખી નાન કરી શકાય છે. પહેલાં વડની જમણી તરફ વેણીમાધવનું સ્થાન હતુ હવે સ ંગમ જળ ને જ વેણીમાધવ કરે છે ત્રિબેણી સંગમથી થોડે દૂર કિલ્લામાં અક્ષયવડ છે. આ પ્રાચીન વટવૃક્ષના દર્શન વાર્ડિયામાં બે વાર કરાવવામાં આવે છે, કિલ્લા પાસે યમુનાને કિનારે હનુમાનજીની વિશાળ મૂતેલી મૂર્તિ છે તે પણ્ દનીય છે. આ સિવાય નાગવાસુકી, ભરદાજ આશ્રમ, શિવકુટી, અલેપીદેવી બિંદુ માધવ વગેરે તીર્થાં તમા પ્રખ્યાત શક્તિ પીઠ લલિતાદેવી નું મંદિર છે. ચિત્રક : ચિંત્રસ્ટમાં ભાવૈપ્પાની જેમ શામળના નિત્ય નિવાસ મનાય છે. પ્રયાગથી હવેમાં પરિ સ્ટેશન છે ને ત્યાંથી ચિત્રઢ સ્ટેશન જઈ શકાય છે. પરંતુ કરવી ઉત્તરવું વધારે સહેલું થઇ પડશે. કરવી સ્ટેશનથી રસ્તા સરસ છે. અને વાહને પણ મળે છે. ચિત્રકુટ નીચમાં કામગિરિની પરિક્રમા અને રાપવ પ્રયાગમાં સ્નાનનો મહિમા છે. ચિત્રકૂટમાં ચરણપાદુકા, નાના કુંડ અને સ્ફટિક શિલ્લામાં ચરણચિંતન છે. ચિત્રકૂટની પાસે ગોરાકુડ, વાહ્મીકિ આશ્રમ, વિરાધકુંડ, શરભ ગ આશ્રમ વગેરે ઘણાં તીર્થા થોડા પાલિ પર આવેલા છે. અધમણું તી':-- નાનાં સુરા નગર પરગણામાં અનુવા ગામ છે. ત્યાં ધાર . કુંડી અને વધક ઞા ગુ ની મળીને અપમા નીય કહેવાય છે. મુક્તિપુરી કાશી : કાશી-વારાણસી સૌથી પ્રાચીન નગરી છે. છેક ઋગ્વેદમાં પણ્ કાશીના ઉલ્લેખ છે. ભગવાન શિવજીએ બ્રહ્માજીના એક મસ્તકને કાપ્યું ત્યારે એ મસ્તક તેમના હાથ પર ચોટી ગયું. શિવજી અનેક ક્ષેત્રામાં ફર્યાં પણ આ મસ્તક છૂટું ન પડયું. પછી કાશીક્ષેત્રમાં આવતાં પેલું મસ્તક અલગ થઈ ગયુ. પછી શિવજીએ આ ક્ષેત્ર પોતાના નિત્ય નિવાસ માટે નારાયણ્ પાસેથી માગી લીધું. કાશીના Jain Education International ૭૮૭ વારાસી અવિમુક્ત, આન ંદકાનન, રૂદ્રવાસ, મહાસ્મશાન, કાર્શિકા, મુક્તિક્ષેત્ર, શિવપુરી ઈત્યાદિ અનેક નામેા છે. વારાણસી પૃથ્વીપર હોવા છતાં પૃથ્વી સાથે સંબધ્ધ નથી, અધઃસ્થિતિ હાવા છતાં સ્વર્ગાદિથી પણ શ્રેષ્ઠ અને જગતમાં હોવા છતાં માયાળ ધનમાંથી મુક્ત કરનાર દિવ્ય ભૂમિ છે. શ્રી રામકૃષ્ણ પરમહંસને પણ આ ક્ષેત્રની યાત્રા દરમ્યાન દિય કાશીનાં દર્શન થયેલાં એવા ઉલ્લેખ છે. માર્યા નું મહામુનિતા કાશીમાં મથીજ ભગવાનનશન તારક મંત્રના મૃતાત્માના કાનમાં ઉપદેશ કરે છે. તે મુકિત આપે છે એવી માન્યતાથી ભારતમાંથી ઘણા લેકે કાશીમાં મરણ પત વસે છે. કાશીનું મરાન મહાસ્મશાન છે કારણ અહીં બારેમાસ દરેક દિવસે ધારા મૃતžાન હોવું ન થાય છે. કાશી કામ એક સંપ્રદાય, સમાજ કે કોઇ એક જ રાજ્યનું નગર નથી. કાશી ક પ્રાચીનકાળથી વિદ્યા અને સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યુ છે, મી અધા ધર્માંના તે સંપ્રદાયેાના ઉપાસના સ્થાને તે મંદિરે છે. ભારતના બધા પ્રદેશના માનવા માટે કાશીયાત્રા ગૌરવપ્રદ ગણાય કે. કામના પતિના નિસ્ય સર્વમાન્ય ગામ છે. દ્વાદશ થનિતિગ્રામાં મુખ્ય ભગવાન વિશ્વનાથનું જગતપ્રસિંહ વિલિંગ બી વારે છે. મુખ્ય શક્તિપીઠમાં ત્િ કર્ણિકા પર વિશાલાક્ષીનું પ્રસિદ્ધ શકિતપીઠ છે. ગણપતિમાં ક્રૂઢીરાજગરા ને કાળભૈરવ, અન્ના મા કાશીનાં પ્રતિ મદિરા છે. શ્રી કાશી અસી અને વરુણા સગમ ૫ વસેલ છે. તે શ્રી ગંગાજીના ડાબા કાંઠા પર ત્રણ્ મ લ અચંદ્રાકારે વસેલુ છે. શ્રી કાશીમાં ગ ંગાજીમાં લગભગ ત્રણ સાથી યે વધુ ઘાટ છે તેમાં માણા, દશાશ્વમેવ, પંચગગાપાઠ, ક્રિષાઢ, હનુભાનમાટ અતિશય પ્રસિદ્ધ છે પંચગંગાઘાટ પર શ્રી વલ્લભાચાર્યજીનાં સાની અને નાનપાટ પર તર્ધ્યાન થયાની બેઠક પ્રક્રિ . દશાશ્વમેઘ ઘાટ સત્યવાદી હરિશ્ચંદ્રની સાથે સકળાયેલ છે. વારાહ્મીબનાં અન્ય પ્રસિદ્ધ મંદિશમાં ગામ હિં, દુરાઇ નું ભવિંગ, સંકોચન હનુમાનજી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં આવેલ નવું વિશ્વના મ દિર પ્રખ્યાત છે. બનારસ પ્રેમચંદ, લાલબહાદુર શાસ્ત્રી, બાબુ ભારતેન્દુ, ગાસ્વામી તુલસીદાસજી, ભારતણું માન મોહન માલવીયજી જેવા મહાપુરુ ને સારતત આય. ન કળાય છે. કાશીના બદની માળામાં સાતમાં નીચ કર. મુખ્યબનાય અને બેલપુરા મહાલ્લામાં ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના જ મ યા પર તેમનાં મદિશ છે. ભદનીમાં સ્યાદ્વાદ વિદ્યાલય છે. કાશીમાં ચૌખંબા ભવન સંસ્કૃત અને પ્રાચ્યવિદ્યાના પ્રચ પ્રકાશનાનુ` માટુ કેન્દ્ર છે. કાશી નાગરી પ્રચારિણી સભાએ રાષ્ટ્રભાષા પ્રચાર પ્રસારનું ભગીરથ કાર્ય કરેલું છે. કાશી રેશમી વસ્રો અને ત્રાંબા પીત્તળનાં વાસન્નેાના ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે. હાલમાં કાશીમાં ગવાય પણ્ પ્રમાણમાં આ યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy