SearchBrowseAboutContactDonate
Page Preview
Page 766
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮૮ ભારતીય અરમિતા અધ્યા : પુત્ર લવે બાંધેલ–અર્જુનને અહીં સુધન્યા સાથે યુદ્ધ કરવું પડેલું. ભગવાન બુદ્ધ અહીં ઘણા વર્ષો રહેલાં. અહીં બૌદ્ધ મઠ છે. અહીં ( પુરાણ પ્રમાણે ભગવાનના વામ પાદ ગુદમાંથી નીકળેલ સરયૂના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથનું જન્મસ્થાન હોવાથી પ્રખ્યાત કિનારે વસેલ અયોધ્યા ભગવાન શ્રી રાધવેન્દ્ર સરકારનાં દિવ્ય જૈનતીર્ષ છે. સાત ધામનું પૃથ્વી પરનું સ્વરૂપ છે અને સુદર્શનચક્ર અથવા રામધનુષ્ય પર વસેલ મનાય છે. મનુ મહારાજે આ પુરિનું નિર્માણ વારાહ# ત્ર:કરેલું અને સાત મોક્ષપુરિઓમાં અધ્યા પ્રથમ ગણાય છે. ત્યાં અયોધ્યાથી ૨૪ માઈલ પર સરયૂ અને ઘાઘરા નદીનું સંગમ બ્રહ્મા નિર્મિત બહ્મકુંડ, સીતાજી નિમિત સીતા કુંડ અને સરમૂજી સ્વરૂપે સ્થાન વારાહક્ષેત્ર છે. અહીં વરાહ ભગવાનની પ્રાચીન મૂર્તિ છે. ઋણ મોચન તીર્ય છે. આ અયોધ્યા માં ઈવાકુ, સગર, ભગીરથ, તુલસીદાસજી ને તેમના ગુએ રામાયણ સંભળાવેલું એને “સૂકર દિલિપ, રધુ, અજ, દશરથ, રામ જેવા લકત્તર પુરુષો રાજ્ય કરી ખેત” ક્ષેત્ર પણ કહે છે. ગયા. આજે અયોધ્યા ગામડા જેવું છે. સર ના ઘાટમાં લમધાટ, અહલ્યાબાઈ ઘાટ વગેરે પ્રસિદ્ધ છે. સરયૂથી એક માઈલ પર ઉંચી જમંથા - પહાડી પર હનુમાન ગઢીમાં હનુમાનજીની સુંદર મૂર્તિ છે. ઓછા અયોધ્યાથી ૧૬ માઈલ ગેડા જિલ્લામાં જમવા ગામમાં નરેશદ્વારા નિર્મિત કનક ભવન આજે મુખ્ય તીર્થ છે તેની શ્રી સીતાજીનું અંતઃપુર માનવામાં આવે છે. આ મંદિરનાં શ્રી સીતારામનાં જમદગ્નિકુંડ નામનું સરોવર છે. કહેવાય છે. અહીં જમદગ્નઋષિને સ્વરૂપે દર્શનીય છે. ત્યાંથી આગળ જન્મ સ્થાન છે. તુલસી આશ્રમ હતો. સરોવર પાસે શિવમંદિર છે. ચરાના સ્થાનમાં ગોસ્વામીજીએ રામચરિત માનસની રચના કરેલી દેવીપાટન:પ્રથમ તીર્થંકર ઋષભદેવજીને અહીં જન્મ થયેલ. દ્રિતીય તીથ કર અજિતનામ, ચતુર્થ અભિનંદનનાથ, પંચમ સુમતિનાથ, ચૌદમાં ગોરખપુર ગડા લાઈનમાં બલરામપુરમાં બિજલેશ્વરી મંદિર અનંતનાથજીના જન્મ અહીં થયેલા અહીં પાંચે તીયકરોના પ્રખ્યાત છે. ત્યાંથી ૧૪ માઈલ ઉત્તર ગેડા જિલ્લામાં દેવી પાટન મંદિર છે. તીર્થમાં પટનેશ્વરીનું પ્રસિદ્ધ મંદિર છે. આ મંદિર વિક્રમાદિત્યે બનાવેલું કહેવાય છે. ગોરખપુર :-- કપિલવસ્તુ :પૂર્વોત્તર રેલ્વેનું જંકશન છે. ત્યાં સ્ટેશનથી ૩ માઈલ પર શ્રી- ગોરખપર ગાંડા લાઈનમાં પીપરાવા ગામથી નવમાઈલ ઉત્તર ગોરખનાથજીનું મુખ્ય મંદિર છે ગોરખપુર નગરના શંખપુર પશ્ચિમ દિશામાં નેપાલમાં તૌલિરા સ્થાન છે તે જ પ્રાચીન કપિલમહોલ્લામાં ગીતાપ્રેસનું કાર્યાલય છે. વસ્તુ છે. જે બુદ્ધ ભગવાનના પિતા શુદ્ધોદનની રાજધાની હતી. મગહર: ભગવાન બુદ્ધનું સિદ્ધાર્થ તરીકે અહીં જ બાળપણ વીતેલું. ગોરખપુરથી સત્તાર માઈલ દૂર પૂર્વોત્તર રેલ્વેના લખનૌ જવાના જનકપુર-મિથિલા જવાના રસ્તે આવેલ આ સ્થળે કબીરે પોતાનો દેહ ત્યજેલો ત્યાં દરભંગાથી જનકપુર ૨૪ માઈલ છે. દરભંગાથી નેપાલ સરમી સમાધિ છે. કબીરના પુત્ર કમાલની પણ સમાવિ છે. કારની જયનગર સુધી રેલ્વે રસ્તે જઈને ત્યાંથી ૧૮ માઈલ જનક પુર જવાય છે. જનકપુર મિથિલા વેદ ઉપનિષદોમાં પ્રખ્યાત છે. લંબિની:-- અહીં યાજ્ઞવલ્કય જનક વચ્ચે બ્રહ્મજ્ઞાનની ચર્ચાઓ થયેલી. જનકપૂર્વોત્તર રેલ્વેની ગોરખપુર નો નવાં લાઈનનાં નત નવાં પુરમાં પ્રાચીન દૂગ છે. અહીં શિલાનાથ, કપિલેશ્વર વગેરે શિવ મંદિર છે. વિદેહરાજ જનક અને ભગવતી સીતાનાં વિવાહ રચનથી ૨૦ માઈલ અને ગોરખપુર ગાંડા રેલ્વેના નૌગઢ પર્વતની લીલા ભૂમિ આ સ્થળમાં શ્રી જાનકીમહલ કે શીશમહલમાં રેથી રેહવેથી ૧૦ માઈલ દૂર લું બુનીમાં ગરામબુદ્ધને ભગવતી સીતાની સુંદર પ્રતિમા છે. બાજુમાં સિદ્ધ મહામ ચતુજન્મ થયો હતો. અહી માત્ર અશોકસ્તંભ પર લેખ છે કે “અહીં ભગવાન બુદ્ધનો જન્મ થયેલો” ત્યાં સમાધિસ્તૂપમાં ભુંજગિરિ સ્થાપિત શ્રી રામમંદિરમાં પંચાયતન મૂર્તિઓ છે. બુદ્ધમૂર્તિ છે. રંગભૂમિમાં શ્રી સીતાજીએ શિવધનુ યને ઘડે બનાવી ફેરવેલ. ત્યાં મૌનીબાબાનું મંદિર છે. ધનુષ નામના સ્થળે શ્રી રામજીએ શ્રાવસ્તી: ધનુર્ભ કરેલ. આ સિવાય પણ અહીં પુષ્કળ સરોવરને મંદિરે છે. ૫ટણ :ગોરખપુર ગૌડ લાઈન પર બલરામપુર સ્ટેશનથી ૧૨ માઈલ પટણા એ પણ દિલ્હીની જેમ ભારત વર્ષના ઉત્થાન પતનમાં સહેક-મહેક નામનું ગામડું જ પ્રાચીન શ્રાવસ્તી છે તે રામના વિશે ભાગ નિહાળે છે. મગધના નંદવંશના, મૌર્યવંશના અને Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy