SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ ૬ ભારતીય અમિતા ગોકુલ : આ છે ગેરગામમાં ગૌ વાજાની બેઠક બી શ્રી ગિરિરાજ પર દહી.કટારા, ટોપી, મેાજા વગેરેનાં દન મથુરાથી હું માઈલ મુનાના બીજા કિનારે છે, બાકુલમાં ચાય છે. જતીપુરમાં શ્રીનામ પ્રગઢ યેલા. વલભાચાર્યની પુષ્ટિ સંપ્રદાયનાં વા મા છે. બેઠક અને તેમના વશજોની સાત ગાડાઓ છે. અહી અન્નકુટના ઉત્સવ પ્રખ્યાત છે, પ્રેમ સરેવરમાં પણ શ્રીવલ્લભની મેડક અને શ્રી રાધાગે પાલજીનું પ્રખ્યાત મ ંદિર મહાવન : ગોકુલથી એક માઇલ છે. અહી. નદભવન છે. જન્માષ્ટમીએ છે. સ`કેત એ શ્રી રાધાકૃષ્ણનું મિલન સ્થાન છે. અહીં રાસમંડલ અહી' મેળે ભરાય છે. ચબૂતરા, રગમહલ, શય્યા મંદિર, શ્રી ચૈતન્ય મહાપ્રભુજીની અને શ્રી વલ્લભની બેઠક છે. સેવાકુંજમાં રાત્રે શ્રી રાધાકૃષ્ણને નિત્ય રાસ થાય છે. ત્યાં પણ શય્યા મંદિર છે રાત્રે આ સ્થળે કોઇ રહેતું નથી. સવારમાં દાતણ અને અસ્તવ્યસ્ત શય્યા ના દર્શન પાય છે. ન બિયારણ્ય :– બળદેવ - : મહાનની માત્ર આ ગામમાં દાન પ્રેસિડ, માર ક્ષીરસાગર નામનુ સરાવર છે. નાંવ : મથુરાથી આ પળ ૨૪ માસ છે. ત્યાં નીંદબાબા, માદા, શ્રી કૃષ્ણબલરામ, ગ્વાલબાલ અને શ્રી રાધાજીનાં સુંદર સ્વરૂપે છે. નીચે પામવી ય છે. બરસાના : મથુરાથી ૩૫ માઇલ દૂર છે. આ સ્થળના પ્રાચીન નામ બ્રહ્મવૈવત પુરાણ, ગગ સંહિતા, અને વેદોમાંપણ મળે છે. તેમાં હુસાનું બ્રહ્મસાનુ, ભાનુપુર છે. અહી ભાનુને ત્યાં કવિને રાણીને બાળે પામાં શ્રી કૃષ્ણની ચિન્મયી આહ્વાદિની શક્તિ શ્રી રાધાજીનેા જન્મ થયે હતા. સાઢ ની પાડીના એક વાવને સામાન બ્રહ્માજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેના ચાર શિખર બ્રહ્માજીના ચાર મુખ છે. આ શિખામાંથી એક પર શ્રી કૃષ્ણ મેા બનીને શ્રીરાધાને મનાવવા નાચેલા બીજા પર માનવતી શ્રી રાધાને મનાવેલ ત્રૌનપર કરીજીનું ર્રિયાસ છે. ચચા સિખર પર શ્રી કૃષ્ણે શ્રી રાધા પાસેથી દાણ માંગેલું તેની બીજી તરફ નાની પહાડી છે. આ બને પહાડીએની ખાઈમાં બરસાના ગામ છે કાનામાં રાધાષ્ટમીથી એક અઠવાડિયા સુધી મેળા થાય છે. પહાડી પર શ્રીલાડિલીજીનુ ભવ્ય મંદિર છે. પગથિયા નીચે શ્રી નૃાભાનુજી અને ખાનાં શિક 738 પાસેજ માનખર નામનું તળાવ અને કર્તા છે. ક ભકતાને માટે બરસાના એક માઢુ તીય છે. ગાવ ન :-- મથુરાથી ૧૬ માઇલને બરસાનાથી ૧૪ માઈલ લગભગ ચાર માઈયાઁચા. શ્રી ગોપાન વિંજ ક્યુ વમાતાનું' પ્રિતીય' છે. ત્યાં માનસીંગગા અને મુખારવિંદનાં દર્શન થાય છે. વ્રજભૂમિનાં અન્ય તીÜ:-- શ્રી રાધાકડ સ્વયં કિશોરીએનિમા કરેલ મનાય છે તે તે ઉપાસના માટે સિદ્ઘક્ષેત્ર મનાય છે. ત્યાં વૈષ્ણવ આચાયોંમાં ઘણાની Jain Education International ઋષિએને તપશ્ચર્યા માટે બ્રહ્માજીના મનેામય ચક્રની નમિ અહીં ખંડિત થઈ ને સાધનભૂમિ તરીકે આ તીય સૂચિત થયુ. રામપ ણના પુત્ર ઉગ્રશ્રવા સૌતિએ શૌનક વગેરે ઋષિઓને પુરાણા સંભળાવેલાં. મા દૈવતંત્ર માં તપશ્ચર્યાં, ચા, દાન ન વગેરેને ખૂબ મિા છે, બાલામઉ જકરા નથી ૧૬ માઇલ ન મિષારણ્ય સ્ટેશન છે. અહી ચક્રતીય નામનું ગાળાકાર સરાવર છે. આ સિવાય આ ક્ષેત્રમાં પંચ પ્રયાગ, અક્ષયવડ, લિલતામ દિર, બ્યાસ શુકદેવ મંદિર વગેરે પ્રખ્યાત છે. કાન્યકુબ્જ : મહર્ષિ ઋચિકે અહી... મહારાજ ગાધીની કન્યા સાથે લગ્ન કરેલા. પહેલા કાન્યકુજ ખૂબ સમૃદ્ધ નગર હતું. પહેલાં ગ ગા તેની પાસેથી વહેતી. ત્યાંથી અશ્વત્થામા સ્થાપિત ખેરેશ્વર મહાદેવ, અને વિપુર પાસે વાલ્મિક ભાષમ પ્રક્રિય છે. નરાજ પ્રયાગ : મ હામાં મુખ્ય, નાવામાં પત્ર દૈવી જ રીતે નામાં પ્રયાગરાજ સૌથી ઉત્તમ છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન કરારને બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. જયા શ્યામ અક્ષયવટનાં દશ ન કરવાથી અને ભગવાન માધવનાં દન કરે છે તેનાં પાપ તાપ નષ્ટ થાય છે અને સવગુણની વૃદ્ધિ થાય છે એવું વૈદી માંડીને પદ્મપુરાણુ, કપુરાનું માણ્ વગેરેમાં સક્રિય. તણખો છે. માતા વડ કપાત પશુ ન કો નથી તેના પાંદડા પર ભગવાન બાલમુકુંદ રાયન કરે છે, પ્રયાગમાં મા નાના હિમા છે. સાપરિઞા પ્રયાગરાજની ાણીમા વય . ગગા યમુનાના વાદ્યએ યાત્રને ત્રણ નિંભાગમાં વહેંચી નાખેલ છે તેને છે વૈદીરૂપ માનવામાં આવે છે. ગંગા મુનાના મધ્યભાગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy