SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫o ભારતીય અસ્મિતા સુધી બોલાય છે તેમાંથી જ હિન્દી અને તેની શાખાઓ જાણો છે ? ઉદ્દે કે હિંદુસ્તાની, વૃજ, કન્નડ, માળવી, મેવાડી, પૂવીં, મારવાડી, તેની પટાભાષાઓ બંગાળી, પંજાબી, સિંધી, ૧૩ (૧) ઈસ. ૧૮૭૩માં પ્રથમ પિોલીસ વ્યવસ્થા કોર્નવોલિસે કરી. ગુજરાતી વિગેરે છે. ૯૯ તમે જાણે છો?-દ્રાવિડ ઈ. સ. પહેલાં ૧૦૦૦ વર્ષ (૨) ઈ.સ. ૧૪૨માં આખી દુનિયામાં દુકાળ પડ્યો હતો. પર સુધરેલી સ્થિતિમાં હતા. (૩) અંગ્રેજ કાળના ૧૩૪ વર્ષમાં ૨૨ દુકાળ પડયા હતા. તેમાં છપનીઓ અને બંગાળને કાળ ઈતિહાસ પ્રસિદ્ધ છે. ૯૯ (૧) તમે જાણો છો? સાતમા સૌ કામ કાજ ૧૬ માઈલ લાંબુ અને વિશાળ શહેર હતું. છતાં પાટલીપૂત્ર હાલનું પટના) (૪) ભારતમાં દારૂગોળાને પહેલવેલો ઉપગ પાણીપતનાં સૌથી મોટું શહેર ગણાતું. મેદાનમાં ઇ. સ. ૧૫૨૬માં બાબરે કર્યો હતો. [૨] મદુરાનું જુનું નામ મધુપુરી છે. (૫) ખાંડ તૈયાર કરવાની સૌથી પહેલી રીત (શોધ) ભાર તમાં થઈ છે. અને ઈ. સ. ૭૫૦ સુધી તેને ઉપયોગ [૨] દોલતાબાદનું જુનું નામ દેવગઢ છે. દવામાં જ કરવામાં આવતું. [૩] કરાંચીનું જુનું નામ દેવલ છે. (૬) ઈ. સ. ૧૭૨૧માં પારસીભાઈએ ક્રિકેટની શરૂઆત [૪] પાટલીપુત્ર [પટના ને કિલો ઘણે ઉંચો હતો તેને ખંભાતમાં કરી હતી. ૫૭૭ બુરઝ અને ૬૪ દરવાજા હતા. (૭) ભારતમાં પ્રથમ ક્રિકેટ ટીમ ૧૮૮માં વિલાયતથી ૧૦૦ આવી હતી. જાણો છો ? (૮) વિશ્વમાં સૌથી વધુ અબરખ ભારતમાં ઉત્પન્ન થાય છે. (1) ઇ. સ. પહેલા ૩ પમાં ચંદ્રગુપ્ત મૌર્ય ગાદિએ બેઠો. (૨) ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળે ૧૧૮ રવતંત્ર રાજ્યો હતા. (૯) ચંદીગઢના બનાના ગામમાં આવેલું આંબાનું ઝાડ ભારતમાં (૩) ઈ. સ. પહેલાં ૨૬૩માં સમ્રાટ અશોક ગાદીએ બેઠે. મોટામાં મોટું છે. તેના થડનો ઘેરાવો ૩૪ ફૂટ છે. દર વર્ષે ૪૦• મણ કેરી આપે છે. તેણે કોતરાવેલા શિલાલેખો-ઇતિહાસનાં મહત્વનું અંગ છે. તે શિલાલેખ (૧૦) ખંભાતના અખાતમાં મોટામાં મોટી ભરતી આવે છે. (1) ગિરનાર તળેટી-જૂનાગઢ અને ૩૦ મિનિટમાં ૪૬ ફૂટ પાણી ચડી જાય છે. (૨) પેશાવરમાં–કપુર્દીગીરી (11) દિલ્હીની જૂમામદની લંબાઈ ૨૯ ફૂટ અને પહે(૩) કચછ જિલ્લાનાં માંડવી નજીક તાજેતરમાં એક બાઈ ૧૨૦ ફૂટ છે. જે મજીદમાં મોટામાં મોટી છે શિલાલેખ મળી આવે છે. આ સિવાય. (૧૨) સિંગાપુરના મ્યુઝિયમમાં અતિશય જાડો અને ૧૨ (૪) દિલ્હી તથા પ્રયાગ આગળ સ્તંભ લેવી છે. ફૂટ લાંબો નાગ તે ભારતનો મોટામાં મોટો નાગ ૧૦૧ જાગે છે ? વિંછીયા (સૌરાષ્ટ્ર) પાસેના અમરાપુર ગામે ગણાય છે. આવેલ સતરંજ દાદાની જગ્યા પુરાતનકાળની છે જ્યાં પાંડવોએ ગુપ્તવાસ કર્યાનું મહાભારતમાં લખ્યું છે. (૧૩) ઈ. સ. ૧૮૫૪ના માર્ચ માસમાં ભારતમાં પ્રથમ વિજળી આવી. ૧૦૨ અમદાવાદના માણેકચોકમાં આવેલી ખાનજહાનની કબર તે જૂનાગઢના પ્રખ્યાત રા'ગંગાજળિયા ઉફે રામાંડલિકની છે. (૧૪) આગ્રામાં બંધાઈ રહેલું “રાધા સ્વામી”નું મંદિર તે અતિ પવિત્ર, શરો તથા ન્યાયપ્રિય રાજવી હતો તેમને તાજ મહાલથી ચઢિયાતું અજબ મંદિર બનશે. પરાણે મુસલમાન બનાવી. ખાનજહાન નામ રાખ્યું હેવા (૧૫) સીવવાની સોયની શરૂઆત સૌ પ્રથમ ભારતમાંથી થઈ. છતાં તે ગુજરાતની મુસ્લીમ બાદશાહતને નમ્પ નહોતો, પરિણામે તેમને ભીખ માગવાનો વખત આવ્યો હતો શરૂઆતમાં બનેલી સેય હાડકાંની હતી. તેમની પાછળ જોડી કાઢેલી દંતકથાઓ સત્યથી જાજા (૧૬) શેતરંજની રમત ઈ. સ. ૫૦૦-૬૦૦માં ભારતમાં ભાગે વેગળી છે. પ્રથમ શરૂ થઈ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy