SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિ ૫ ૯૪૯ ૮૮ “બુદ્ધ ભગવાન” ના દાંત ઉપર બાંધેલ પુત બ્રહ્મદેશના હીંચ પ્રકારનું શિક્ષણ અપાતું. આ રંગુન શહેરમાં છે તે બુદ્ધ ભગવાનની યાદગીરી અને પુરાણી વિદ્યાપીઠમાં બૌદ્ધધર્મ, વ્યાકરણ, સાહિવસ્તુઓનું મુખ્ય આકર્ષણ ગણાય છે. ત્ય, જ્યોતિષ, વૈદફ અને વેદોને અભ્યાસ કરવા દેશ પરદેરાનાં વિદ્યાર્થીઓ આવતા. ૯૦ મૃત સરોવરમાંથી મળી આવેલ “બૌદ્ધ” ની માટીની પ્રતિમા જગતમાં કયાય ન મળે તેવી બેનમૂન છે. (૪) કાશી વિવાપીઠ- પ્રાચીન સમયનું ઉત્તર ભારતનું આ વિવા ૯૧ સમ્રાટ અશોકે સારનાથની પ્રતિષ્ઠા અર્ચે બનાવેલ પીળા ધામ છે. વેદો, વ્યાકરણ, સંગીત અને વૈદક નું શિક્ષણ લેવા પાંચસે, પાંચસો આસનને ઉંચે સિંહસ્તંભ સરનાથમાં છે. જેને આજના વિદ્યાર્થીઓ અવતા. સ્વતંત્ર ભારતના રાષ્ટ્રિય ચિન્હ તરીકે અપનાવેલ છે. તથા રાષ્ટ્રધ્વજમાં તે સ્તંભમાં બનાવેલ અશોકચક્રને સ્થાન આપ્યુ છે. (૫) વિક્રમશીલ વિદ્યાપીઠ-બંગાળના પાલ વંશના રાજા વિમશીલ ધમપાલે આઠમી સદીમાં તેની સ્થાપના હર બૌદ્ધકાલિન સમયને ખ્યાલ આપતા ગુપ્તકાલિન અવશેષમાં કરી આ વિદ્યાપીઠમાં બહુવિધ વિષ સાધુઓને રહેવા માટે પર્વતીય ગુફાઓ પૈકી અજંટા અને શીખવાતા તીબેટ અને મધ્ય એશિયાના બાઘની ગુફાઓ ઉત્તમ સ્થાપત્યના નમૂનાઓ છે. આ ગુફા વિદ્યાર્થીઓ અહીં બૌદ્ધધર્મનું શિક્ષણ ઓની દિવાલ પર ઉપસાવેલા શિપ તેમજ ચિત્ર કલાના લેવા આવતા બેનમૂન નમૂનાઓ છે. (૬) ઉદન્તપુરી વિદ્યાપીઠ-આઠમી સદીમાં આ વિદ્યાપીઠ બિહારમાં ૯૩ મથુરા, સારનાથ, પાટલીપુત્ર (હાલનુ પટના) તે ગુપ્ત સમયનાં પાલવશંના રાજાઓએ સ્થાપી હતી ત્યાં મૂતિકલા માટેના મહત્વનાં કેન્દ્રો હતા. આ સમયની ઉત્તમ પણ વિકમશીલ વિદ્યાપીઠ જેવું શિક્ષણ શિ૯૫કૃત્તિઓ ઉત્તર પ્રદેશ, દખણું મધ્ય પ્રદેશ અને મસુર અપાતું. રાજ્યમાં પુષ્કળ સ્થળોએ જોવા મળે છે. ૯૪ ગુપ્તકાલિન મંદિરે માં ગુજરાતમાં ગોપનું મંદિર, જૂનાગઢ આ સિવાય, ઉપનિષદોનાં સમયમાં મિથિલાનગરી, બ્રાહ્મણ ધર્મનાં વિધાધામ તરીકે કાશ્મીરનાં શારદાધામ જિલ્લાના “કદવાર ” ગામમાં આવેલ વહાર મંદિર, સાર ગણાતાં અનેક વિદ્યાકેન્દ્રો, કાંચી વિદ્યાપીઠ વિગેરે મુખ્ય હતા. નાથનો ઈટરી ઘામેળ પૂત, નાલંદાનો ઈ ટેરી વિહાર વિગેરે અત્યારે ભારતમાં ૮૦ જેટલી વિદ્યાપીઠ તથા ૧૦ જેટલી મુખ્ય છે. તેમની સમકક્ષ વિદ્યાપીઠે છે. ૯૫ ભારતમાં પ્રાચીન સમયમાં શિક્ષણ માટે આજની વ્યવસ્થા ન ૯૬ પુરાણેમાં જેને પાતાળ નામથી ઓળખવામાં આવે છે. તે હતી. પણ તપોવનનાં આશ્રમમાં વિદ્યા ભણાવવામાં આવતી હાલ પાકિસ્તાનમાં આવેલ સિંધ-હી દ્રાબાદ પાસેને પ્રદેશ છે. પછીના સમયમાં મંદિરે કે મઠોમાં ઉચ્ચ પ્રકારનું શિક્ષણ અને તે સિકંદરની ચડાઈ સુધી. પાતાળ નામથી જ ઓળખાતો અપાતું, ધીમે ધીમે કેટલાંક શિક્ષણ કેન્દ્ર-વિદ્યાપીઠ તરીકે પ્રખ્યાત જેમાં. ૯૭ ભારતમાં ચાલતા મુખ્ય ધર્મો અને સ્થાપક વિશે જાણો છો ? (૧) તક્ષશિલા વિદ્યાપીઠ- ભાગવાન રામચંદ્રનાં ભાઈ ભરતે શરૂ કર્યાનું કહેવાય છે. ઈ. સ. પૂર્વે ૭ માં ધર્મ થાપક ધર્મગ્રંથ તૈકામ તે વિદ્યા ધામ તરીકે જાણીતું મનું ભગવાન વેદ, રામાયણ, મહાભાહતું. આ વિધપીઠમાં વેદો, વ્યાકરણ રત, ઉપનિષદો. વિદક યુદ્ધવિદ્યા ખગોળ, વેપાર અને *િ) ૦ (૨) ઈસ્લામ હજરત મહમદપેગમ્બર કુરાન. જ્યોતિષ જેવા વિષયોને અભ્યાસ કરાવતો. (૩) ખ્રિસ્તી - ઇસુ ખ્રિસ્ત. બાઈબલ. અજરથુષ્ટ્ર (૨) નાલંદા વિદ્યાપીઠ- ગુપ્ત રાજાઓનાં વખતમાં તેને વિદ્યાધામ જરસ્ત, અવિસ્તા. તરીકે વિકાસ થયો. આ વિદ્યાપીઠમાં ગુરૂનાનક. ગ્રંથસાહેબ. બ દ્વધર્મ વેદો, પુરાણ, સાહિત્ય, ખગોળ (૬) બૌદ્ધ. ભગવાનબુદ્ધ ત્રિપિટક. જ્યોતિષ અને વૈદક જેવા વિષયો (9) જૈન ઋષભદેવ. પૂર્વ અને અંગ ભણાવતા - ૯૮ આ તમે જાણે છે? કે-, સંસ્કૃતમાંથી પાલી કે, માગધી, (૩) વલ્લભ વિદ્યાપીઠ- ભાવનગર જિલ્લાના વળા. વલ્લભીપુરમાં પૈશાચી, મહારાષ્ટ્રી (મરાઠી), સૌરસેના અને અપભ્રંશ તે પ્રાચિન સમયથી વિદ્યાપીઠ હતી. ત્યાં પાંચ ભાષાઓ (બેલી) નીકળી તે મહારાષ્ટ્રથી હિમાલય (૪) પારસી (૫) શિખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy