SearchBrowseAboutContactDonate
Page Preview
Page 720
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અસ્મિતા ૧• ભારતનો સૌથી જૂને પર્વત અરવલ્લી છે. તેને જન્મ ૮ હતી અને ઈ. સ. પૂર્વે ૧૮૫માં મૌર્યવંશને ભારતમાં કરોડ વર્ષ પહેલાં થયાનું ગણાય છે મૃત્યઘંટ બજા. ૧૧ તાંબા, સીસા, સોનું, મેંગેનીઝ. આરસ, કાચના સિલિકા આ સમયમાં રચાયેલ કૌટિલ્યનું “ અર્થશાસ્ત્ર' અને વિગેરેનાં ખડકે ભારતમાં ૮૫ કરોડ વર્ષ પહેલા રચાયા હતા. અશોકના શિલાલેખો ” ભારતીય સંસ્કૃત્તિની અમર ભેટ ગણાય. ૧૨ ભારતમાં ૧૦ કરોડ વર્ષ પહેલાં પોટો પ્રલય થયાનું પુરાણ કથન છે. તે વખતે કચ્છ-સૌરાષ્ટ્ર ઉત્તાર સમુદ્રમાં ડૂબી ગયા ૨૩ ભારતનું જૂનામાં જુનું તળાવ જૂનાગઢમાં આવેલ સુદર્શન હતા. નર્મદાના અખાત બન્યો હતો. દરિયાનાં તળે લાવા- તળાવ છે. તે ૨૩૦૦ વર્ષ જૂનું છે. અને તેમાંથી ઈ. સ. રસનાં થર જામતાં ખનીજ તેલ બનવા માંડયું હતું. પૂર્વે ૨૭૩માં નહેર વાટે ખેતરમાં પાણી આપવાનું શરૂ ૧૩ કહેવાય છે કે—“ પાંચ કરોડ વરસ પહેલાં અરવલ્લી પર્વત ઘસારાથી નાચી બન્યા હતા. હિન્દી મહાસાગરનો જન્મ થયી ર૪ ઈ. તે પહેલાની પ્રથમ સદીમાં ભારતમાં જૈન ધર્મના પ્રચાર હતો, આબુ પર્વત છૂટો પડી ગયે, સાબરમતી અને બનાસ શરૂ થયે હતો. અને તે વખતના જૈનાચાર્યો શક લોકોને નદી દરિયાને મળી રાજ્ય કરવા માટે ઈરાનમાંથી તેડી લાવ્યા હતા. ૧૪ ભારતની ગંગા, સિંધુ, બ્રહ્મપુત્રા, નર્મદા અને તાપી નદીઓ ૨૫ ઈ. સ. પૂર્વે પ૭માં વિક્રમ સંવતની શરૂઆત થઈ ૪ લાખ વર્ષ પહેલાં અસ્તિત્વ ધરાવતી હતી. ૨૬ જૈન સેનસૂરિએ ઇ. સ. ૭૮૩માં “ હરિવંશ પુરાણ” રચ્યું ર ૨૭ છે. સ. ૭૭૧માં પારસીએ આરોથી ત્રાસીને ભારતમાં ૧૫ હાલના નળકાંઠા અને નળસરોવર પંદર હજર ત આવ્યા. અને અનુક્રમે દીવ તયા સંજાણ બંદરે ઉતર્યા. લાંનાં છે. સિદ્ધ હેમ વ્યાકરણનાં કર્તા હેમચંદ્રાચાર્યને ૧૯૮૮માં જન્મ ૧૬ ભારતને યુરોપ સાથે સંબંધે દસ હજાર વર્ષ જુને છે. ચો. સાત હજાર વર્ષ જુના ભરુચ બંદરેથી ભારતને મોટો વેપાર થતો. ૨૯ ભારતમાં આવેલાં બાર જ્યોર્તિલિંગોમાં પ્રથમ સોરઠમાં ૧૭ કચ્છની ઉત્તર તથા પૂર્વે આવેલ રણ દસ હજાર વર્ષ જુનું આવેલા ભગવાન સોમનાથ મહાદેવની પૂજા થાય છે. આ સોમનાથ મહાદેવનાં મંદિરની તવારીખ જાણવા જેવી છે. જે નીચે આપી છે. ૧૮ હડપ્પીય સંસ્કૃતિનો વિકાસ ભારતનાં સમગ્ર વિસ્તારમાં પાંચ હજાર વર્ષ પહેલાં થયો આ સંસ્કૃત્તિને નદી કિનારાની – સે મનાથ મંદિરની તવારીખ - સંસ્કૃત્તિ તરીકે પણ ઓળખાવી શકાય. આ સંસ્કૃત્તિનાં પ્રથમ મંદિરની સ્થાપના ક્યારે થઈ ? કોણે કરી ? તે ગુજરાતમાં ૧૦૦ કરતાં વધારે નગર હતા. મળતું નથી. પણ ઘણું કરીને ઈસ્વીસનની પ્રથમ કે બીજી ૧૯ ભારતમાં વૈદિક આનું આગમ ચાર હજાર વર્ષ પહેલાં શતાબ્દીમાં સ્થપાયું હશે. તેમ ઇતિહાસકારોનું માનવું છે. થયું ગણાય છે. પ્રથમ સોમનાથ મંદિર ઈ. સ. ૧૦૨૬માં મહમુદ ગજનવીનાં હાથે તોડાયું. ૨૦ પાંચ હજાર વર્ષ પહેલાં પ્રથમ ઇતિહાસ પ્રસિદ્ધ યુદ્ધ પાંડવકૌરવ વચ્ચે થયેલું જે “મહાભારત ” યુદ્ધનાં નામે ઓળ ની યાપન ઈ. સ. ૧૧૬૯માં ખાય છે. ગુજરાતના રાજા ભીમદેવે કરી. આ યુદ્ધમાં અર્જુનના સારથી બનેલા ભગવાન શ્રીકૃષ્ણની બીજું, ઈ. સ. ૧૨૯૭માં અલાઉદ્દીન ખીલઉંમર તે વખતે ૮૧ વર્ષની હતી. તેમણે રચેલ ભગવદ્ જીએ ભાંગ્યું, ગીતા અમર ગ્રંથ છે. ની સ્થાપના ઈ. સ. ૧૩૦૮માં જૂનાગઢના રાજા રા' મહિપાલે કરી ૨૧ ભગવાન બુદ્ધ ઈ. સ. પૂર્વે ૪૮૩માં નિર્વાણ પામ્યા છે. મહમદ તઘલગે ઈ. સ. ૧૩૪૫માં તેમણે પ્રસરાવેલ ધર્મ બૌદ્ધ ધર્મના નામે ઓળખાય છે. તે તોડયું. દુનિયામાં જાજા ભાગનાં લોકે પાળે છે. ની સ્થાપના ઈ. સ. ૧૩૪૬માં એમનાથ પાટણના રાજા મેઘરાજજી ૨૨ ઈ. સ. પૂર્વે ૩૨૨માં મૌર્યવંશની સ્થાપના ચંદ્રગુપ્ત કરી વાજાએ કરી. ત્રીજુ , ત્રીજુ , ચયા , » Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy