SearchBrowseAboutContactDonate
Page Preview
Page 721
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૭૪૩ ચોથું , નીચે ટી.વી. કાર્યક્રમોનું પ્રસારણ કરવા ખાસ એરીયલ ગોઠવાયું છે તેની નીચે પવનની ઝડપ, આકાશી વીજળી તથા હવામાનના અભ્યાસ માટેની વેધશાળા ખૂલાશે પાંચમાં ,, , ગુજરાતના સુબા ઝફરખાને ઈ. સ. ૧૩૬લ્માં તોડી પાડયું ,, ની સ્થાપના ફંડફાળા દ્વારા સંયુકત પ્રયાસથી ઇ. સ. ૧૩૮૬માં કરવામાં આવી. , ઈ. સ. ૧૩૯૫માં મુઝફરખાને તોડી ૬૪. ફૂટ ઉંચે ગેલેરી છે. અને લગભગ ૬૦૦ ફૂટ ઉંચે ગોળ ફરતી હોટલ ગોઠવાશે. તેમાં ૧૫૦ ગ્રાહકો જમી શકશે આ બધુ ૧૫૦ ફૂટ ઊંચા ટાવરમાં હશે પાંચમું , આ ઈમારતનાં ૪૬ થી ૪ મા માળે ટી. વી. સ્ફડિયે અને ઓફિસો ગોઠવાશે ૬ઠું , સાતમા ઈમારતના ૬૯માં માળે પાણીની વિશાળ ટાંકીઓ છે. ૧૯ થી ૩૨ અને ૩૦ થી ૩૫માં માળે સરકારી અને ખાનગી ઓફિસે આવેલી છે. ૧૩ થી ૧૮માં માળે–અદ્યતન હોટલ જેમાં ૧૨૬ રૂમ તથા ૨૭૦ બિછાના છે. ૧૧માં માળે ખુલી અગાશીમાં નૃત્યોનો કાર્યક્રમ યોજાશે. ત્યાં તરવાના મોટા બાય પણ હશે! સાતમું ની સ્થાપના જૂનાગઢના રાજા રા' માંડલિક ત્રીજાએ ઈ. સ. ૧૪૫૧માં કરી. ઈ. સ. ૧૪૯૦માં મહમદ બેગડાએ ધરાશયી કર્યું. , ની સ્થાપના ઈ. સ. ૧૫૧૧માં બ્રાહ્મણોએ કરી. ઈ. સ. ૧૬૬પમાં ઔરંગઝેબે તોડી પાડયું. , ની સ્થાપના ઈ. સ. ૧૭૮૩માં મહારાણી અહલ્યાબાઈ હોલકરે કરી. , ની મૂળ જગ્યાએ સ્થાપના – ઇ. સ. ૧૯૪૭માં સરદાર વલ્લભભાઈ પટેલે નવનિંર્માણ માટે શપથ લીધા. ઈ. સ. ૧૯૫૦માં સૌરાષ્ટ્રનાં પત પ્રધાન ઉ. ન. ઢેબરના હાથે ખનનવિધિ , આઠમા , છ , ૮મા માળે વિમાની કંપનીઓની ઓફિસે હશે. ૬ અને ૭મા માળે બેન્ક હશે. જયા અને પમા માળે ડિપાર્ટમેન્ટલ રિટર્સ હશે. આ ઉપરાંત વિવિધ મજલા પરના રૂમ ભાડેથી પણ આપવામાં આવશે. ઈમારતની છેક નીચે ૪૦૦ મોટર પાર્ક કરવાની સગવડ છે. થઈ. જામ સાહેબ દિગ્વીજયસિંહ છે કે જેઓ તે વખતે સૌરાષ્ટ્રના રાજ્યપાલ હતા તેના હાથે શિલારોપણ વિધી આ ભવ્ય ઈમારતને આકાર આપનાર છે. આર્કટેકટ શ્રી. સી. એસ. કે. રાજ ૩) ભીલાઈના કારખાનાનું ભુંગળું કુતુબમિનાર કરતાં ઊંચું છે. જ્યારે હજારીબાગ પાસે બંધાયેલા એક કારખાનાની ચીમનીની ઉંચાઈ ૪૦ ફીટની છે. જ ઈ. સ. ૧૯૫૧માં ભારતનાં રાષ્ટ્રપતિ રાજે અદ્રબાબુના હાથે જ્યોતિલિ. ગની સ્થાપના કરવામાં આવી. ૩ ઈ. સ. ૯૬૨માં દેવાલય બાંધકામ પૂરું થયું ૩૦ મદ્રાસમાં આવેલી ટી. વી. ટાવર ઓફ મદ્રાસ તે ભારતની સૌથી ઉંચી ઇમારત છે. તેની ઊંચાઈ ૭૯૮ ફૂટ છે. જેના ૬૫ તો માળ છે. ઉપર ટાવર ૩૨ હિન્દુસ્તાનમાં પ્રથમ રેલ્વે ઈ. સ. ૧૮૬૯માં શરૂ થઈ તે કલકત્તાથી મીરઝાપુર અને મુંબઈથી કલ્યાણ સુધી ચાલતી. ૩૩ ભારતમાં બિહાર રાજયના છપરા જિલ્લામાં ઉત્તાર રેવે પર આવેલું છપરા જંકશાનનું પ્લેટફોર્મ ૨૫ ફૂટ લાંબુ છે. તેની પછી તે જ લાઈન ઉપર આવેલું સેનેપુર સ્ટેશનનું લેટફોર્મની લંબાઈ ૨૩૦૦ ફૂટથી પણ વધારે છે. આમ આ બને પલેટફો ભારતમાં જ નહી પણુ જરાતભરમાં લાંબા પ્લેટફોર્મો તરીકે વિક્રમ રાખે છે. ૩૪ ચિત્તરંજનમાં આવેલ રે કારખાનામાં નેગેજ રેવેનું જગતનું સૌથી વધુ તાકાતવાળું ૭૦૦ હોર્સ પાવરનું) એન્જિન બનાવવામાં આવ્યું છે. આ ઇમારત માત્ર ટાવર નથી, પણ શહેરી જીવનની તમામ જરૂરિયાતો પુરી પાડતી એક આશ્ચર્ય જનક ઈમારત છે. તેનાં બાંધકામનું લગભગ ૪ કરોડ રૂા. ખર્ચ થયું છે. આ ઈમારતની ટોચ ઉપર વિમાનને માર્ગદર્શન આપતો લેંપ અને ધરતીકંપની નોંધ લેતું યંત્ર ગોઠવાયું છે. તેની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy