SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ કરાવે છે. આ વ્રત સાંવત્સરિક અથવા દ્વાદશ રાત્ર પાળવું તે ભાગાની ઈચ્છા પર આધારિત છે. શાકકવર શયિમતની સર્વ ક્રિયા કર્યા બાદ પદ્મચારીના દમ પર ગંભી આંગળી રડે તેમ હોય મુખ્ય આયામ અતિ સ્થાપનાકિ વ્રત આચયુ" કે કેમ તે પૂછે છે. એક વર્ષ પૂરું થયા બાદ પ્રભાતે ઇશાન દિશા તરફ ગામ બહાર જઈ બ્રહ્મચારી રહે છે. તે દરમ્યાન માંસ, ચાંડાલ, પ્રસૂતિકા, રજવાલા, સ્મશાન વગેરેનુન કરવું નહિં. સૂર્યોંદય પછી જળવડે હૈં નામનું મંડળ કરી તેમાં પ્રવેશી મધ્યમાં મંત્ર સહિત જલપાત્ર મૂકી તેમાં કુશ દુર્વા વગેરે નાખી આચાય અને શિષ્ય સામસામા બેસે છે. જલપાત્ર ઉપર દક્ષિણ હસ્ત મૂકી મંત્રજાપ કરે છે. જળથી તપણું કરી પિતૃ, પિતા અને પિતાને અજલિ આપે છે. વૈદેવ ચરૂના ડેમ કરી ત-સમાધિ કરે છે, ત્રાતિક— શાવર વ્રતની સમાત્રિ પછી પુનઃ ગુરુપદે જઈ અગ્નિસ્થાપન કરી ઉપનયનની સધળી ધાર્મિક કિયા મ ંત્રોક્ત કરવી. આર બે અબ્યાય આપે દિખતે વાંચી સભળાવા ના ઔપનિષદ— વાર્તિક વનની સમાપ્તિ પછી પુનઃ આચાય યુકે શાવર તને વિધિ કરવા અને આચાય' પાસેથી ઉપનિષદનું અધ્યયન ગ્રહણ કરવું સસરાન્તે વ્રત સમાપ્તિત થયે ક્ષિબિજા વગેરે વિધિ કરી સ ંહિતા સમાñિ સુધીનું અધ્યયન કરવાનુ પ્રત પ્રહ્મચારીએ ધાસ્ય કરવુ ગુરૂદક્ષિણા દઈ વ્રત–સમાપ કરવું. આ ચારે ‘વેદત્રતા’ મુખ્યત્વે અધ્યયન કરવા સંબધીના છે. ફ્રોક શાખામાં આ ઉપરાંત બારીય, સૌલબ, ગૌદાન એ વ્રતાનું પાલન પણ થાય છે. આ સવ વ્રતધારણ કાળ હ્મચારીએ ાનનું, વૈ, તર્ક, બાસ્થ્ય ાિ, ૫ છંદ, જયે,તિષ વગેરેનું સાથે અને સટીક અધ્યયન કરવું એવી અપેક્ષા રાખવામાં આવેલ છે. દરમ્યાન નિયુક્ત, આ વેદવતેનું આચરણ ન થઈ શકે તેા તેનું પ્રાયશ્ચિત કરનાના વિધિ શાંખ્યાયન સૂત્રમાં બતાવેલ છે. (૧૪) કેરશાંત કેટલાએકના મત મુજબ આ સંસ્કાર વેદવત’ સ’કારના એક 'ગરૂપ છે. કેટલાક સેળ સરકાર માંના એક તરીકે ગણાવી તેને સ્વતંત્ર સ્થાન આપે છે. Jain Education International ઉપનયન સંસ્કારથી શરૂ કરી ચારે વેદત્રત પૂરાં થતાં સુધી બ્રહ્મચારીએ વાળ વધારેલ હોય તે મત્રાચ્ચાર સહિત અને વિધિપૂર્વક ઉતરાવવાને આ સંસ્કાર છે. ઉપનયનથી શરૂ કરી વેદવત સુધીના એકે ય સરકારનું થયાનનું પાલન થતું ન હોવાથી મા સંસ્કારના લેપ થયા છે. ઉપનયન પછી એક વખત કેશવપન કરાવવું જોઈએ એમ વૃક્ષને કહેતા સાંભળ્યા છે; પણ્ એ શા શા માટે અથવા કયા કમને અ ંતે કરાવવાની છે તે સંબંધી કોઇને ખ્યાલ હશે કે કેમ તે શંકાસ્પદ છે. (૧૫) સમાવત'ન ૦૧૭ વિદ્યાભ્યાસ પૂર્ણ થયે ગુરૂ આજ્ઞા લઈ બ્રહ્મચારી ગૃહસ્થાશ્રમ પ્રારંભ કરવા ગૃહગમન કરે તે ‘સમાવર્તન ’ બ્રહ્મચારી એ પ્રકારના હોય છે. (૧) મંડ (૨) ઉપક્રુર્વાણ નૈષ્ઠિક બ્રહ્મચારી આ જીવન ગુરૂહે વાસ કરી કાળ વેદાય નમાં નિગમન કરે છે, જ્યારે ઉપગ બચારી અમુક સમય પતિ ગુરુને ઘેર રહી પથી ગુરુદક્ષિણા આપી ઘેર પાશ આવે છે ઉપનયન સસ્કાર પછી બાર વર્ષે અથવા વૈદાધ્યયનની સમા પ્તિ બાદ આ સંસ્કાર થતા. હવે તેા ગુરુને આશ્રમે અભ્યાસ કરવા જવાનુ રહ્યું ન હેાવાથી ઉપનયન વિધિ પણ થયા બાદ તેજ દિવસે અાવત ન કરી લેવામાં આવે છે. ગુરુ - શિષ્ય આ કમ'ના પ્રારંભમાં મત્ર' સાપ કરે છે. બ્રહ્મચારીના મામાને ત્યાંથી મેં વચ્ચે, સુવર્ણ, છત્રી, ઉપાનહ મતક વસ્ર ( પાલડી ) વગેરે જે આવેલાં હેાય તે ધારણ કરે છે. વિદ્યાભ્યાસ દરમ્યાનના મેખલા વગેરે પહેરવેશના ભાગ કરે છે, એ સાહૈિ ળમાં વાવવામાં આવે છે. પછી ભાદામ કરાવી કમ–સમાપ્તિ કરવામાં આવે છે. અડી" થાય. આકાચાર મતા જોવામાં આવે છે પણ મા પછી પણ બ્રહ્મચારીને ગૃહગમન કરવાની ઇચ્છા નથી. આશ્રમ ઢાડવાનું મન થતું નથી. આશ્રમવાસી જાગે કે તેને બેલાડી રવા છે. એટલે સમાપન ી પણ બ્રહ્મચારી વતન ખાવવાને અત્રે આશ્રમમાં રહેવા ઈચ્છે છે. સગાંવહાલાં તે મુખ્યત્વે મામા તેને સમજાવે છે, જાત જાતની લાલચે આપે છે. દાડીને આશ્રમ તરફ જતાં બ્રહ્મચારીને છેવટે મામા પૈકી સમજાવટ કરી વાજતેગાજતે ઘેર લઇ આવે છે. હાલ આ સવ વિવિ યજ્ઞોપવીત ધારણ કરવાની ક્રિયા થઈ ગયા પછી બડી ક્રૂરતનાની' દેખાવ પરની ક્રિયા દ્વારા પનાવવામાં આવે છે. મા એટલે કે ટુક સમયારી સગાંસ’બીઓ સાથે બજારમાં વાજતે ગાજતે ફરવા નીકળે છે. અમુક જગ્યાએ સમાવ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy