SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૬ ભારતીય અરમિતા બ્રહ્મચારી તરીકે બટુકે નીચે પ્રમાણે બાર નિયમોનું પાલન આપે છે. “અવિદન” (અવિગ) માટે ભીંત પર એક આકૃતિ કરવાનું હોય છે. દોરી બટુકની ફેઈ તેનું પૂજન કરે છે. તે બદલ તેને વસ્ત્ર, દ્રવ્ય અલંકાર વગેરે દક્ષિણ મળે છે. કેટલેક સ્થળે રન દેવીની પૂજા “બ્રહ્મચર્યવ્રત દરમ્યાન ગુરુને આધીન રહેવું. (રાંદલ તેડવાને વિધિં) પણ કરવામાં આવે છે. ક્રોધ અને મિથ્યા ભાષણને ત્યાગ કરવો. ઉપનયન એ પુરુષ સંસ્કારે છે. તે યત્કિંચિંત વિધેિ પૂર્વક સ્ત્રીસુખને ત્યાગ કરવો. થાય છે. પણ એ સંસ્કારને મૂળ હેતુ – બ્રહ્મચર્યનું પાલન કરી ગુરુથી ઉંચી સૈયા કે આસન પર ન બેસવું. વિદ્યાધ્યયન કરવું - એ સિદ્ધ થતો જોવામાં આવતો નથી. બે કે ત્રણ વર્ષની ઉમરથી બાલકને પૂર્વ પ્રાથમિક શાળામાં મુકી તે નાટક, ગાયન-ચંદન-લેપ-પુષ્પ વગેરેને ત્યાગ કરવો. પચીસ ત્રીસ વર્ષની ઉંમર પ્રાપ્ત કરે ત્યાં સુધી અન્ય સ ચાલુ રહે તલાદિક મર્દન પૂર્વક સ્નાન ન કરવું. છે. પણ તે દરમ્યાન ગૃહસ્થાશ્રમી બનતાં તેને કઈ રોતું નથી. સાંપ્રતકાળમાં આ સંસ્કાર આમ વિધિ સ્વરૂપે જળવાયેલા હોવા દાંતિયો વગેરેથી વાળ ન ઓળવા. છતાં તેનું તત્કાલીન મહત્વ મહદંશે લુપ્ત થયું છે. પંચકેશ વધારવા. યજ્ઞોપવિત અમુક વિધિ દ્વારા તૈયાર થયેલ હોવું જોઈએ. માંસ ભક્ષણ ન કરવું. ડાબા ખભાથી જમણી કેડ સુધી તે અહોરાત્ર ધારણ કરવું જોઈએ વાહનમાં ન બેસવું વગેરે નિયમ પાલનમાં શિથિલતા જોવામાં આવે છે. ટેળામાં બેસવું નહિ સ્મૃતિ સંગ્રહમાં દિને સદાકાળ ઉપવીત ધારણ કરવું અને મેખલા પહેરવી શિખ બાંધેલી રાખવી એમ કહ્યું છે. શિખા કે જનોઈ વિના કોઈ ધર્મકાર્ય કરવા પાત્ર તે થતો નથી જઈ તૂટી કે ખોવાઈ જાય દંડ ધારણ કરી ભિક્ષા માગવી અને તે તે પહેર્યા વિના ભોજન કરવાને કે પાણી પીવાને નિષેધ છે. પ્રભાતે નિત્ય ગુરૂનું અભિવાદન કરવું. બ્રહ્મત્વ દર્શાવતું આ અગત્યનું ચિઠ્ઠન છે. પરંતુ એ અર્થમાં કોઈક જ તેને અદર હાલ કરે છે. માતા કે માસી પાસેથી ભિક્ષા માગવાને પ્રારંભ કરી તે ભિક્ષા બ્રહ્મચારી ગુરૂને આપી દે છે. વ્યાદતિમ કરી દક્ષિણે ચાર વેદત્રતા સંક૯પ કરી કર્મની સમાપ્તિ કરવામાં આવે છે. આ સંસ્કાર ઠીક ઠીક અંશે વિધિપૂર્વક થતો હોવા છતાં ૧ –શૌક્રિય ૧૧-શાકર્કવર તેનું અસ્તિત્વ મંત્રોચ્ચાર પૂરતું જ રહ્યું છે. તેમાં કહેલા છેડાએક ૧૨-ત્રતિક ૧૩ ઓપનિષદ ઉપદેશોનું પણ પાલન થતું જોવામાં આવતું નથી, યજ્ઞોપવિત ધારણ કર્યા પછી બ્રહ્મચર્યાશ્રમ દરમ્યાન ઉપર્યુક્ત ચાર વેદવતો આચરવાનું સૂત્રોમાં રહેલું છે. હાલ જ્યાં આશ્રમ ઉચ્ચારાતા એ સોમાના એકની વ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ ગઈ છે ત્યાં આ વાતોનું પાલન અસંભાવાર્ય જોઈએ. ‘સર્વ દેવ તારી રક્ષા કરો. સારી રીતે વૃદ્ધિ ભવ છે. અજાણતા કેઈ સ્થળે રમામાંના કેટલાકનું અરિક પાલન પામતા ઘણુ ભાઈઓ તને થાય” આમ બળ, આરોગ્ય, આયુષ્ય થઈ જતું હોય એવું બને. સમૃદ્ધિ અને પરિવાર વૃદ્ધિ અને સંરક્ષણ માટે પ્રાર્થના કરાય છે. શકિય ઉપનયન સંસ્કાર પૂર્ણ થયા બાદ તે જ દિવસે વેદવતથી શરૂ કરી સમાવર્તન સુધીના સંસ્કારોનો વિધિ પતાવી દેવામાં આવે છે. એ સંસ્કારો હાલ તો કેવળ વિધિ પૂરતા જ જળવાઈ રહ્યા છે, ઉત્તરાયણ દરમ્યાન ચૌદશ, પૂનમ, પડવો અને આઠમ આ તેનું અગત્ય સર્વાશે ભૂંસાઈ ગયું છે એ સંસ્કાર વિશે અતિશય તિથિઓ સિવાય સ રે દિવસે બ્રહ્મચારી અને આચાર્ય ભજન કરી ટૂંકમાં આપણે આગળ માહિતી મેળવશું. સંધ્યાકાળે પૂર્વ વા ઉત્તર દિશા તરફ જઈ, ચંડિલ, પંચમસ કાર, આ ભાંગાત કુશાડિ અને સમિધાદિકને પાક્ષિક હોમ કરી ઉપનયન દરમ્યાન લોકાચાર પ્રમાણે અગાઉ મદત જોવડાવવું, અગ્નિના પશ્ચિમ ભાગમાં બેસે છે. ગુરુશિષ્યને પૂછે છે, “હું રિાગ્ય ! સ્ત્રીઓ પાસે ગીતો ગવડાવવાં સગાંવહાલાંને ભોજન કરાવવું, લાડ તે બ્રહ્મચર્યનું પાલન વિધિવત્ કર્યું છે?” બ્રહ્મચારી પ્રત્યુતર કરવા માટે બ્રહ્મચારીને સારી મીઠાઈ ( લાડકા લાડુ , સગાં સંબં– આપે છે. પછી એક કે ત્રણ દિવસ માટે સમિદાધાન, ભિક્ષાચરણ, ધાઓએ આપવી, વર્ગરે રિવાજો પળાય છે. ભિક્ષા માગતી વખતે અધઃશસ્યા, ગુરુ શુશ્રષા, અપ્રમત્ત વગેરે વ્રતોનું પાલન કરવા ગુરુ અન્ય સગાંવહાલાં પણ બ્રહ્મચારીને વ્યાવહારિક દ્રવ્ય ભિક્ષા રૂપે આદેશ આપે છે. સંગદનું નિર્માણ થી શરૂ થતું અધ્યયન Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy