SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિય ય આ મને આગલે દિવસે "જાધિવાસ" (જડવાણાનો વિધિ કરવામાં આવે છે. કુટુંબની સ્ત્રીએ રાત્રે એકઠી થઇ બાળકને બાજોઠ પર બેસાડે છે ચાર સૌભાગ્યવતી સ્ત્રીએ બાળકને વધાવે છે. બ્રાહ્મણને બાળ્યાયુ (અખિયાં) આપે છે. જેમાંના દ્રવ્યથી બ્રાહ્મણ બાળકને આશીર્વાદ આપે છે. બાળકના વાળના જથ્થા સાથે સોનાની, રૂપાની કે લેયાના કરડા બંધન માટે બાંધવામાં આવે છે. સ્થાર્ડિક ઉપર શનિ કથાપના કરી શૈદક, શિયાલિય; માખણ, અરીસા, અસ્ત્ર, વગેરે સાહિત્યો એકત્ર કરી વસ્ત્રાલ કાર યુકત બાળકને માતાના ખેાળામાં બેસાડાય છે. માંત્રયુકત વિધિ વડે બાળકના કેશ ત્રણવાર ભીંજવવામાં આવે છે. તે વખતે ખેાલતા એક મત્રના ભાવાય છે કે : · આ બાળક દીર્ધાયુષ્ય થાય, તેના તેજની વૃંદુ થાય માટે તેના વાળ ભીંજવુ છુ, તેને જમદગ્નિનું ખળ અને કશ્યપ–અગયનું આયુષ્ય પ્રાપ્ત થાઓ.” પિતા કે પુરાહિત ત્યારબાદ બાળકના વાળની બન્ને તરફથી વાળની લટ અસ્ત્રાવડે કાપી બાકીના વાળ ઉતારવા માટે ઉપસ્થિત વાળને કહેવામાં આવે છે. વાળંદ બાળકનું નિર્ણય મુન કરે છે. ખા વાળ એક વચમાં ઝીલી લોકાચાર પ્રમાણે બાળકની ઈ લે છે. જટાધિવાસ વેળા વાળ સાથે લઈ જાય છે. ચૌલકમ પુરૂ થયા પછી હવામાં આવે છે. કુટુંબની સીઓઓ આ ફૅશન પરત વાં ક’બેમાં ધન વિવિધ વિના ૐ મુમુન વગેરે જોયા વિના જ આ સંસ્કાર કરવામાં આવે છે. ચૌલકમ થયા પછી બાળક અક્ષર ગ્રહણ કરવા પાત્ર બને છે. યોગ્ય મુદ્ધે બાળકને વિદ્યાભ્યાસ પ્રારંભ કરવામાં આવે છે. (૯) ઉપનયન!– જે એ ત્રણ સંસ્કારી હાલ આચરવામાં આવે છે તેમાં ઉપનયન મેાખરાનું સ્થાન ધરાવે છે. સીમંત, ઉપનયન અને વિવાહ આ ત્રણ સંસ્કારાનુ પાલન દિજ જાતિએમાં કોઇને કઈ રીતે ચાય છે. અગાઉ વિધિપૂર્વક નહિ કરેલા જાત કમ, નામ કમ, નિષ્ક્રમણ, અન્ન પ્રાશન અને ચૌલના વિધિ થેાડી ઘણી રીતે ઉપનયન સંસ્કાર વખતે કરવામાં આવે છે વ એટલે પાસે અને નયણ એટલે લઈ જવુ ખાળકને વિદ્યા ભ્યાસ માટે ગુરુ પાસે લઈ જવાના વિધિ તે ઉપનયન બાળક અભ્યાસ કરવાની લાયકાત ધરાવતા થયા હોવાથી ગુરુ પાસે રહી ધ, વ્યાકરણ વગેરેના અભ્યાસતે। આરંભ કરે છે. આ સંસ્કારના મત, મૌબિન, કાપવીત વગેરે પણ યાજ્ઞવલ્કય સ્મૃતિમાં લખ્યું છે કે Jain Education International मतुः यभ्यो जायते ब्राह्मण क्षत्रिय विशः જનોઈનું મુદત જે દિવસે નક્કી થયું હોય તે દિવસે પ્રભાત બાંધેલ ધાતુને કરડા ફાઈલ મંડપ સ્થાપન કરવામાં આવે છે. સ્નેહી કુટુંખી જતેાની હાજરીમાં બાળકને મંગલ સ્નાન કરા- પિત્તા અને માતા વપન કરાવેલ (મુંડન કરાવેગ) બાળકને પાસે વખતે ગીતો ગાતી દેય છે. બેસાડી સહર્ષ પૂર્વક સંસ્કારારગ કરે છે. — द्विनीय भोजी बन्धनात् तस्मात् एते द्विजाः स्मृताः ॥ ૭૧૫ પ્રથમ જન્મ માતાથી અને બીજો ઉપનયન સંસ્કારથી થતા પાવાથી બાળુ, દાત્રિય અને વૈશ્યને દિજ કહેવામાં આવે છે, ઉપનયન માટે શ્રુતિસિદ્ઘકાળ જન્મ પછીથી અથવા ગર્ભથી ભાઠગે વો કહેલ છે. કાનકાળમાં વિદ્યાભ્યાસ પીલો શરૂ કરાવ વાના દંતથી ઉપનયન વિષે વહેલા પણ કરવામાં આવતા. આવ શંકરાચાયને આ સાર પાંચમે થી કરવામાં આવેલ. ભાવસ સુધીમાં યનેપવીત ધારણ એ ઉત્તમ કાળ છે, દશ કે બારમે વર્ષે દેખાય તે ગૌણ કાળ છે અને સેાળ વધુ પૂરાં થયા પછી જેતે આ સંસ્કાર થાય તે પતિત લેખાય છે. પ્રાયશ્ચિત કર્યા પછી તે જ્ઞાતિ જતે સાથે વ્યવહાર યોગ્ય બને છે. આ ઉંમરનું બન્ધન હાલ દળે પળાતુ નથી. યજ્ઞાપવીતનુ મુદ્દત મેક્રટે ભાગે ઉત્તરાયણ પછી વસંતઋતુમાં પાંચમાસ એટલે કે મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જયેષ્ટ માસમાં મીન અને મૈંય નિકાળમાં ન પામાં લેવામાં આવે છે. ગિ સ્થાપન કરી ગાર્ડિક ક્રિયા તથા યાત્યાદિના કોમ કરી જનોઈ ધારક કરનાર બાળકને અગ્નિના પશ્ચિમ ભાગમાં ઉભાડ વામાં આવે છે. દ` કે મુંજની કિટમેખલા, અનિવસ્ત્ર વગેરે ભાચ્ચાર સહિત ધારણ કરાવવામાં આવે છે. પછી માગ્ય મુદત કંકુ વગેરે મોંગલ દ્રબ્યાથી રંગેલુ જતાઇ જમણા બાહુથી ગળામાં પ્રવેશ કરાવી કાર્યો અને ધરાવવામાં ખાઉં છે. બ્રહ્મપારી ની બી કિંમાં પાણી રાખી, ઉપવીત ધારણ કરાવનાર આચાય For Private & Personal Use Only જમા ાપથી તે પણ કરી નીચેની મતલબનેા મંત્ર ભણે છે. * દૈવ સાંવેતાની આથી અશ્વિનીકુમાર અને પૃથા દારા કુ તારા હાથ ગ્રહણ કરૂં છું તારા હાથ નાગ, સવિતા પૂષા એ દેવતાઓને પારણે કંપેર્યાં છે, કેમ તું સમજ શિષ્કર્ષ તુ મારી મિત્ર છે. અધ્યાપક મૈં હું તારા આચાય છું.” બહુક પાસે કૈટભાક નિયપાની ભૂલાત કરાવવામાં આવે છે. જળનું આચમન લઇશ. સધ્યાધ્યાન વગેરે નિત્યકમ કરીશ. દિવસે “ હું બ્રહ્મચારી થયો છું. અગ્નિમાં સમીધ હામીશ. ભાજન પહેલાં નિદ્રા કરીશ નહિ, વાણી નિયમમાં રાખીશ’’વગેરે. આચાય બહુકના કાનમાં ત્રિભાત્ર પ્રશ્ન ન ઉચ્ચાર કરે છે. બટુકને મસ્તકે રેશમી વસ્ત્ર એઢાડી ગાયત્રીમ નો ઉપદેશ પ પદે ગામે અને ટુક સાથે ખોલીને આપવામાં આવે છે. www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy