SearchBrowseAboutContactDonate
Page Preview
Page 692
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પહેલાં થોડાક વિધિ કરવામાં આવે આંતરિક ભાવના નષ્ટ પ્રાયઃ જેવી છે. એ કારનું આરસનીકરા થઈ ગઈ છે. બાળકના જન્મ પછી છઠ્ઠી રાત્રીએ બાળકના પિતા પૃથ્વી દેવીનુ પૂજન વિધિપૂર્વક કરે છે. હાલ આ વિધિ કુળની સ્ત્રીઓજ માટે ભાગ કરે છે. તેમાયે વપ્રતિમૃહમાં પ્રવૃત્તિ થતી દવાથી તે પણ અનકુળતાએ ગમે ત્યારે થાય છે. બાળકના જન્મ કષ્ટદાયક નક્ષત્ર કે તિથિએ થયા હાય તે તેની શાંતિ પણ આ સમયાવધિમાં કરાય છે (૫) નામકુમ બાળકના જન્મ પછી અગ્યાર કે આારણે વાસે આ સંસ્કાર કરવામાં આવે છે. પ્રારંભમાં બાળકના પિતા બાળકને મંગળ સ્નાન કરાવે છે પછી અગ્નિ સ્થાપના કરી જન્મ સમયના તિથિનક્ષત્રના દેવતાને આહુતિ આપે છે, નક્કી કરેલું નામ નાગરāલના પાન પર લખી બાળકના કાનમાં તેના ઉચ્ચાર કરે છે. બ્રાહ્મણ-પૂ-૮ન અને સ્વરિત વાચન કરી વિધિની સમાપ્તિ કરવામાં આવે છે. Jain Education International (૬) નિષ્ક્રમણ બાળકને પ્રથમ વખત ઘર બહાર લઈ જવાના નિષ્ક્રમણ સંકાર અને તેને દર્શન કરાવવાનો - વોયન સરકાર બને ભારતીય અસ્મિતા સાથે આચરામાં બાજે છે. જન્મથી ચર્ચ માસે નિંક્રમણ્ સંસ્કાર કવાના ભાવેશ પારકર વર્ગમાં આવેલ છે. તે માટેનાં મુહર્ત ની સર્વિસ્તર યાદી પણ આપેલ ચોગ્ય મુહના બાળકને બહાર લઈ જઈ દર્શન કરાવી તેનુ શુભ કામાં આવે છે કેટલાક કુટુંબમાં મા કાર સાથે વધ કાન વીંધવા ના હૈ સરકાર પણ કરવામાં આવે છે. નામ પાડતી વખતે રૈવત, માસ, નાક્ષત્ર અને વ્યાવધિ એમાંથી કોઇ એક મુજબ નામ પાડવામાં આવે છે, જૈતય એટલે દૈવ સંબંધી, દેવના ભક્તવાચક નામ પાડવાં તેજેમકે ચિવપ્રસાદ કયાંક કયાંક અન્નપ્રાશન કે ઉપનયન વખતે આ સ ંસ્કારના કેટલાક અંશ મા અને વિધ દારા કરી લેવામાં આવે છે. (૭) અન્નપ્રાસન કૃષ્ણદા વગેરે. જે માસમાં જન્મ થયા હેય તે પરથી પણ નામ પડાય છે. ચૈત્રમાં જન્મનું નામ બૈઠ કે વૈશાખમાં જ પક્ષનું નામ જનાઈન વગેરે. જે નક્ષત્રમાં જન્મ થયો તે દર્શાવતાં નામ પણ પાડવામાં આવે છે. જેા નક્ષત્રમાં જન્મ થયા હોય તેા જેઠા લાલ તરીકે, કે મૂળ નક્ષત્રમાં જન્મ થયા હોય છે. મૂળશંકર તરીકે એળખાય છે. વ્યવહારિક નામ પીસ પર્ણાક્ષરા ( મૂળાક્ષરા ) માંથી કાઇ પણ એકથી શરૂ થાય છે નામમાં ધોષ વ્યંજન (ગ, ૪, ૫, ૬, ૭, ૮, ૬, ધ, બ, બ, ) હોવો જોઈએ. ત્યાછે. જ્યોતિષશાસ્ત્રમાં સૂચવેલ રાબડી, પળ, નાગ તથા દિવસે વ્યંજન ( &* ઝ, પ્યુ, ન, મ, } નામ વચ્ચે આવે. નામના રોગપતિપૂજન, માતૃકા સ્થાપન, બા વગેરે મંગળકાય પછી એકી સંખ્યામાં હાવા જોઇએ. બ્રાહ્મણના નામને તે શત્ આવે અગ્નિ સ્થાપન કરી મંત્રસહિત આહુતિ આપી બાળકને મધ, દહીં, વગેરે સુચના ધર્મશાસ્ત્રોમાં છે. હવે તે આધુનિક નામ પદ સાકર, દૂધ, યુકત અન્ન ખવડાવવામાં આવે છે. કરવાની વૃત્તિ અગ્રીમ હોવાથી આવા સૂચનેાના પાલન માટે આગ્રહ સેવાતા નથી. બાળકને પ્રથમ અન્ન ખવડાવવાના સંસ્કારને અન્નપ્રાશન કહે ચ, નિષ્ણુ સરકારે હાલ નથી તો ધાર્ષ માટે વિધિ ચો. ક્યાંક વળી સારા દિવસ અને સારુ બાળકને બહાર લઈ જવામાં આવે છે. મેાટે ભાગે તે। સગવડ પ્રભાગે બાળકને પાવી, ઓઢાડી બહાર લઈ જવા પૂરતા જ આ વિધિ સચવાઇ રહ્યો છે. પતો હું નથી મૂળ ઈ આવા ધાર્મિક વિધિને સ્થાને બેય ભાગના બેમાં કાટલાંક ચાર પ્રમાો કેટલાક વિવિધ ધાય છે - બારણે વાસે મારે કુડ બની સ્ત્રીએ તથા બાળકો એકત્ર ચાય છે. રેશમી કાપડની તેમાં બાળકને સુવાડી ખાવડા દ્વારા તેને ઝુલાવી બાળકની ફાઇ દારા નામ જાહેર કરવામાં આવે છે. બાળકો અને સારા ખાદ્ય પદાર્થોં આપવામાં આવે છે. ઝાળા કરી સગાંવહાલાંને અન્નપ્રાશન કરાવ્યા પછી બાળક ભવિષ્યમાં શે! વ્યવસાય કરશે તે જાણવા માટે એક લેાકાયાર કરવામાં આવે છે. બાળક પાસે પુસ્તક, આયુધ, વસ્ત્ર દ્રવ્ય વગેરે મૂકવામાં આવે છે. બાળક જેને પ્રથમ પશ કરે તે વડે પેાતાની આવીકા રળશે એમ માનવામાં આવે છે. બાળકની બુદ્ધિ શક્તિ અને માપન કસેટી (! Q Test ) દ્વારા જેમ આજના સમયમાં તેનુ ઘણું (aptitude) નક્કી કરવામાં આવે છે એવા જ આ વિધિ છે. ખીર ખવડાવવાના કે ચટાડવાનેા આ વિધિ જુદે જુદે સમયે ડબામાં મત્રાચ્ચાર વિના કરવામાં આવે છે. For Private & Personal Use Only (૮) ચૌલકમ — બાળકના જન્મથી પહેલે, ત્રીજે કે પાંચમે વર્ષે અને તેમ ન અને તે। ઉપનયન સાથે મસ્તકના વાળ કઢાવવાની આ સ ંસ્કાર કરવામાં આવે છે. www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy