SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મૃતિગ્રંથ ૭૧૩ ગર્ભાધાન પછી છ કે આઠ માસે સમયન વિધિ થાય (૪) જાત કમ છે. અનિવાર્ય સંજોગોમાં પ્રસવ થતાં સુધીમાં ગમે ત્યારે આ વિધિ થઈ શકે છે. કોઈક કિરસામાં સીમંત પહેલાં જ પ્રસવ થાય પ્રસુતિ થયાના સમાચાર મળ્યા પછી પરંતુ નાળ છેદન કર્યા તો બાળકને સાથે રાખીને પણ આ સંસ્કાર કરવામાં આવે છે. પહેલાં; બાળકને સારા કે ખરાબ યુગમાં જન્મ થયે હોય તે પ્રમાણે હર્ષ પ્રદર્શિત કરી કે પ્રાયશ્ચિત કરી પિતા પહેરેલે કપડે જ ગર્ભવતી સ્ત્રી નકકી કરેલ યોગ્ય દિવસે પ્રાત:કાળમાં મંગળ સ્નાન કરે છે. આ “ મુશલ ” સ્નાન કહેવાય છે. પિતાએ પહેરેલ દ્રવ્યથી સ્નાન કરી સુંદર વસ્ત્રાલંકારો ધારણું કરી પાંત સહિત કપડાં, અલંકાર વગેરે દાનમાં આપી દે છે. આ વિધિ જે કે અગ્નિસ્થાપન કરે છે અને હામ કરે છે. આયુતિ આપતી વેળા હાલ કયાંય પતો જાણવામાં નથી બેલાતા મંત્રમાં મૌં પુત્રના માન જર્મન પેરુ – પુછાવાળી આ સ્ત્રીને સુપુત્ર ઉત્પન્ન થાઓ એવી પુછા અને સલામત પ્રસવ સ્નાનવિધિ પૂરો કર્યાબાદ પિતા અગ્નિસ્થાપન કરી અનુપ્રાણ માટે વિવિધ દેવતાઓને પ્રાર્થના કરવામાં આવે છે. કરે છે. એક પાત્રમાં ઘી, મધ, દહીં અને પાણી એકઠાં કરી સુવર્ણ મુદ્રિકાથી બાળકને પ્રાશન કરાવે છે. પ્રાશન વખતે નીચેની ‘ઉમરા’ ના ફળ દારા “જેવું ઉમરાનું વૃક્ષ તેજસ્વી છે તેવા મતલબને મંત્ર બેલવામાં આવે છે. તેજસ્વી સંતાનવાળી તું થા” શમ્ સર્ગાવત: સૂકાઃ efી દંત તિની મત – એ પ્રમાણે શુભેચ્છા પ્રદર્શિત કરવામાં આવે છે. હે બાળક ! સવિતા દેવની આજ્ઞાવડે આ મિષ્ટ પ્રાશન તને કરાવું છું. દેવો તારી રક્ષા કરે. તું દીર્ધાયુથી થા.” સમસ્ત કુટુંબના કલ્યાણ માટે જલાભિષેક કરવામાં આવે છે. પછી “મેધાજનન” કર્મ કરવામાં આવે છે. એ વિધિ વેળા અભિષેક મંત્રોમાંના એક મંત્રમાં રૂદ્રને પ્રાર્થના કરવામાં આવે છે બાળકને જમણા કાનમાં ત્રણવાર “વાફ ” બેલી બુદ્ધિ ઉત્પન્ન કે, “ અમને દેવસુખ આપે, સૂર્યદર્શન વિમુખ અમને કદાપિ થવા માટેનો મંત્ર બોલવામાં આવે છે, કરશે નહિ, અમને પરાક્રમી પુત્ર થાઓ. અમારા અપરાધ ક્ષમા કરો અને પુત્ર પૌત્રાદિક પ્રજાવાળા થઈએ. મોટા ભાગને આ વિધિ પુત્ર જન્મ વખતે કરવામાં આવે છે. પુત્રી જન્મ થયો હોય તે દેટલેક વિધિ મંત્રોચ્ચાર વિના થાય तेन अहं अस्मै सी नि नयामि । प्रजाम अस्मै जर यष्टिं करोभी ।। પિતા પુત્રને જે આશીર્વાદ આપે છે તે ધ્યાન ખેંચે એવો છે. ઉન્નયન દ્વારા છેક વૃદ્ધાવસ્થા સુધી હું પ્રજોપત્તિ કરી શકુ બાળકને હાથ અડકાડી પિતા કહે છે, એવી પ્રાર્થના દારા દીર્ધકાળ પર્યન્ત તંદુરસ્તી અને પતિ-પત્નિી વચ્ચે સ્નેહગાંઠની માગણી કરવામાં આવી છે. ઉપલક દષ્ટિએ છેક अश्मा मत्र, परशुःभव, हिरण्यं अश्रुतं भव ।। વૃદ્ધાવસ્થા સુધી સંતાન થયા કરે એવી પ્રાર્થના અહીં દેખાય છે. સરના દૌ પુત્રનામ અતિ વં, ગૌત્ર ફાર: શતરૂ છે પણ એ માગણી કેન્દ્રસ્થાને નથી. અહીં તો આખર સુધી પતિપત્ની તંદુરસ્ત અને સ્નેહભયું જીવન જીવે એવી આત્મકલ્યાણની પથ્થર જેવા દૃઢ શરીરવાળો, પરશુ જેવો મજબુત સુવર્ણ જેવો દષ્ટિ અગ્રસ્થાને છે. નિર્મળ તું થા. પુત્રરૂપે તું મારે જ આત્મા છે. તું શતાયુ થા. પ્રસૂતાને પણ “તું વારંવાર પુત્ર ઉત્પન્ન કરી અને પુત્રવાળે લોકાચાર પ્રમાણે સગાંસંબંધીઓને ભોજન પહેરામણી, ગર્ભ ન કર” એ ભાવના સહ શુભાશિષ આપવામાં આવે છે. વતી સ્ત્રીને સગાંવહાલાં સહિત આદર સહિત પ્રીતિભોજન રન્નાદેવીની પૂજા (રાંદલ તેડવાં) વગેરે વિધિ થાય છે. સ્ત્રીને જ્યારે સ્તન પ્રક્ષાલન કરી માતા બાળકને સ્તનપાન કરાવે છે. માતૃવ જેવા ઉદાત્તા પદની પ્રાપ્તિ થવાની છે ત્યારે એ સ્થિતિને સૂતિકાગૃહની બહાર સૂતિકાગ્નિનું સ્થાપન કરી દશ દિવસ પર્યંત આનંદ-પ્રદથી વધાવી લેવાની વૃત્તિ આ સર્વ પછવાડે દેખાય સવાર સાંજ હોમ કરવામાં આવે છે. હોમ કરતી વખતે માતા છે. નણંદ રક્ષા કાજે રૂપાનું કંકણબાંધે, ખોળાભરે, સીમંતિની પાટે અને નવજાત બાળકનું અકલ્યાણ કરનારાં તત્ત-સંડામક, ઉપવીર, પગલાં ભરે, તેને દિયર કે કુવાળા હાથે તેને તમાચા (બુટ) મારે શડિકેય, ઉલૂ ખલ, મલિમ્બર, દ્રોણાક્ષ, ચ્યવન, અલિખન, નિમિષ વગેરે રિવાજો એક યા બીજા રૂપે જોવા મળે છે. આ સવ પાછળ કિંવદંત, ઉપકૃતિ, હર્યા, કુંભશત્રુ, પાત્રપાણિ, હૈત્રીમુખ, સર્પ હર્ષની લાગણી વ્યક્ત કરવાની ભાવના દેખાય છે. પારૂણું વગેરે રાક્ષસે-આ રથાનથી દૂર રહે એવી પ્રાર્થના કરવામાં આવે છે. ગર્ભવતી સ્ત્રીએ આરોગ્ય અને ગભરક્ષણ કાજે શારીરિક તથા માનસિક કેવું વર્તન કરવું તે વિશે વિગતે સૂચના આપી છે. “જાતકમ, સંસ્કાર બાળકનાં આયુષ્ય, બળ, બુદ્ધિ તેમજ સુખરૂપ પ્રસવ માટે મંત્રયુકત જલનું આચમન કરાવવામાં આવે વૃદ્ધિ માટે છે. આ સંસ્કાર આ રીતે કરાતો ભાગ્યે જ હાલ કયાંય જોવા મળે છે. કેટલેક સ્થળે ચૌલ કે ઉપનયન સંસ્કાર સાથે, તેની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy