SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ મૃતિગ્રંથ ૭૧૧ ધર્મભાવનામાં આવેલ આમૂલ પરિવર્તન તથા વર્તમાન આપણા પૂર્વજો એ જીવન પદ્ધતિની અગત્યની ક્રિયાઓને જે પરિબળોને કારણે લોકોને નથી સંસ્કાર-આચરણમાં પૂર્ણ શ્રદ્ધા વ્યવસ્થિત રૂપ આપ્યું છે તેની પાછળ એક દષ્ટિ છે, સૌન્દર્યપ્રિય કે નથી તેમ કરવાની ફરસદ. તો પણ વિધિઓની આંટીઘૂંટીથી અને વ્યવસ્થાપ્રિય રવભાવ ની અનુભૂતિ છે. એટલે જે સ્વરૂપે પણ વ્યાપ્ત આ સંસ્કારે પાછળ રહેલી આપણા પૂર્વજોની વ્યવસ્થા આ સંસ્કારોનું પાલન થાય છે. એથી સમાજને કિંચિત, લાભ દૃષ્ટિ, સૌંદર્ય પ્રીતિ અને નીતિ આચરણ માટે આગ્રહ સ્પષ્ટ તો મળે જ છે. દેખાઈ આવે છે આ સોળ પ્રધાન સંસ્કાર વિશે હવે થેડી વધુ વિગતે માહિતી મોટાભાગના સંસ્કારે પુરૂષોએ કરવાના હોય છે. સ્ત્રીઓને તે મેળવી એ. કરવાના નથી. સીમ તન્નયન અને વિવાહ સિવાયના અન્ય તમામ સરકારે માટે મંત્રહીન વિધિથી જ કરવાના છે. ગર્ભાધાન પુંસવન (૧) ગભૉધાન અને સીમંતોન્નયન દરમ્યાન થતાં વિધિમાં પુત્ર–સંતાનની પ્રાપ્તિની ઇચ્છા પ્રદર્શિત થઈ છે. “ પરમેશ્વર અને અન્ય દેવતાઓની મારા - ગર્ભનું આધાન કરવું એટલે કે તેનું સ્થાપન કરવું સામાન્ય પર એ રીતે કૃપા વરસે જેથી મને પુત્ર પ્રાપ્ત થાય.” સંજોગોમાં રજોદર્શન પછી સ્ત્રી સંતાન નિક્ષમ બને છે. સ્ત્રી પુરૂષને થતી કામેચ્છા પ્રજોત્પત્તિ માટે જ છે એમ લગભગ બધા આધુનિક સમાજમાં અમુક વર્ગમાં પુત્રનું અગત્ય ઘણું હોવા ધર્મમાં આદેશ થએલ છે. જે પ્રજાની આવશ્યકતા ન હોય તે છનાં પુત્રીનું સ્થાન ઉતરતું ગણવાની વૃત્તિ ઘણી ઓછી થઈ ગઈ કેવળ કામથી પ્રેરાઈ સ્ત્રી-પુરૂર સંયોગ છે એ વર્યું છે. સજીવ છે. “ મારી ભાર્યા ઘણા પુત્રને જન્મ આપનારી થાય.” સૂટમાં વંશવૃદ્ધિ એ મળમૂત વૃત્તિઓમાં અગ્ર છે. ભેગાસકત એવી પણ અર્ધન કરવામાં આવે છે. આજના વસ્તી પ્રાણીઓ આ વૃત્તિના ઉપશમન દ્વારા વંશ - વેલે અવિચ્છિન્ન વધારાને સળગતા પ્રશ્નને ટાંકણે આ માગણી સર્વથા અગ્ય રાખે છે. લાગે છે. જો કે આ અને આવી માંગણીઓ પાછળ રહેલી તકાલીન સમાજ રચના અને જરૂરિયાતોને લક્ષમાં લેવી જ રહી. માનવે અનેક વિધિ-નિધિ દ્વારા આ વૃત્તિનું ઉર્ધ્વીકરણ કર્યું. ત્રણ ચાર દાયકા પછી મંત્રોઠારા ધર્મવિધિ કે ચાલુ હ્યો હશે લગ્ન થયા બાદ પ્રથમ રજોદર્શનને અમુક સમય વ્યતિત થયા પછી તો “મારી પત્ની એકજ સંતાન ઉત્પન્ન કરનારી થાઓ.” એવો અમુક તિથિ, વાર, સમય વગેરેને ત્યાગ કરી ગર્ભાધાન સંસ્કાર મંત્ર બેલાવા લાગે તો નવાઈ નહિ. કરવાનો આદેશ છે. પુછાવાળા દંપતિએ અમુક તિપિએ અને પુત્રીની ઇચ્છાવાળા દંપતીએ અમુક તિથિએ મૈથુન કરવું એવી હાલના સમયમાં ઉપયુકત બધા સંસ્કારોનું પાલન ભાગ્યે જ વિગતો પણ વિચાર પૂર્વક આપી છે. કયાંય થતું હશે. કેટલાક સંસ્કારો બીજા સંસ્કાર સાથે માત્ર કરવા ખાતર જ પતાવી નાખવામાં આવે છે. જેમ કે ઉપનયન ગર્ભાધાન સંસ્કાર માટે પ્રાત:કાળથી નવોઢાને તૈયાર કરવામાં સંસ્કાર સાથે નિષ્ક્રમણ, ચલ, અનપ્રાશન વગેરેને કેટલેકવિધિ આવે છે. પરિવારની સૌભાગ્યવતી નારીએ મંગલ દ્રવ્ય અને કેટવિરાહિંતા કરાવી દે છે. એ જ પ્રમાણે ઉપનયન પછીના વદવ્રત. લીક રૂઢિગત વિધિઓ દ્વારા “ ગભ લીક રૂઢિગત વિધિઓ દ્વારા “ ગર્ભાધાન મહત્વની અને પવિત્ર સમાવર્તન વગેરે સંસ્કારો દેખાવ પુરતા જ કરી સંતોષ માનવામાં ક્રિયા છે એવો ભાવ પેદા કરે છે. સ્ત્રીગમન કરતાં પહેલાં પુરુષ આવે છે. સંસ્કારના મુખ્ય આચરણમાં સીમ તનયત નામકરણ વેદે કત સંક૯પ કરી ગંધ, વિશ્વાવસુ વગેરેની પ્રાર્થના કરી પૂષા, ચૌલકર્મ, ઉપનયન તથા વિવાહ રહેલ છે. બાકીના સંસ્કાર કાંતે સીવત', વિષ્ણુ અને વનીકુમારની સહાય માગે છે, વિસરાઈ ગયા છે અને કાં તો એક બીજા સાથે કરી લેવામાં આવે છે. મુકતાચાર, કર્મકાંડની વિપુલતા તથા ધાર્મિક વિધિ પ્રત્યેની ધૃણાને કારણે વર્તમાનયુગમાં આ સંસ્કારનું યત પાલન કયાંક પરિસ્થિતિ આમ હોવાથી યજમાનને કે તેમના કુટુંબીજનોને જ થતું હશે. આ સંસ્કાર હાલ “ મધુરજનિ ” સ્વરૂપે સચવાયે ધાર્મિક વિધિમાં નથી પડતી સમજ કે નથી હોતો રસ. સંસ્કાર છે. સ્ત્રી-પુરૂષનું પ્રયમ જાતીય મિલન માનવી જીવનનું અગત્યનું પાલન પાછળ હેતુ ઉચ્ચ છે પણ કાળબળે તેમાંના મોટાભાગના પર્વ હોઈ આ રીતે પણ સચવાઈ રહે તે ઈચ્છનીય છે. વિધિ અગત્ય ગુમાવી બેઠા છે. સર્વ સંસકારો હાલ પુરોહિત દ્વારા એટલે કે ત્રીજી વ્યક્તિ દ્વારા કરાવવામાં આવે છે. વસ્તુતઃ બાલ્ય- ગર્ભાધાન માત્ર પ્રથમ મિલન વખતે જ કરવાના સંસ્કાર નથી. વસ્થા દરમ્યાન થતા સંસ્કારો સિવાયના તમામ સંસ્કાર વ્યકિતએ પ્રજા ઉત્પન્ન કરવાની વૃત્તિવાળું યુગલ જયારે જ્યારે જાતીય જાતે કરવાના હોય છે. સંસ્કૃત સમજવાની અશકિત, આજના મિલન માગે ત્યારે આ સંસ્કારનું પાલન થવું જોઈએ પણ ઝડપીયુગમાં કુરસદને અભાવ, કર્મકાંડના ફળમાં શ્રદ્ધા પરંતુ “ કુટુંબ નિજનના આ યુગમાં પ્રજોપત્તિા શબ્દ જ અળખાતેની ક્રિયા પ્રત્યે શ્રદ્ધા વગેરે કારણોને લીધે આ સંસ્કારો આજ- મણ થયું છે. ગર્ભનું આધાન કરવાનું જ રોકવામાં આવી રહ્યું કાલ સાચા અર્થમાં સંસ્કારો રહ્યા નથી. છે ત્યાં આ સંસ્કાર નિરર્થક બની રહે તે સ્વાભાવિક છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy