SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦૪ * લોક-કયા--કાશ ’ તાર કરે અને પોતાની ભાષામાં ખાવા કોને પ્રથમ પ્રસિદ્ધ વાર્તય ભાષામાંથી આવાં કામનાં કરે. આ ગણેશાિરમાં મા ચુશ્યા છે. ૧. ખાચા નર્જિન વિમોચન શમાંએ વિદ્વાર-રાષ્ટ-બા પ્રચારને આ કાય . • સ. ' ૧૯૫૬ માં કરી બાપુ અંતે તેમાં ભોજપુરી ના બોલી, મગરીમાલી, મચી, 'ચિકા અને વિામી ભાગાની લોકવાર્તાઓના k સમાવેશ કર્યો છે. તદુપરાંત સ્વ. શ્રી. કેરિયર ઐતિને મધ્ય ભારતના આદિવાસીઓ બચ્ચે વસ્તીને એકલિત કરેલ છે.વાવનાને થયરીને તે ચચતા અંતે દ્વેષ રૂપે તેનાં બારબીજ Mit અને તેના ક્રમાંક Motif-Index. આપ્યાં છે. તલ રાજસ્થાની લેાકવાર્તાએ ના આધાર-બીજના ઊંડા અને સ્પર્શી અભ્યાસ ડા. કન્હેં યાલાલ સહુલે કર્યો છે. અને તે બ્લૂમફિલ્ડ પદ્ધતિ અનુસાર કાર્ય કરી રહેલ છે. તેમના અભ્યાસના ચારથી ઝાઝેરાં પુસ્તકો હિન્દી ભાષામાં પ્રસિદ્દ ચૂક્યાં છે. આ થઈ (૩) લેાકશાસ્ત્રના મહામના ડૉ. સત્યેન્દ્ર ત્રજભાષાની લેાકવાર્તાખીને અશ્વસ્થ કરી, ત્યારે તેમણે પણ તેમની પ્રસ્તાવનામાં આ અંગે વિચાર કરી છે. ડો. સત્યેન્દ્રના બાકારપંચ થા પુસ્તક સ્ટેજ સાહિત્ય વિજ્ઞાન માં આધાર-બીજ અંગેનું મહત્વનું પ્રકરણ ડી. સાર્વિત્ર સરીન, એમ. એ. હું તે લખ્યું છે. આમ, ચક્ર સિદ્ધાંત માણક સિદ્ધાંત, ધારીના સિાંત, અંગે ભારતીય સ્તર પર તાત્વિક વિચારણા કયારનીય શરૂ થઈ છે. તેને વ્યવહાર ગમ્ય Application, કરવાનું માપ અતિ જ થઈ વધુ છે, ગુજરાત સૌરાષ્ટ્રમાં તેા નહીવત જ છૂટક છૂટક માંડ એકાદ બે લેખ મળે ? કેમકે ભારતીય લે કવાર્તાએકના સંશોધકોએ લેક વાર્તાના સંગ્રહ કાને લોક વાર્તાનું શાકને કામ માની લીધું છે, ખ઼ ખરેખર તેા લેાકવાર્તાના સંશોધનનુ તે પ્રથમ સોપાન છે. પણ્ શુભ ચિન્હ એ છે કે તેના અંગે પરદેશીઓએ તેમની મર્યાદામાં રહીનેલેકવાર્તાનું 'શોધન કાર્ય કર્યું, પણ તેના સિધ્ધાંતાના મમ પામીને તે દિશામાં કાર્ય કરવા માટે લેાકશાસ્ત્રના ભારતીય તા વિચારણા કરતા થયા છે અને તે કાય કરવા કેટલાકે કેડ કસી છે. Jain Education International ભારતીય અસ્મિતા પામે છે. વીરકથાઓ કાલીન પૂતયુગની વૈદાસ છે, પણ તે પહેલાના પુત્રની હોવાન આ યાં સપાદવાની પ્રત્તિ ગુજરાત સૌરાષ્ટ્રના ત્રૈકવાર્તાના સંપ્રાકાએ પ્રાર'ની ! વૈરિખર ડેા. એલ્વિન જૅમ આદિવાસીઓ વચ્ચે રહીને તેમની લાકકથાઓ પ્રાપ્ત કરી, વૈજ્ઞાનિક પદ્ધત્તિઓ સંપાદન કરી કેટલી એકવાર્તાઓ ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રસિદ્ધ થઇ છે કે પૃથ્વીની ઉત્પાત્તે મની, શ્રી પુરુષની દૂત્પત્તિ અગેની, તેમના છવનની તુલના અત્રેની યોન જીવનને લગતી, આ દમાનવના જીવનમાં કુતૂહલતા જગાડતી પ્રકૃત્તિ અને તેના તત્વો જેવાં કે મુળ, થડ, સાગર અગેની પશુઓમાં માનવભાવને અને કહેવાયેલ તેમનાં વ્હેમા, રીતરિવાજો અસ્તિત્વમાં આવ્યા તેને સ્પતી લોકકથાઓ ગુજરાત સૌરાષ્ટ્રમાં કર્યાં પૂરતા પ્રમાણમાં સંગ્રહિત થઈ છે? આ લે.કકથાઓ દ્વારા લાકવાર્તામાંના આદિમાનવને, તેના સંસ્કારને Arch Type, તેની ચિત્તા પ્રક્રિયાના, આદિમાનવની વૃત્તિને અભ્યાસ થઇ શકે આવી લાકકથાઓમાં પણ પ્રતિકો અને આધારખીજો મળે છે, જેથી આદીમાનવના સંસ્કાર–Arch Type, ને સહેલાઈથી પકડી શકાય છે અને સુસ ંરકારી ભાસતા આજના માનવને અનુબંધ આદિમાનવના સરકાર સાથે ગૂંથી પશુ શકાય. આફ્રિકાના દેશમાં ઝામ્બિયા નામના નવતર દેશ છે. મૂળા વિશાળ હેાડેશિયાના એક ભાગ લેખાય. બીજા વિશ્વયુદ્ધ પછીની હબસી ક્રાંતિના કારણે ઝામ્બિયાનું નાનકડું નવું રાજ્ય બન્યું. તે દેશની વસ્તી હબીબોની છે. તે દેશની ખાય લેવાઓના એક સમય પ્રસિદ્ધ થયા છે જેમાં વિરાવત: ઈિ માનવ મ કારને લગતી - Aech Type, વાત છે. આ લોક વાર્તાઓ અંગે મિ. એસ. એમ. કાપવેડે લખે છે;...Hunting Stories of our fore Fathers... our cultural Knowledge has been passed from generation to generation like our lovely waters of Musi – O – tunya that never stop to flow . they are living us the fertilizer to our culture and the security to our citizen ship. Keep on telltng me, Sichivamo, you are the angle of our dear past and you will make us see the good past and march into the future with pride because we shall our selves be the true Zambians (પ) આ લેવાતા ઝામ્બિયાના ભારિયામીઞાની છે. તે તે પ્રસ્તાવના લેખક મિ. કાપનાંઓ સ્પષ્ટ જ છે. આ વાત નું મુખ્ય ખ્ય માંકિત માનનો વારસો સોંપવાત છે, ખેતી કર પેઢી આ લોકવાર્તાએ વમાન પેઢીએ માટે ખાતર રૂપ Fertilizer, તેમના સરકાર વારસા માટે છે. આ લેાકવાર્તા પણ આ કાર્યની ગતિ અને બાહુલ્ય વધારવાની વિશેષ જરૂર છે, તેમજ આ કાર્ય નીચેથી શરૂ થવુ જોઇએ. અર્થાત પ્રમમ તે લેવાતાંના સપા અને સપાદકોને ઉચ્ચ નની રાખતા ક્રિશ અને ધરાતલ પર દૃષ્ટિ રાખવી યોગ્ય ને હિતાવહ ગણાય. છેલ્લા પચાશ વાથી ગુજરાત સૌરાષ્ટ્રમાં લેાકવાર્તાઓને સંઘરવાની પ્રવૃત્તિએ હરણફાળ લીધી છે. પણ તે લેાકવાર્તાઓના પ્રકાર કર્યા છે? ગુજરાત સૌરાષ્ટ્રમાં સામાન્યતઃ વીરયાએ આમાં નિરોધ પસદગીને *Folk tales of Zambia, સંપાદક : શ્રી ચીમન એલ. -----ઃ પાક ખાસા નલિન વિમોચન શર્મા, ગ્લાસ, પે. બા. નટ, ધૂનાકા, પ્રથમ આવૃત્તિ, શ્રી પ્રકાશક: બિહાર રાષ્ટ્રભાષા પરિષદ, પટના ઈ. સ. ૧૯૫૬ પૃ ૩૨ ઇસ. ૧૯૬૯ પૃ. ૭૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005144
Book TitleBharatiya Asmita Part 1
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1972
Total Pages1228
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size104 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy